Friday, March 29, 2024
Friday, March 29, 2024

HomeFact Checkદિલ્હીના 200 પોલીસ ઓફિસર ખેડૂત આંદોલનમાં જોડાયા હોવાના ભ્રામક દાવાનું સત્ય

દિલ્હીના 200 પોલીસ ઓફિસર ખેડૂત આંદોલનમાં જોડાયા હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

કિસાન આંદોલન મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. 26મી થયેલ ટ્રેકટર પરેડ બાદ થયેલ હિંસાના કારણે ઘણા કિસાન દળો પોતાને આ આંદોલનથી અલગ કરી રહ્યા છે. ત્યારે ગાઝીપુર બોર્ડર પરથી કિસાન નેતા રાકેશ ટિકૈત દ્વારા આપવામાં આવેલ મીડિયા બાઈટ દરમિયાન તેઓ રડી પડ્યા હતા. આ ભાવુક માહોલ જોયા બાદ ઘણા ખેડૂતો તેમના સમર્થનમાં આવ્યા છે.

સોશ્યલ મીડિયા પર અનેક દાવાઓ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દિલ્હી પોલીસના 200 જવાનો દ્વારા નોકરી માંથી રાજીનામુ આપવામાં આવ્યું અને તેઓ ખેડૂત આંદોલનમાં જોડાયા છે. ફેસબુક અને ટ્વીટર પર દરેક ભાષામાં “દિલ્હી પોલીસ મા બળવો 200 પોલીસ કર્મી એ કિસાન નો સમર્થનમા મા રાજીનામું આપ્યુ” કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

દિલ્હી પોલીસના 200 અધિકારીઓ રાજીનામુ આપ્યું હોવાના દાવાની સત્યતા જાણવા માટે કેટલાક કીવર્ડના આધારે ગુગલ સર્ચ કરતા thehindu દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. જેમાં કેટલાક પોલીસ અધિકારી દ્વારા લાલ કિલ્લા પર અને અન્ય જગ્યાઓએ થયેલ હિંસા અંગે માહિતી આપવામાં આવેલ છે. પરંતુ આ અહેવાલ કે અન્ય મીડિયા રિપોર્ટ પરથી વાયરલ દાવો કે 200 પોલીસ અધિકારીઓ રાજીનામુ આપી રહ્યા હોવાની વાત સાબિત થતી નથી.

જયારે વાયરલ દાવા પર સચોટ માહિતી માટે અમે દિલ્હી એડીશનલ PRO અનિલ મિત્તલનો સંપર્ક સાધ્યો હતો, વાતચીતમાં તેમણે જણાવ્યું કે વાયરલ દાવો તદ્દન ભ્રામક છે, કોઈપણ પોલીસ અધિકારી દ્વારા રાજીનામુ નથી આપવામાં આવ્યું તેમજ પોલીસ કર્મીઓ ખેડૂત આંદોલનમાં જોડાયા હોવાનો દાવો પણ તદ્દન ભ્રામક છે.

Conclusion

દિલ્હી ખાતે ચાલી રહેલ કિસાન આંદોલનમાં 200 જેટલા દિલ્હીના પોલીસ ઓફિસર જોડાયા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. દિલ્હી પોલીસના માહિતી વિભાગ સાથે વાતચીત કરતા વાયરલ દાવો તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરેલ છે. જેમાં દિલ્હીના 200 પોલીસ ઓફિસરે રાજીનામુ આપ્યું હોવાનો દાવો તદ્દન ખોટો હોવાની જાણકારી આપવામાં આવેલ છે.

Result :- False


Our Source

Delhi Police PRO
Google Search

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

દિલ્હીના 200 પોલીસ ઓફિસર ખેડૂત આંદોલનમાં જોડાયા હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

કિસાન આંદોલન મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. 26મી થયેલ ટ્રેકટર પરેડ બાદ થયેલ હિંસાના કારણે ઘણા કિસાન દળો પોતાને આ આંદોલનથી અલગ કરી રહ્યા છે. ત્યારે ગાઝીપુર બોર્ડર પરથી કિસાન નેતા રાકેશ ટિકૈત દ્વારા આપવામાં આવેલ મીડિયા બાઈટ દરમિયાન તેઓ રડી પડ્યા હતા. આ ભાવુક માહોલ જોયા બાદ ઘણા ખેડૂતો તેમના સમર્થનમાં આવ્યા છે.

સોશ્યલ મીડિયા પર અનેક દાવાઓ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દિલ્હી પોલીસના 200 જવાનો દ્વારા નોકરી માંથી રાજીનામુ આપવામાં આવ્યું અને તેઓ ખેડૂત આંદોલનમાં જોડાયા છે. ફેસબુક અને ટ્વીટર પર દરેક ભાષામાં “દિલ્હી પોલીસ મા બળવો 200 પોલીસ કર્મી એ કિસાન નો સમર્થનમા મા રાજીનામું આપ્યુ” કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

દિલ્હી પોલીસના 200 અધિકારીઓ રાજીનામુ આપ્યું હોવાના દાવાની સત્યતા જાણવા માટે કેટલાક કીવર્ડના આધારે ગુગલ સર્ચ કરતા thehindu દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. જેમાં કેટલાક પોલીસ અધિકારી દ્વારા લાલ કિલ્લા પર અને અન્ય જગ્યાઓએ થયેલ હિંસા અંગે માહિતી આપવામાં આવેલ છે. પરંતુ આ અહેવાલ કે અન્ય મીડિયા રિપોર્ટ પરથી વાયરલ દાવો કે 200 પોલીસ અધિકારીઓ રાજીનામુ આપી રહ્યા હોવાની વાત સાબિત થતી નથી.

જયારે વાયરલ દાવા પર સચોટ માહિતી માટે અમે દિલ્હી એડીશનલ PRO અનિલ મિત્તલનો સંપર્ક સાધ્યો હતો, વાતચીતમાં તેમણે જણાવ્યું કે વાયરલ દાવો તદ્દન ભ્રામક છે, કોઈપણ પોલીસ અધિકારી દ્વારા રાજીનામુ નથી આપવામાં આવ્યું તેમજ પોલીસ કર્મીઓ ખેડૂત આંદોલનમાં જોડાયા હોવાનો દાવો પણ તદ્દન ભ્રામક છે.

Conclusion

દિલ્હી ખાતે ચાલી રહેલ કિસાન આંદોલનમાં 200 જેટલા દિલ્હીના પોલીસ ઓફિસર જોડાયા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. દિલ્હી પોલીસના માહિતી વિભાગ સાથે વાતચીત કરતા વાયરલ દાવો તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરેલ છે. જેમાં દિલ્હીના 200 પોલીસ ઓફિસરે રાજીનામુ આપ્યું હોવાનો દાવો તદ્દન ખોટો હોવાની જાણકારી આપવામાં આવેલ છે.

Result :- False


Our Source

Delhi Police PRO
Google Search

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

દિલ્હીના 200 પોલીસ ઓફિસર ખેડૂત આંદોલનમાં જોડાયા હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

કિસાન આંદોલન મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે. 26મી થયેલ ટ્રેકટર પરેડ બાદ થયેલ હિંસાના કારણે ઘણા કિસાન દળો પોતાને આ આંદોલનથી અલગ કરી રહ્યા છે. ત્યારે ગાઝીપુર બોર્ડર પરથી કિસાન નેતા રાકેશ ટિકૈત દ્વારા આપવામાં આવેલ મીડિયા બાઈટ દરમિયાન તેઓ રડી પડ્યા હતા. આ ભાવુક માહોલ જોયા બાદ ઘણા ખેડૂતો તેમના સમર્થનમાં આવ્યા છે.

સોશ્યલ મીડિયા પર અનેક દાવાઓ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દિલ્હી પોલીસના 200 જવાનો દ્વારા નોકરી માંથી રાજીનામુ આપવામાં આવ્યું અને તેઓ ખેડૂત આંદોલનમાં જોડાયા છે. ફેસબુક અને ટ્વીટર પર દરેક ભાષામાં “દિલ્હી પોલીસ મા બળવો 200 પોલીસ કર્મી એ કિસાન નો સમર્થનમા મા રાજીનામું આપ્યુ” કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

દિલ્હી પોલીસના 200 અધિકારીઓ રાજીનામુ આપ્યું હોવાના દાવાની સત્યતા જાણવા માટે કેટલાક કીવર્ડના આધારે ગુગલ સર્ચ કરતા thehindu દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. જેમાં કેટલાક પોલીસ અધિકારી દ્વારા લાલ કિલ્લા પર અને અન્ય જગ્યાઓએ થયેલ હિંસા અંગે માહિતી આપવામાં આવેલ છે. પરંતુ આ અહેવાલ કે અન્ય મીડિયા રિપોર્ટ પરથી વાયરલ દાવો કે 200 પોલીસ અધિકારીઓ રાજીનામુ આપી રહ્યા હોવાની વાત સાબિત થતી નથી.

જયારે વાયરલ દાવા પર સચોટ માહિતી માટે અમે દિલ્હી એડીશનલ PRO અનિલ મિત્તલનો સંપર્ક સાધ્યો હતો, વાતચીતમાં તેમણે જણાવ્યું કે વાયરલ દાવો તદ્દન ભ્રામક છે, કોઈપણ પોલીસ અધિકારી દ્વારા રાજીનામુ નથી આપવામાં આવ્યું તેમજ પોલીસ કર્મીઓ ખેડૂત આંદોલનમાં જોડાયા હોવાનો દાવો પણ તદ્દન ભ્રામક છે.

Conclusion

દિલ્હી ખાતે ચાલી રહેલ કિસાન આંદોલનમાં 200 જેટલા દિલ્હીના પોલીસ ઓફિસર જોડાયા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. દિલ્હી પોલીસના માહિતી વિભાગ સાથે વાતચીત કરતા વાયરલ દાવો તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરેલ છે. જેમાં દિલ્હીના 200 પોલીસ ઓફિસરે રાજીનામુ આપ્યું હોવાનો દાવો તદ્દન ખોટો હોવાની જાણકારી આપવામાં આવેલ છે.

Result :- False


Our Source

Delhi Police PRO
Google Search

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular