Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

HomeFact Checkભારત સરકાર દ્વારા યુરિયા ખાતર પર પ્રતિબંધ અને ટ્રેકટર પર સબસીડી આપવામાં...

ભારત સરકાર દ્વારા યુરિયા ખાતર પર પ્રતિબંધ અને ટ્રેકટર પર સબસીડી આપવામાં આવશે, જાણો ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ભારત સરકાર યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ કરવા જઈ રહી છે, સોશ્યલ મીડિયા પર ન્યુઝ પેપરના કટિંગ સાથે આ દાવો વાયરલ થયેલ છે. ફેસબુક પર “ખેતીમાં યુરિયા ખાતર ના ભયનકર પરીણામો જોવા મળ્યા બાદ યુરિયા બંધ કરવાની સરકાર ની વિચારણા” કેપશન સાથે નવજ્યોતિ ન્યુઝપેપર જયપુર દ્વારા આ ખબર પબ્લિશ કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને યુરિયા ખાતરના ઉપયોગ ઘટાડવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

Facebook

ખેડૂત લક્ષી પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના 2020” કેપશન સાથે અન્ય એક દાવો સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. આ યોજના હેઠળ ખેડૂતને 50% સબસીડી સાથે ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. flipgamingblog પર ટ્રેક્ટર ખરીદવા અંગે માહિતી તેમજ યોજના અંગે માહિતી પબ્લિશ કરવામાં આવેલ છે.

Factcheck / Verification

ખેડૂતનો લગતા આ બન્ને વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, PIBFactCheck દ્વારા યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ થવાના વાયરલ દાવો તદ્દન ભ્રામક હોવાની માહિતી આપવામાં આવી છે. ટ્વીટર પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે, ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય લેવાયો નથી.

ત્યારબાદ પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજનાથી વાયરલ થયેલ દાવા પર સર્ચ કરતા, PIBFactCheck દ્વારા વાયરલ દાવા પર કરાયેલ ફેકટચેક જોવા મળે છે. જે મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના જાહેર કરાયેલ નથી, પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના એક ભ્રામક દાવો છે. તેમજ વાયરલ દાવા પર કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ આ માહિતી ભ્રામક હોવાની ખબર પ્રકાશિત કરવામાં આવેલ છે.

Conclusion

વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી બન્ને દાવા ભ્રામક સાબિત થાય છે, PIBFactCheck દ્વારા પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના અને યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ થવાના વાયરલ દાવા ભ્રામક હોવાની માહિતી આપેલ છે. ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ યોજના કે યુરિયા ખાતર પર કોઈ નિયમ લાગુ કરવામાં આવેલ નથી.

Result :- False


Our Source

PIBFactCheck : https://twitter.com/PIBFactCheck/status/1294608052717383680
https://twitter.com/PIBFactCheck/status/1293492939729952768
gstv : https://www.gstv.in/fact-check-government-give-tractor-farmer-gujarati-news/

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ભારત સરકાર દ્વારા યુરિયા ખાતર પર પ્રતિબંધ અને ટ્રેકટર પર સબસીડી આપવામાં આવશે, જાણો ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ભારત સરકાર યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ કરવા જઈ રહી છે, સોશ્યલ મીડિયા પર ન્યુઝ પેપરના કટિંગ સાથે આ દાવો વાયરલ થયેલ છે. ફેસબુક પર “ખેતીમાં યુરિયા ખાતર ના ભયનકર પરીણામો જોવા મળ્યા બાદ યુરિયા બંધ કરવાની સરકાર ની વિચારણા” કેપશન સાથે નવજ્યોતિ ન્યુઝપેપર જયપુર દ્વારા આ ખબર પબ્લિશ કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને યુરિયા ખાતરના ઉપયોગ ઘટાડવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

Facebook

ખેડૂત લક્ષી પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના 2020” કેપશન સાથે અન્ય એક દાવો સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. આ યોજના હેઠળ ખેડૂતને 50% સબસીડી સાથે ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. flipgamingblog પર ટ્રેક્ટર ખરીદવા અંગે માહિતી તેમજ યોજના અંગે માહિતી પબ્લિશ કરવામાં આવેલ છે.

Factcheck / Verification

ખેડૂતનો લગતા આ બન્ને વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, PIBFactCheck દ્વારા યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ થવાના વાયરલ દાવો તદ્દન ભ્રામક હોવાની માહિતી આપવામાં આવી છે. ટ્વીટર પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે, ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય લેવાયો નથી.

ત્યારબાદ પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજનાથી વાયરલ થયેલ દાવા પર સર્ચ કરતા, PIBFactCheck દ્વારા વાયરલ દાવા પર કરાયેલ ફેકટચેક જોવા મળે છે. જે મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના જાહેર કરાયેલ નથી, પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના એક ભ્રામક દાવો છે. તેમજ વાયરલ દાવા પર કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ આ માહિતી ભ્રામક હોવાની ખબર પ્રકાશિત કરવામાં આવેલ છે.

Conclusion

વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી બન્ને દાવા ભ્રામક સાબિત થાય છે, PIBFactCheck દ્વારા પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના અને યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ થવાના વાયરલ દાવા ભ્રામક હોવાની માહિતી આપેલ છે. ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ યોજના કે યુરિયા ખાતર પર કોઈ નિયમ લાગુ કરવામાં આવેલ નથી.

Result :- False


Our Source

PIBFactCheck : https://twitter.com/PIBFactCheck/status/1294608052717383680
https://twitter.com/PIBFactCheck/status/1293492939729952768
gstv : https://www.gstv.in/fact-check-government-give-tractor-farmer-gujarati-news/

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ભારત સરકાર દ્વારા યુરિયા ખાતર પર પ્રતિબંધ અને ટ્રેકટર પર સબસીડી આપવામાં આવશે, જાણો ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ભારત સરકાર યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ કરવા જઈ રહી છે, સોશ્યલ મીડિયા પર ન્યુઝ પેપરના કટિંગ સાથે આ દાવો વાયરલ થયેલ છે. ફેસબુક પર “ખેતીમાં યુરિયા ખાતર ના ભયનકર પરીણામો જોવા મળ્યા બાદ યુરિયા બંધ કરવાની સરકાર ની વિચારણા” કેપશન સાથે નવજ્યોતિ ન્યુઝપેપર જયપુર દ્વારા આ ખબર પબ્લિશ કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને યુરિયા ખાતરના ઉપયોગ ઘટાડવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

Facebook

ખેડૂત લક્ષી પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના 2020” કેપશન સાથે અન્ય એક દાવો સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. આ યોજના હેઠળ ખેડૂતને 50% સબસીડી સાથે ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. flipgamingblog પર ટ્રેક્ટર ખરીદવા અંગે માહિતી તેમજ યોજના અંગે માહિતી પબ્લિશ કરવામાં આવેલ છે.

Factcheck / Verification

ખેડૂતનો લગતા આ બન્ને વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, PIBFactCheck દ્વારા યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ થવાના વાયરલ દાવો તદ્દન ભ્રામક હોવાની માહિતી આપવામાં આવી છે. ટ્વીટર પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે, ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈ નિર્ણય લેવાયો નથી.

ત્યારબાદ પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજનાથી વાયરલ થયેલ દાવા પર સર્ચ કરતા, PIBFactCheck દ્વારા વાયરલ દાવા પર કરાયેલ ફેકટચેક જોવા મળે છે. જે મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના જાહેર કરાયેલ નથી, પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના એક ભ્રામક દાવો છે. તેમજ વાયરલ દાવા પર કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ આ માહિતી ભ્રામક હોવાની ખબર પ્રકાશિત કરવામાં આવેલ છે.

Conclusion

વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી બન્ને દાવા ભ્રામક સાબિત થાય છે, PIBFactCheck દ્વારા પ્રધાનમંત્રી કિસાન ટ્રેકટર યોજના અને યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ થવાના વાયરલ દાવા ભ્રામક હોવાની માહિતી આપેલ છે. ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ યોજના કે યુરિયા ખાતર પર કોઈ નિયમ લાગુ કરવામાં આવેલ નથી.

Result :- False


Our Source

PIBFactCheck : https://twitter.com/PIBFactCheck/status/1294608052717383680
https://twitter.com/PIBFactCheck/status/1293492939729952768
gstv : https://www.gstv.in/fact-check-government-give-tractor-farmer-gujarati-news/

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular