Friday, September 29, 2023
Friday, September 29, 2023

શું વાયરલ તસ્વીરમાં મોદી સાથે તેમના પત્ની જશોદાબેન છે? જાણો શું છે સત્ય

ગુજરાતના એક સમયના શિક્ષણ મંત્રીના પુત્રી અલ્પા ચપટવાલાના લગ્ન સમારોહમાં નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી.

NEWS

શું પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા છે? જાણો...

વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી અમીરખાનની ચોથી પત્ની છે, અને ત્રણ પત્નીઓથી છૂટાછેડા લઈ લીધા છે.

ઓડિશા ટ્રેન દુર્ઘટના સંદર્ભે રેલ્વે ટ્રેક પર પથ્થરો મુકતા છોકરાના વાયરલ...

આ વિડિયો 2018ની ઘટનાનો છે, આ ઘટના કર્ણાટકના દેવનગર વિસ્તારમાં બની હતી.

POLITICS

શું વાયરલ તસ્વીરમાં મોદી સાથે તેમના પત્ની જશોદાબેન છે? જાણો શું...

ગુજરાતના એક સમયના શિક્ષણ મંત્રીના પુત્રી અલ્પા ચપટવાલાના લગ્ન સમારોહમાં નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી.

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં...

આ પહેલા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

VIRAL

શું વાયરલ તસ્વીરમાં મોદી સાથે તેમના પત્ની જશોદાબેન છે? જાણો શું છે સત્ય

ગુજરાતના એક સમયના શિક્ષણ મંત્રીના પુત્રી અલ્પા ચપટવાલાના લગ્ન સમારોહમાં નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી.

શું તમિલનાડુમાં ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? જાણો શું છે સત્ય

રાજ્યમાં મૂર્તિ બનાવવામાં કેમિકલના ઉપયોગ પર પ્રતિબંધ હોવાથી આ મૂર્તિઓના વેરહાઉસ પર દરોડા પાડીને બંધ કરાવવામાં આવ્યા હતા.

શું તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં વકીલોએ યોગી સરકારની અંતિમયાત્રા કાઢી અને વિરોધ કર્યો હતો? જાણો શું...

ઉત્તરપ્રદેશમાં વકીલો યોગી સરકાર વિરુદ્ધ ઠાઠડી કાઢીને સુત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર 2019માં બનેલ ઘટના છે.

RELIGION

સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવા આવેલ વ્યક્તિ મુસ્લિમ હોવાના ભ્રામક દાવાનું સત્ય

સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કરી કરેલ વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી છે, જેઓ ધર્મથી હિન્દૂ છે.

શું શિરડી સાંઈ મંદિરના દાનની આવક મુસ્લિમોના હાથમાં છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

શિરડી સાંઈ મંદિરના નામે વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી નોટો બાંગ્લાદેશી કરન્સી 'ટકા'ની છે.

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના નજીક એક મસ્જિદ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય

વાયરલ તસ્વીરમાં જોવા મળતી ઇમારત એક મંદિર છે. બાલાસોરના બહંગા માર્કેટમાં આવેલું ઈસ્કોન મંદિર.

Fact Check

Science & Technology

1 જાન્યુઆરીથી UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ લેવામાં આવશે, ન્યુઝ સંસ્થાનો દ્વારા ભ્રામક ખબર પબ્લિશ કરવામાં આવી

1 જાન્યુઆરીથી આખા દેશમાં યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (Unified Payment Interface)દ્વારા કોઇને પણ પેમેન્ટ કરવું મોંઘું સાબિત થશે. તેના માટે યૂઝર્સને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે....

રિલાયન્સ જીઓ દ્વારા રુ 401નું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ

રિલાયન્સ જીઓ દ્વારા 401 નું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું છે, રિલાયન્સના મલિક મુકેશ અંબાણી વર્લ્ડના ચોથા ધનિક જાહેર થવાની ખુશીમાં નીતા અંબાણી દ્વારા...

આઈએસઆઈએસ અને ચીની હેકરો વોટ્સએપ ડીપી હેક કરશે, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

Claim :- આઈએસઆઈએસ અને ચીની હેકરો ભારતીય વપરાશકર્તાઓના વોટ્સએપ ડીપી ચોરી કરશે અને તેનો દુરૂપયોગ કરશે. શિશ્યલ મીડિયા અને વોટસએપ પર આ મેસેજ વાયરલ થઇ...

Google Payમાં ટ્રાન્જેક્શન સુરક્ષા પર કરવામાં આવેલ ભ્રામક દાવાનું સત્ય

Claim :- 'ગુગલ પે' પેમેન્ટ એપ કોઈ પેમેન્ટ ઓપરેટર સિસ્ટમ નથી, માટે તે સેફ નથી અને ગૂગલ પેનો ઉપયોગ કરતા પહેલા સાવધ રહેવું. કોઈપણ ચુકવણી...

COVID-19 Vaccine

Health & Wellness

કોરોના વાયરસના નવા XBB ડેલ્ટા વેરિઅન્ટ અંગે નકલી અને બનાવટી મેસેજ...

આરોગ્ય મંત્રાલય દ્વારા પણ વાયરલ મેસેજ નકલી અને બનાવટી હોવાની સ્પષ્ટતા ટ્વીટર મારફતે કરવામાં આવેલ છે.

WHO એ ભેળસેળયુક્ત દૂધ અંગે ભારતને સાવચેત કર્યું હોવાના ભ્રામક દાવાનું...

WHO દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભેસેડયુક્ત દૂધ અંગે કોઈપણ એડવાઈઝરી જાહેર કરવામાં આવેલ નથી.

Coronavirus

કોરોના વાયરસના નવા XBB ડેલ્ટા વેરિઅન્ટ અંગે નકલી અને બનાવટી મેસેજ...

આરોગ્ય મંત્રાલય દ્વારા પણ વાયરલ મેસેજ નકલી અને બનાવટી હોવાની સ્પષ્ટતા ટ્વીટર મારફતે કરવામાં આવેલ છે.

આવતીકાલથી ગુજરાતમાં માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે નહીં તો 1000રૂ નો દંડ...

સરકારે જાહેર સ્થળોએ માસ્ક ઉપરાંત સોશિયલ ડિસટન્સ જાળવી રાખવાના નિયમમાં કોઇ ફેરફાર કર્યો નથી.

Most Popular

LATEST ARTICLES

શું વાયરલ તસ્વીરમાં મોદી સાથે તેમના પત્ની જશોદાબેન છે? જાણો શું છે સત્ય

ગુજરાતના એક સમયના શિક્ષણ મંત્રીના પુત્રી અલ્પા ચપટવાલાના લગ્ન સમારોહમાં નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી.

શું તમિલનાડુમાં ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? જાણો શું છે સત્ય

રાજ્યમાં મૂર્તિ બનાવવામાં કેમિકલના ઉપયોગ પર પ્રતિબંધ હોવાથી આ મૂર્તિઓના વેરહાઉસ પર દરોડા પાડીને બંધ કરાવવામાં આવ્યા હતા.

શું તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં વકીલોએ યોગી સરકારની અંતિમયાત્રા કાઢી અને વિરોધ કર્યો હતો? જાણો શું છે સત્ય

ઉત્તરપ્રદેશમાં વકીલો યોગી સરકાર વિરુદ્ધ ઠાઠડી કાઢીને સુત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર 2019માં બનેલ ઘટના છે.

અયોધ્યામાં તૈયાર થઈ રહેલ રામ મંદિરના અંદરના દર્શ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

વાયરલ થયેલો વિડીયો ખરેખર નાગપુરમાં કોરાડી ખાતે આવેલ મહાલક્ષ્મી મંદિર છે.

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

નેધરલેન્ડના પીએમ માર્ક રુટનો 2018નો જૂની વિડીયો G20 સમિટના સંદર્ભમાં વાયરલ, જાણો શું છે સત્ય

સોશ્યલ મીડિયા યુઝર્સ 2018માં બનેલી ઘટનાને G20 સમિટના ભ્રામક સંદર્ભમાં શેર કરી રહ્યા છે.