Friday, March 29, 2024
Friday, March 29, 2024

HomeFact Checkદિલ્હી હીંસામાં 6 લોકોના જીવ બચાવનાર વ્યક્તિના મોત થયુ હોવાના ભ્રામક દાવા...

દિલ્હી હીંસામાં 6 લોકોના જીવ બચાવનાર વ્યક્તિના મોત થયુ હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 
य #प्रेमकांत हैं जो अपने #मुस्लिम पड़ोसी को बचाते हुवे बुरी तरह से जल गए थे, और वो अब इस दुनिया में नहीं रहे, प्रेमकांत हम आपके जज्बे को #सलाम करते हैं, आपने इंसानियत जिंदा रखी!
વેરિફિકેશન :- 
સોશિયલ મીડિયા પર ઉપર મુજબનો દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં પ્રેમકાંત જે દિલ્હી હિંસા સમયે એક મુસ્લિમ પરિવારને આગ માંથી બચાવ્યા છે તેમનુ મૃત્યુ થયું છે. મુલ્સિમ પરિવારનો બચાવ કરતી વખતે પ્રેમકાંત પણ આગની લપેટમાં આવી ગયા હતા, જે બાદ તેમને GTB હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર તેમની તસ્વીર સાથે य #प्रेमकांत हैं जो अपने #मुस्लिम पड़ोसी को बचाते हुवे बुरी तरह से जल गए थे, और वो अब इस दुनिया में नहीं रहे, प्रेमकांत हम आपके जज्बे को #सलाम करते हैं, आपने इंसानियत जिंदा रखी! આ પ્રકારે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. 
વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે અમે ગુગલ કિવર્ડના મદદ વડે સર્ચ કરતા આ પોસ્ટ ફેસબુક અને ટ્વીટર પર અનેક લોકો દ્વારા આ સમાન દાવા સાથે શેયર કરવામાં આવી છે. ઉપરાંત અનેક ન્યુઝ સંસ્થાનના રિપોર્ટ પણ મળી આવે છે. 
    
ન્યુઝ રિપોર્ટ અને ટ્વીટર પર એક વિડિઓ મળી આવે છે, જેમાં સ્વાતી માલિવાલ દ્વારા આ વ્યક્તિની મુલાકત લેવામાં આવી હતી જે મુલાકાતનો વિડિઓ પણ શેયર કરવામાં આવ્યો છે. ઉપરાંત પ્રેમકાંતના ભાઈ સુમિત દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હાલ GTB હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, પરંતુ તેમનું મોં અને હાથ બળી ગયા છે. હાલ તે સારી રિકવરી કરી રહ્યા છે. 
 
વાયરલ પોસ્ટને લઇ કરવામાં આવેલ દાવો ભ્રામક છે, જેમાં પ્રેમકાંત જેમણે મુસ્લિમ પરિવારને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો તે હજુ જીવિત છે. માત્ર દિલ્હી હિંસામાં લોકોની મદદ કરતી વખતે તેમના મોં અને હાથ પર આગ લાગી હતી, જે માટે GTB હોસ્પિટલ દિલ્હીમાં તેમની સારવાર ચાલી રહી છે. વાયરલ પોસ્ટમાં વ્યક્તિ હાલ દુનિયામાં નથી હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર શેયર કરવામાં આવી રહી છે. 
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)  

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

દિલ્હી હીંસામાં 6 લોકોના જીવ બચાવનાર વ્યક્તિના મોત થયુ હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 
य #प्रेमकांत हैं जो अपने #मुस्लिम पड़ोसी को बचाते हुवे बुरी तरह से जल गए थे, और वो अब इस दुनिया में नहीं रहे, प्रेमकांत हम आपके जज्बे को #सलाम करते हैं, आपने इंसानियत जिंदा रखी!
વેરિફિકેશન :- 
સોશિયલ મીડિયા પર ઉપર મુજબનો દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં પ્રેમકાંત જે દિલ્હી હિંસા સમયે એક મુસ્લિમ પરિવારને આગ માંથી બચાવ્યા છે તેમનુ મૃત્યુ થયું છે. મુલ્સિમ પરિવારનો બચાવ કરતી વખતે પ્રેમકાંત પણ આગની લપેટમાં આવી ગયા હતા, જે બાદ તેમને GTB હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર તેમની તસ્વીર સાથે य #प्रेमकांत हैं जो अपने #मुस्लिम पड़ोसी को बचाते हुवे बुरी तरह से जल गए थे, और वो अब इस दुनिया में नहीं रहे, प्रेमकांत हम आपके जज्बे को #सलाम करते हैं, आपने इंसानियत जिंदा रखी! આ પ્રકારે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. 
વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે અમે ગુગલ કિવર્ડના મદદ વડે સર્ચ કરતા આ પોસ્ટ ફેસબુક અને ટ્વીટર પર અનેક લોકો દ્વારા આ સમાન દાવા સાથે શેયર કરવામાં આવી છે. ઉપરાંત અનેક ન્યુઝ સંસ્થાનના રિપોર્ટ પણ મળી આવે છે. 
    
ન્યુઝ રિપોર્ટ અને ટ્વીટર પર એક વિડિઓ મળી આવે છે, જેમાં સ્વાતી માલિવાલ દ્વારા આ વ્યક્તિની મુલાકત લેવામાં આવી હતી જે મુલાકાતનો વિડિઓ પણ શેયર કરવામાં આવ્યો છે. ઉપરાંત પ્રેમકાંતના ભાઈ સુમિત દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હાલ GTB હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, પરંતુ તેમનું મોં અને હાથ બળી ગયા છે. હાલ તે સારી રિકવરી કરી રહ્યા છે. 
 
વાયરલ પોસ્ટને લઇ કરવામાં આવેલ દાવો ભ્રામક છે, જેમાં પ્રેમકાંત જેમણે મુસ્લિમ પરિવારને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો તે હજુ જીવિત છે. માત્ર દિલ્હી હિંસામાં લોકોની મદદ કરતી વખતે તેમના મોં અને હાથ પર આગ લાગી હતી, જે માટે GTB હોસ્પિટલ દિલ્હીમાં તેમની સારવાર ચાલી રહી છે. વાયરલ પોસ્ટમાં વ્યક્તિ હાલ દુનિયામાં નથી હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર શેયર કરવામાં આવી રહી છે. 
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)  

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

દિલ્હી હીંસામાં 6 લોકોના જીવ બચાવનાર વ્યક્તિના મોત થયુ હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 
य #प्रेमकांत हैं जो अपने #मुस्लिम पड़ोसी को बचाते हुवे बुरी तरह से जल गए थे, और वो अब इस दुनिया में नहीं रहे, प्रेमकांत हम आपके जज्बे को #सलाम करते हैं, आपने इंसानियत जिंदा रखी!
વેરિફિકેશન :- 
સોશિયલ મીડિયા પર ઉપર મુજબનો દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, જેમાં પ્રેમકાંત જે દિલ્હી હિંસા સમયે એક મુસ્લિમ પરિવારને આગ માંથી બચાવ્યા છે તેમનુ મૃત્યુ થયું છે. મુલ્સિમ પરિવારનો બચાવ કરતી વખતે પ્રેમકાંત પણ આગની લપેટમાં આવી ગયા હતા, જે બાદ તેમને GTB હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર તેમની તસ્વીર સાથે य #प्रेमकांत हैं जो अपने #मुस्लिम पड़ोसी को बचाते हुवे बुरी तरह से जल गए थे, और वो अब इस दुनिया में नहीं रहे, प्रेमकांत हम आपके जज्बे को #सलाम करते हैं, आपने इंसानियत जिंदा रखी! આ પ્રકારે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. 
વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે અમે ગુગલ કિવર્ડના મદદ વડે સર્ચ કરતા આ પોસ્ટ ફેસબુક અને ટ્વીટર પર અનેક લોકો દ્વારા આ સમાન દાવા સાથે શેયર કરવામાં આવી છે. ઉપરાંત અનેક ન્યુઝ સંસ્થાનના રિપોર્ટ પણ મળી આવે છે. 
    
ન્યુઝ રિપોર્ટ અને ટ્વીટર પર એક વિડિઓ મળી આવે છે, જેમાં સ્વાતી માલિવાલ દ્વારા આ વ્યક્તિની મુલાકત લેવામાં આવી હતી જે મુલાકાતનો વિડિઓ પણ શેયર કરવામાં આવ્યો છે. ઉપરાંત પ્રેમકાંતના ભાઈ સુમિત દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હાલ GTB હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, પરંતુ તેમનું મોં અને હાથ બળી ગયા છે. હાલ તે સારી રિકવરી કરી રહ્યા છે. 
 
વાયરલ પોસ્ટને લઇ કરવામાં આવેલ દાવો ભ્રામક છે, જેમાં પ્રેમકાંત જેમણે મુસ્લિમ પરિવારને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો તે હજુ જીવિત છે. માત્ર દિલ્હી હિંસામાં લોકોની મદદ કરતી વખતે તેમના મોં અને હાથ પર આગ લાગી હતી, જે માટે GTB હોસ્પિટલ દિલ્હીમાં તેમની સારવાર ચાલી રહી છે. વાયરલ પોસ્ટમાં વ્યક્તિ હાલ દુનિયામાં નથી હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર શેયર કરવામાં આવી રહી છે. 
TOOLS:-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)  

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular