Friday, March 29, 2024
Friday, March 29, 2024

HomeFact Checkશું ખરેખર 1981માં કોરોના વાઇરસની ભવિષ્યવાણી આ બુકમાં કરવામાં આવી હતી ?...

શું ખરેખર 1981માં કોરોના વાઇરસની ભવિષ્યવાણી આ બુકમાં કરવામાં આવી હતી ? જાણો વાયરલ દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 
1981માં પબ્લિશ થયેલ એક બુકમાં કોરોના વાઇરસનો અટેક 2020માં થવાનો છે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. 
વેરિફિકેશન :- 
“the eye of darkness” નામની બુક જે 1981માં પબ્લિશ થયેલ છે, જેમાં કોરોના વાઇરસનો અટેક 2020માં વુહાન શહેરથી શરૂ થશે. સોશિયલ મીડિયા પર લોકો આ દાવા સાથે બુકના કેટલાક પેજના સ્ક્રીન શોટ પોસ્ટ કરવામાં આવ્યા છે. 
સોશિયલ મીડિયા પર વાયરલ આ દાવો કરતી બુકમાં એક પેજ પર વુહાન-400 નામના વાઇરસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Koontz દ્વારા લખવા આવેલ આ બુકના કેટલાક વાક્યોને હાઈ લાઈટ કરી તેની તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે. જે વાક્યોમાં વુહાન-400 કહેવામાં આવતા વાઇરસ વુહાન શહેરની બહાર RDNA લેબમાં બનાવવામાં આવ્યો હતો. આ જ બુકના કેટલાક પેજ પર વર્ષ 2020 અને નિમોનિયા જેવી ગંભીર બીમારીના પ્રકોપનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.  
આ દાવો ભ્રામક છે કેમકે Koontz દ્વારા લખવા આવેલ આ બુક 1981માં ફિક્શન એટલેકે આ એક મન ઘડત વાત છે, જેમાં વુહાન-400 અને ચીનના શહેરનો ઉલ્લેખ કરવમાં આવ્યો છે. જયારે હાલ કોરોના COVID-19 વાઇરસ હકીકતમાં ફેલાયો છે. આ ઉપરાંત બુકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વુહાન-400 તે સમયની સૌથી મહત્વપૂર્ણ અને ખતરનાક બાયોલિજીકલ વેપન સાબિત થશે, જે વુહાન શહેરની બહાર એક લેબમાં બનાવવામાં આવશે.
પરંતુ અહીંયા એ વાતનું કોઈ પ્રમાણ નથી કે કોરોના વાઇરસ એક લેબમાં બનાવવામાં આવ્યો હતો, મનાવામાં આવે છે કે ગત વર્ષેના અંતમાં વુહાનના એક ફૂડ માર્કેટમાં આ વાઇરસ ઉત્પન્ન થયો છે, જે કોઈ અવૈદ્ય વન્ય અંથવા તો જળચર જીવ દ્વારા ફેલાયો છે. જયારે સ્વાસ્થ્ય વિષેસજ્ઞોનું માનવું છે કે આ ચામાચીડિયાની અન્ય પ્રજાતી માંથી ઉત્ત્પન થયો છે.   
Koontzની બુક વુહાન-400માં વાઇરસના જે લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે કોરોના વાઇરસથી બિલકુલ અલગ છે. બુકમાં જે વુહાન-400 વાઇરસની વાત કરવામાં આવી છે તેના સંક્ર્મણમાં આવતા મનુષ્યની આયુષ્ય માત્ર 4 કલાકનુ રહે છે. જયારે COVID-19ના સંક્ર્મણમાં આવ્યા બાદ 1-14 દિવસનો સમય રહે છે. Koontzના ઉલ્લેખ પ્રમાણે આ વાઇરસની અસર 100% રહશે અને બચાવની સંભાવના નહિવત રહેશે. માત્ર 20 કલાકમાં કોઈપણ નહીં બચી શકે. જયારે WHOના રિપોર્ટ પ્રમાણે કોરોનાથી મોત થવાનો રેશિયો 2% થી 4% છે. 
1981માં લખવામાં આવેલ બુક the eye of darknessના પહેલા એડીશનમાં આ કાલ્પનિક વાઇરસને કોઈ ચીની શહેરના નામ પરથી નામ આપવામાં આવ્યું નથી. પરંતુ રશિયન એડિશનમાં આ વાઇરસનું નામ ગોર્કી-400 આપવામાં આવ્યું હતું, જેમાં આ વાઇરસ ગોર્કી શહેરની બહાર બનાવવામાં આવ્યો હતો અને તેનો અર્થ હતો કે સોવિયેટ યુનિયન પાસે આ ખતરનાક બાયોલોજીકલ વેપન હશે. 
સાઉથ ચાઈના મોર્નીગ પોસ્ટના અનુસાર 1989માં આ બુકને ફરી પબ્લિશ કરવામાં આવી જેમાં વાઇરસનું નામ શીત યુદ્ધની સમાપ્તિ બાજુ કરવામાં આવ્યું હતું, આ પહેલા ગોર્કી-400ના નામ પર શામેલ હતું। પરંતુ આ એડિશનમાં Koontzએ પોતાનું નામ લેહ નિકોલસ વાપરવાના બદલે પોતાના વાસ્તવિક નામ અને વુહાન-400 વાઇરસ નામ પરથી પબ્લિશ કરવામાં આવી હતી. 
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો અને તસ્વીર ભ્રામક હોવાનું સાબીત થાય છે, કેમકે બુકમાં ઉલ્લ્લેખ કરવામાં આવેલ વાઇરસ વુહાન-400 એક કાલ્પનિક નામ અને વાર્તા છે. આ બુકમાં ઉલ્લેખ કરવામાં આવેલ વાઇરસ અને વર્ષ એક સંજોગ માત્ર છે જે 2019માં કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરમાં ફેલાયો છે. સોશિયલ મીડિયામાં આ બુકના કેટલાક પેજ અને કેટલાક વાક્યોને હાઈલાઈટ કરી ભ્રામક ખબરો ફેલાવવામાં આવી છે. 
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH 
FACEBOOK SEARCH
TWITTER SEARCH 
NEWS REPORTS 
WHO 
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS) 

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

શું ખરેખર 1981માં કોરોના વાઇરસની ભવિષ્યવાણી આ બુકમાં કરવામાં આવી હતી ? જાણો વાયરલ દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 
1981માં પબ્લિશ થયેલ એક બુકમાં કોરોના વાઇરસનો અટેક 2020માં થવાનો છે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. 
વેરિફિકેશન :- 
“the eye of darkness” નામની બુક જે 1981માં પબ્લિશ થયેલ છે, જેમાં કોરોના વાઇરસનો અટેક 2020માં વુહાન શહેરથી શરૂ થશે. સોશિયલ મીડિયા પર લોકો આ દાવા સાથે બુકના કેટલાક પેજના સ્ક્રીન શોટ પોસ્ટ કરવામાં આવ્યા છે. 
સોશિયલ મીડિયા પર વાયરલ આ દાવો કરતી બુકમાં એક પેજ પર વુહાન-400 નામના વાઇરસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Koontz દ્વારા લખવા આવેલ આ બુકના કેટલાક વાક્યોને હાઈ લાઈટ કરી તેની તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે. જે વાક્યોમાં વુહાન-400 કહેવામાં આવતા વાઇરસ વુહાન શહેરની બહાર RDNA લેબમાં બનાવવામાં આવ્યો હતો. આ જ બુકના કેટલાક પેજ પર વર્ષ 2020 અને નિમોનિયા જેવી ગંભીર બીમારીના પ્રકોપનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.  
આ દાવો ભ્રામક છે કેમકે Koontz દ્વારા લખવા આવેલ આ બુક 1981માં ફિક્શન એટલેકે આ એક મન ઘડત વાત છે, જેમાં વુહાન-400 અને ચીનના શહેરનો ઉલ્લેખ કરવમાં આવ્યો છે. જયારે હાલ કોરોના COVID-19 વાઇરસ હકીકતમાં ફેલાયો છે. આ ઉપરાંત બુકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વુહાન-400 તે સમયની સૌથી મહત્વપૂર્ણ અને ખતરનાક બાયોલિજીકલ વેપન સાબિત થશે, જે વુહાન શહેરની બહાર એક લેબમાં બનાવવામાં આવશે.
પરંતુ અહીંયા એ વાતનું કોઈ પ્રમાણ નથી કે કોરોના વાઇરસ એક લેબમાં બનાવવામાં આવ્યો હતો, મનાવામાં આવે છે કે ગત વર્ષેના અંતમાં વુહાનના એક ફૂડ માર્કેટમાં આ વાઇરસ ઉત્પન્ન થયો છે, જે કોઈ અવૈદ્ય વન્ય અંથવા તો જળચર જીવ દ્વારા ફેલાયો છે. જયારે સ્વાસ્થ્ય વિષેસજ્ઞોનું માનવું છે કે આ ચામાચીડિયાની અન્ય પ્રજાતી માંથી ઉત્ત્પન થયો છે.   
Koontzની બુક વુહાન-400માં વાઇરસના જે લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે કોરોના વાઇરસથી બિલકુલ અલગ છે. બુકમાં જે વુહાન-400 વાઇરસની વાત કરવામાં આવી છે તેના સંક્ર્મણમાં આવતા મનુષ્યની આયુષ્ય માત્ર 4 કલાકનુ રહે છે. જયારે COVID-19ના સંક્ર્મણમાં આવ્યા બાદ 1-14 દિવસનો સમય રહે છે. Koontzના ઉલ્લેખ પ્રમાણે આ વાઇરસની અસર 100% રહશે અને બચાવની સંભાવના નહિવત રહેશે. માત્ર 20 કલાકમાં કોઈપણ નહીં બચી શકે. જયારે WHOના રિપોર્ટ પ્રમાણે કોરોનાથી મોત થવાનો રેશિયો 2% થી 4% છે. 
1981માં લખવામાં આવેલ બુક the eye of darknessના પહેલા એડીશનમાં આ કાલ્પનિક વાઇરસને કોઈ ચીની શહેરના નામ પરથી નામ આપવામાં આવ્યું નથી. પરંતુ રશિયન એડિશનમાં આ વાઇરસનું નામ ગોર્કી-400 આપવામાં આવ્યું હતું, જેમાં આ વાઇરસ ગોર્કી શહેરની બહાર બનાવવામાં આવ્યો હતો અને તેનો અર્થ હતો કે સોવિયેટ યુનિયન પાસે આ ખતરનાક બાયોલોજીકલ વેપન હશે. 
સાઉથ ચાઈના મોર્નીગ પોસ્ટના અનુસાર 1989માં આ બુકને ફરી પબ્લિશ કરવામાં આવી જેમાં વાઇરસનું નામ શીત યુદ્ધની સમાપ્તિ બાજુ કરવામાં આવ્યું હતું, આ પહેલા ગોર્કી-400ના નામ પર શામેલ હતું। પરંતુ આ એડિશનમાં Koontzએ પોતાનું નામ લેહ નિકોલસ વાપરવાના બદલે પોતાના વાસ્તવિક નામ અને વુહાન-400 વાઇરસ નામ પરથી પબ્લિશ કરવામાં આવી હતી. 
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો અને તસ્વીર ભ્રામક હોવાનું સાબીત થાય છે, કેમકે બુકમાં ઉલ્લ્લેખ કરવામાં આવેલ વાઇરસ વુહાન-400 એક કાલ્પનિક નામ અને વાર્તા છે. આ બુકમાં ઉલ્લેખ કરવામાં આવેલ વાઇરસ અને વર્ષ એક સંજોગ માત્ર છે જે 2019માં કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરમાં ફેલાયો છે. સોશિયલ મીડિયામાં આ બુકના કેટલાક પેજ અને કેટલાક વાક્યોને હાઈલાઈટ કરી ભ્રામક ખબરો ફેલાવવામાં આવી છે. 
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH 
FACEBOOK SEARCH
TWITTER SEARCH 
NEWS REPORTS 
WHO 
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS) 

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

શું ખરેખર 1981માં કોરોના વાઇરસની ભવિષ્યવાણી આ બુકમાં કરવામાં આવી હતી ? જાણો વાયરલ દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 
1981માં પબ્લિશ થયેલ એક બુકમાં કોરોના વાઇરસનો અટેક 2020માં થવાનો છે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. 
વેરિફિકેશન :- 
“the eye of darkness” નામની બુક જે 1981માં પબ્લિશ થયેલ છે, જેમાં કોરોના વાઇરસનો અટેક 2020માં વુહાન શહેરથી શરૂ થશે. સોશિયલ મીડિયા પર લોકો આ દાવા સાથે બુકના કેટલાક પેજના સ્ક્રીન શોટ પોસ્ટ કરવામાં આવ્યા છે. 
સોશિયલ મીડિયા પર વાયરલ આ દાવો કરતી બુકમાં એક પેજ પર વુહાન-400 નામના વાઇરસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Koontz દ્વારા લખવા આવેલ આ બુકના કેટલાક વાક્યોને હાઈ લાઈટ કરી તેની તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે. જે વાક્યોમાં વુહાન-400 કહેવામાં આવતા વાઇરસ વુહાન શહેરની બહાર RDNA લેબમાં બનાવવામાં આવ્યો હતો. આ જ બુકના કેટલાક પેજ પર વર્ષ 2020 અને નિમોનિયા જેવી ગંભીર બીમારીના પ્રકોપનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.  
આ દાવો ભ્રામક છે કેમકે Koontz દ્વારા લખવા આવેલ આ બુક 1981માં ફિક્શન એટલેકે આ એક મન ઘડત વાત છે, જેમાં વુહાન-400 અને ચીનના શહેરનો ઉલ્લેખ કરવમાં આવ્યો છે. જયારે હાલ કોરોના COVID-19 વાઇરસ હકીકતમાં ફેલાયો છે. આ ઉપરાંત બુકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વુહાન-400 તે સમયની સૌથી મહત્વપૂર્ણ અને ખતરનાક બાયોલિજીકલ વેપન સાબિત થશે, જે વુહાન શહેરની બહાર એક લેબમાં બનાવવામાં આવશે.
પરંતુ અહીંયા એ વાતનું કોઈ પ્રમાણ નથી કે કોરોના વાઇરસ એક લેબમાં બનાવવામાં આવ્યો હતો, મનાવામાં આવે છે કે ગત વર્ષેના અંતમાં વુહાનના એક ફૂડ માર્કેટમાં આ વાઇરસ ઉત્પન્ન થયો છે, જે કોઈ અવૈદ્ય વન્ય અંથવા તો જળચર જીવ દ્વારા ફેલાયો છે. જયારે સ્વાસ્થ્ય વિષેસજ્ઞોનું માનવું છે કે આ ચામાચીડિયાની અન્ય પ્રજાતી માંથી ઉત્ત્પન થયો છે.   
Koontzની બુક વુહાન-400માં વાઇરસના જે લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે કોરોના વાઇરસથી બિલકુલ અલગ છે. બુકમાં જે વુહાન-400 વાઇરસની વાત કરવામાં આવી છે તેના સંક્ર્મણમાં આવતા મનુષ્યની આયુષ્ય માત્ર 4 કલાકનુ રહે છે. જયારે COVID-19ના સંક્ર્મણમાં આવ્યા બાદ 1-14 દિવસનો સમય રહે છે. Koontzના ઉલ્લેખ પ્રમાણે આ વાઇરસની અસર 100% રહશે અને બચાવની સંભાવના નહિવત રહેશે. માત્ર 20 કલાકમાં કોઈપણ નહીં બચી શકે. જયારે WHOના રિપોર્ટ પ્રમાણે કોરોનાથી મોત થવાનો રેશિયો 2% થી 4% છે. 
1981માં લખવામાં આવેલ બુક the eye of darknessના પહેલા એડીશનમાં આ કાલ્પનિક વાઇરસને કોઈ ચીની શહેરના નામ પરથી નામ આપવામાં આવ્યું નથી. પરંતુ રશિયન એડિશનમાં આ વાઇરસનું નામ ગોર્કી-400 આપવામાં આવ્યું હતું, જેમાં આ વાઇરસ ગોર્કી શહેરની બહાર બનાવવામાં આવ્યો હતો અને તેનો અર્થ હતો કે સોવિયેટ યુનિયન પાસે આ ખતરનાક બાયોલોજીકલ વેપન હશે. 
સાઉથ ચાઈના મોર્નીગ પોસ્ટના અનુસાર 1989માં આ બુકને ફરી પબ્લિશ કરવામાં આવી જેમાં વાઇરસનું નામ શીત યુદ્ધની સમાપ્તિ બાજુ કરવામાં આવ્યું હતું, આ પહેલા ગોર્કી-400ના નામ પર શામેલ હતું। પરંતુ આ એડિશનમાં Koontzએ પોતાનું નામ લેહ નિકોલસ વાપરવાના બદલે પોતાના વાસ્તવિક નામ અને વુહાન-400 વાઇરસ નામ પરથી પબ્લિશ કરવામાં આવી હતી. 
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો અને તસ્વીર ભ્રામક હોવાનું સાબીત થાય છે, કેમકે બુકમાં ઉલ્લ્લેખ કરવામાં આવેલ વાઇરસ વુહાન-400 એક કાલ્પનિક નામ અને વાર્તા છે. આ બુકમાં ઉલ્લેખ કરવામાં આવેલ વાઇરસ અને વર્ષ એક સંજોગ માત્ર છે જે 2019માં કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરમાં ફેલાયો છે. સોશિયલ મીડિયામાં આ બુકના કેટલાક પેજ અને કેટલાક વાક્યોને હાઈલાઈટ કરી ભ્રામક ખબરો ફેલાવવામાં આવી છે. 
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH 
FACEBOOK SEARCH
TWITTER SEARCH 
NEWS REPORTS 
WHO 
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS) 

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular