Friday, April 19, 2024
Friday, April 19, 2024

HomeFact CheckPM મોદી અને જર્મન ચાન્સેલરની મિટિંગમાં જવાહરલાલ નેહરુની તસ્વીર લગાવવામાં આવી હોવાના...

PM મોદી અને જર્મન ચાન્સેલરની મિટિંગમાં જવાહરલાલ નેહરુની તસ્વીર લગાવવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં મોદી જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરતા જોવા મળે છે. નોંધનીય છે કે જે રૂમમાં મોદી બેઠા છે ત્યાં દિવાલ પર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની છબી લટકાયેલ જોવા મળી રહી છે.

તસવીર શેર કરતી વખતે સોશિયલ મીડિયા યુઝર્સ પીએમ મોદી પર કટાક્ષ કરી રહ્યા છે કે બર્લિનમાં પણ નેહરુ મોદીનો સાથ નથી છોડતા. આ તસવીર બિહાર મહિલા કોંગ્રેસના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી પણ પોસ્ટ કરવામાં આવી છે. સાથે લખ્યું છે કે વડા પ્રધાન નહેરુને ખતમ કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તેમને ખતમ કરવા સરળ નથી.

જવાહરલાલ નેહરુ

આ પણ વાંચો :- AAP નેતા સંજય સિંહ તેના જ સાથી નેતા સાથે મારપીટ કરી રહ્યા હોવાંના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

Fact Check / Verification

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ વચ્ચે સોશિયલ મીડિયા પર મોદી જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરતા સમયે દીવાલ પર જવાહરલાલ નેહરુની જોવા મળતી તસ્વીર અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ અહેવાલો સાથે પ્રકાશિત થયેલ મૂળ તસ્વીર જોય શકાય છે. તેમજ પીએમ મોદીની આ મુલાકાતની તસ્વીર તેમના ઓફિશ્યલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી છે.

જવાહરલાલ નેહરુ

આ તસવીર ટ્વીટર પર 2 મે 2022ના પોસ્ટ કરવામાં આવેલ છે, જ્યારે વડાપ્રધાન મોદીએ બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. અહીંયા જોઇ શકાય છે કે જવાહરલાલ નેહરુની તસ્વીર કોઈપણ જગ્યાએ લગાવવામાં આવેલ નથી.

Conclusion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ વચ્ચે સોશિયલ મીડિયા પર મોદી જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરતા સમયે દીવાલ પર જવાહરલાલ નેહરુની જોવા મળતી તસ્વીર એડિટિંગ સોફ્ટવેરની મદદથી લગાવવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર ભ્રામક તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Result :- Altered Media

Our Source

Report of The Times Of India, published on May 2, 2022
Tweet of PMO India of May 2, 2022


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

PM મોદી અને જર્મન ચાન્સેલરની મિટિંગમાં જવાહરલાલ નેહરુની તસ્વીર લગાવવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં મોદી જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરતા જોવા મળે છે. નોંધનીય છે કે જે રૂમમાં મોદી બેઠા છે ત્યાં દિવાલ પર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની છબી લટકાયેલ જોવા મળી રહી છે.

તસવીર શેર કરતી વખતે સોશિયલ મીડિયા યુઝર્સ પીએમ મોદી પર કટાક્ષ કરી રહ્યા છે કે બર્લિનમાં પણ નેહરુ મોદીનો સાથ નથી છોડતા. આ તસવીર બિહાર મહિલા કોંગ્રેસના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી પણ પોસ્ટ કરવામાં આવી છે. સાથે લખ્યું છે કે વડા પ્રધાન નહેરુને ખતમ કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તેમને ખતમ કરવા સરળ નથી.

જવાહરલાલ નેહરુ

આ પણ વાંચો :- AAP નેતા સંજય સિંહ તેના જ સાથી નેતા સાથે મારપીટ કરી રહ્યા હોવાંના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

Fact Check / Verification

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ વચ્ચે સોશિયલ મીડિયા પર મોદી જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરતા સમયે દીવાલ પર જવાહરલાલ નેહરુની જોવા મળતી તસ્વીર અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ અહેવાલો સાથે પ્રકાશિત થયેલ મૂળ તસ્વીર જોય શકાય છે. તેમજ પીએમ મોદીની આ મુલાકાતની તસ્વીર તેમના ઓફિશ્યલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી છે.

જવાહરલાલ નેહરુ

આ તસવીર ટ્વીટર પર 2 મે 2022ના પોસ્ટ કરવામાં આવેલ છે, જ્યારે વડાપ્રધાન મોદીએ બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. અહીંયા જોઇ શકાય છે કે જવાહરલાલ નેહરુની તસ્વીર કોઈપણ જગ્યાએ લગાવવામાં આવેલ નથી.

Conclusion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ વચ્ચે સોશિયલ મીડિયા પર મોદી જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરતા સમયે દીવાલ પર જવાહરલાલ નેહરુની જોવા મળતી તસ્વીર એડિટિંગ સોફ્ટવેરની મદદથી લગાવવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર ભ્રામક તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Result :- Altered Media

Our Source

Report of The Times Of India, published on May 2, 2022
Tweet of PMO India of May 2, 2022


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

PM મોદી અને જર્મન ચાન્સેલરની મિટિંગમાં જવાહરલાલ નેહરુની તસ્વીર લગાવવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં મોદી જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરતા જોવા મળે છે. નોંધનીય છે કે જે રૂમમાં મોદી બેઠા છે ત્યાં દિવાલ પર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની છબી લટકાયેલ જોવા મળી રહી છે.

તસવીર શેર કરતી વખતે સોશિયલ મીડિયા યુઝર્સ પીએમ મોદી પર કટાક્ષ કરી રહ્યા છે કે બર્લિનમાં પણ નેહરુ મોદીનો સાથ નથી છોડતા. આ તસવીર બિહાર મહિલા કોંગ્રેસના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી પણ પોસ્ટ કરવામાં આવી છે. સાથે લખ્યું છે કે વડા પ્રધાન નહેરુને ખતમ કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તેમને ખતમ કરવા સરળ નથી.

જવાહરલાલ નેહરુ

આ પણ વાંચો :- AAP નેતા સંજય સિંહ તેના જ સાથી નેતા સાથે મારપીટ કરી રહ્યા હોવાંના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

Fact Check / Verification

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ વચ્ચે સોશિયલ મીડિયા પર મોદી જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરતા સમયે દીવાલ પર જવાહરલાલ નેહરુની જોવા મળતી તસ્વીર અંગે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ અહેવાલો સાથે પ્રકાશિત થયેલ મૂળ તસ્વીર જોય શકાય છે. તેમજ પીએમ મોદીની આ મુલાકાતની તસ્વીર તેમના ઓફિશ્યલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી છે.

જવાહરલાલ નેહરુ

આ તસવીર ટ્વીટર પર 2 મે 2022ના પોસ્ટ કરવામાં આવેલ છે, જ્યારે વડાપ્રધાન મોદીએ બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. અહીંયા જોઇ શકાય છે કે જવાહરલાલ નેહરુની તસ્વીર કોઈપણ જગ્યાએ લગાવવામાં આવેલ નથી.

Conclusion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ વચ્ચે સોશિયલ મીડિયા પર મોદી જર્મનીના ચાન્સેલર સાથે વાતચીત કરતા સમયે દીવાલ પર જવાહરલાલ નેહરુની જોવા મળતી તસ્વીર એડિટિંગ સોફ્ટવેરની મદદથી લગાવવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર ભ્રામક તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

Result :- Altered Media

Our Source

Report of The Times Of India, published on May 2, 2022
Tweet of PMO India of May 2, 2022


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular