Friday, April 26, 2024
Friday, April 26, 2024

HomeFact Checkશું ખેરખર હવે મદરેસામાં કુરાન અને શાળામાં ભગવત ગીતા ભણાવવામાં આવશે? જાણો...

શું ખેરખર હવે મદરેસામાં કુરાન અને શાળામાં ભગવત ગીતા ભણાવવામાં આવશે? જાણો ભ્રામક દાવાનુ સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 
Article 30 : – Quran can be taught in the madarsas !, Article 30(A) : – Geeta can be taught in schools !
( આર્ટિકલ 30 : મદરેસામાં કુરાન ભણાવવામાં આવશે !, આર્ટિકલ 30(અ ) : શાળામાં ગીતા ભણાવવામાં આવશે)
વેરિફિકેશન :- 
સોશિયલ મીડિયા પર Article 30 : – Quran can be taught in the madarsas !, Article 30(A) : – Geeta can be taught in schools ! આ પ્રકારે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટમાં આર્ટિકલ 30 જે મુજબ મદરેસામાં કુરાન ભણાવવામાં આવશે અને આર્ટિકલ 30a મુજબ શાળામાં ભગવત ગીતા ભણાવવામાં આવશે.
આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજ અને ગુગલ કિવર્ડના મદદ વડે આ દાવા વિષે સર્ચ કરતા  ટ્વીટર પર આ સમાન તસ્વીર સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ થયેલ જોવા મળે છે, આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આર્ટિકલ हिंदुओं को गुलाम बनाने वाली संविधान की धाराएं 28, 29, 30A हैं। इन धाराओं में साफ-साफ लिखा है कि- मुस्लिम स्कूल में कुरान पढ़ाई जा सकती है, ईसाई स्कूल में बाइबिल पढ़ाई जा सकती है, पर किसी हिंदी स्कूल में वेद, गीता, उपनिषद, रामायण नहीं पढ़ाई जा सकती है। ये दोहरा मापदंड क्यों??
આ બન્ને દાવાને કિવર્ડ સાથે સર્ચ કરતા મળતા પરિણામોમાં સામે આવે છે કે આર્ટિકલ 30 (A) આ પ્રકારે કોઈ આર્ટિકલ ભારતના બંધારણમાં ઉપલબ્ધ નથી, માત્ર આર્ટિકલ 30 છે જે અલ્પસંખ્યકોને શિક્ષણમાં મળતા આરક્ષણ વિષે વાત કરે છે. તેમજ આર્ટિકલ 30ના પેટા ભાગ 1 , 1(A) અને 2 અલ્પસંખ્યકોને શિક્ષણને લગતા ઇન્સ્ટિટ્યૂટ ખોલવા માટેના અધિકાર આપે છે. 
આર્ટિકલ 30 એટલેકે સમાજના અલ્પસંખ્યકોને શિક્ષણને લગતો સંસ્થા ખોલવા માટે અધિકાર આપે છે. 
આર્ટિકલ 30 (1) એટલેકે સમાજના તમામ અલ્પસંખ્યકો પોતના ધર્મ અને ભાષાના આધારે શૈક્ષણિક સંસ્થા ચલાવી શકે છે. 
આર્ટિકલ 30 (1A) કોઈપણ અલ્પસંખ્યક સમાજ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ શૈક્ષણિક સંસ્થા પર કે તેની જગ્યા રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં. 
આર્ટીકલ 30 (2) રાજ્ય સરકાર શૈક્ષણિક સહાયતા આપવામાં કોઈપણ શૈક્ષણિક સંસ્થાની તુલના કે ભેદભાવ ધર્મ કે ભાષાના આધારે નહીં કરે
વાયરલ પોસ્ટને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ આર્ટિકલ 30 આધારે કોઈ પણ કુરાન કે ભગવત ગીતા ભણવવા માટે મંજૂરી આપવામાં નથી આવી, ઉપરાંત આર્ટિકલ 30(a) દાવો કરતી પોસ્ટ જેમાં શાળામાં ભગવત ગીતા અને રામાયણ ભણાવવામાં આવશે. આ એક ભ્રામક દાવો છે, આ પ્રકારે કોઈપણ આર્ટિકલ ભારતના બંધારણમાં છૂટછાટ આપતું નથી. 
TOOLS:- 
GOOGLE KEYWORD SEARCH 
GOOGLE IMAGES SEARCH 
FACEBOOK SEARCH
TWITTER SEARCH 
INDIAN constitution
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)   

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

શું ખેરખર હવે મદરેસામાં કુરાન અને શાળામાં ભગવત ગીતા ભણાવવામાં આવશે? જાણો ભ્રામક દાવાનુ સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 
Article 30 : – Quran can be taught in the madarsas !, Article 30(A) : – Geeta can be taught in schools !
( આર્ટિકલ 30 : મદરેસામાં કુરાન ભણાવવામાં આવશે !, આર્ટિકલ 30(અ ) : શાળામાં ગીતા ભણાવવામાં આવશે)
વેરિફિકેશન :- 
સોશિયલ મીડિયા પર Article 30 : – Quran can be taught in the madarsas !, Article 30(A) : – Geeta can be taught in schools ! આ પ્રકારે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટમાં આર્ટિકલ 30 જે મુજબ મદરેસામાં કુરાન ભણાવવામાં આવશે અને આર્ટિકલ 30a મુજબ શાળામાં ભગવત ગીતા ભણાવવામાં આવશે.
આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજ અને ગુગલ કિવર્ડના મદદ વડે આ દાવા વિષે સર્ચ કરતા  ટ્વીટર પર આ સમાન તસ્વીર સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ થયેલ જોવા મળે છે, આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આર્ટિકલ हिंदुओं को गुलाम बनाने वाली संविधान की धाराएं 28, 29, 30A हैं। इन धाराओं में साफ-साफ लिखा है कि- मुस्लिम स्कूल में कुरान पढ़ाई जा सकती है, ईसाई स्कूल में बाइबिल पढ़ाई जा सकती है, पर किसी हिंदी स्कूल में वेद, गीता, उपनिषद, रामायण नहीं पढ़ाई जा सकती है। ये दोहरा मापदंड क्यों??
આ બન્ને દાવાને કિવર્ડ સાથે સર્ચ કરતા મળતા પરિણામોમાં સામે આવે છે કે આર્ટિકલ 30 (A) આ પ્રકારે કોઈ આર્ટિકલ ભારતના બંધારણમાં ઉપલબ્ધ નથી, માત્ર આર્ટિકલ 30 છે જે અલ્પસંખ્યકોને શિક્ષણમાં મળતા આરક્ષણ વિષે વાત કરે છે. તેમજ આર્ટિકલ 30ના પેટા ભાગ 1 , 1(A) અને 2 અલ્પસંખ્યકોને શિક્ષણને લગતા ઇન્સ્ટિટ્યૂટ ખોલવા માટેના અધિકાર આપે છે. 
આર્ટિકલ 30 એટલેકે સમાજના અલ્પસંખ્યકોને શિક્ષણને લગતો સંસ્થા ખોલવા માટે અધિકાર આપે છે. 
આર્ટિકલ 30 (1) એટલેકે સમાજના તમામ અલ્પસંખ્યકો પોતના ધર્મ અને ભાષાના આધારે શૈક્ષણિક સંસ્થા ચલાવી શકે છે. 
આર્ટિકલ 30 (1A) કોઈપણ અલ્પસંખ્યક સમાજ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ શૈક્ષણિક સંસ્થા પર કે તેની જગ્યા રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં. 
આર્ટીકલ 30 (2) રાજ્ય સરકાર શૈક્ષણિક સહાયતા આપવામાં કોઈપણ શૈક્ષણિક સંસ્થાની તુલના કે ભેદભાવ ધર્મ કે ભાષાના આધારે નહીં કરે
વાયરલ પોસ્ટને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ આર્ટિકલ 30 આધારે કોઈ પણ કુરાન કે ભગવત ગીતા ભણવવા માટે મંજૂરી આપવામાં નથી આવી, ઉપરાંત આર્ટિકલ 30(a) દાવો કરતી પોસ્ટ જેમાં શાળામાં ભગવત ગીતા અને રામાયણ ભણાવવામાં આવશે. આ એક ભ્રામક દાવો છે, આ પ્રકારે કોઈપણ આર્ટિકલ ભારતના બંધારણમાં છૂટછાટ આપતું નથી. 
TOOLS:- 
GOOGLE KEYWORD SEARCH 
GOOGLE IMAGES SEARCH 
FACEBOOK SEARCH
TWITTER SEARCH 
INDIAN constitution
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)   

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

શું ખેરખર હવે મદરેસામાં કુરાન અને શાળામાં ભગવત ગીતા ભણાવવામાં આવશે? જાણો ભ્રામક દાવાનુ સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :- 
Article 30 : – Quran can be taught in the madarsas !, Article 30(A) : – Geeta can be taught in schools !
( આર્ટિકલ 30 : મદરેસામાં કુરાન ભણાવવામાં આવશે !, આર્ટિકલ 30(અ ) : શાળામાં ગીતા ભણાવવામાં આવશે)
વેરિફિકેશન :- 
સોશિયલ મીડિયા પર Article 30 : – Quran can be taught in the madarsas !, Article 30(A) : – Geeta can be taught in schools ! આ પ્રકારે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટમાં આર્ટિકલ 30 જે મુજબ મદરેસામાં કુરાન ભણાવવામાં આવશે અને આર્ટિકલ 30a મુજબ શાળામાં ભગવત ગીતા ભણાવવામાં આવશે.
આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજ અને ગુગલ કિવર્ડના મદદ વડે આ દાવા વિષે સર્ચ કરતા  ટ્વીટર પર આ સમાન તસ્વીર સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ થયેલ જોવા મળે છે, આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આર્ટિકલ हिंदुओं को गुलाम बनाने वाली संविधान की धाराएं 28, 29, 30A हैं। इन धाराओं में साफ-साफ लिखा है कि- मुस्लिम स्कूल में कुरान पढ़ाई जा सकती है, ईसाई स्कूल में बाइबिल पढ़ाई जा सकती है, पर किसी हिंदी स्कूल में वेद, गीता, उपनिषद, रामायण नहीं पढ़ाई जा सकती है। ये दोहरा मापदंड क्यों??
આ બન્ને દાવાને કિવર્ડ સાથે સર્ચ કરતા મળતા પરિણામોમાં સામે આવે છે કે આર્ટિકલ 30 (A) આ પ્રકારે કોઈ આર્ટિકલ ભારતના બંધારણમાં ઉપલબ્ધ નથી, માત્ર આર્ટિકલ 30 છે જે અલ્પસંખ્યકોને શિક્ષણમાં મળતા આરક્ષણ વિષે વાત કરે છે. તેમજ આર્ટિકલ 30ના પેટા ભાગ 1 , 1(A) અને 2 અલ્પસંખ્યકોને શિક્ષણને લગતા ઇન્સ્ટિટ્યૂટ ખોલવા માટેના અધિકાર આપે છે. 
આર્ટિકલ 30 એટલેકે સમાજના અલ્પસંખ્યકોને શિક્ષણને લગતો સંસ્થા ખોલવા માટે અધિકાર આપે છે. 
આર્ટિકલ 30 (1) એટલેકે સમાજના તમામ અલ્પસંખ્યકો પોતના ધર્મ અને ભાષાના આધારે શૈક્ષણિક સંસ્થા ચલાવી શકે છે. 
આર્ટિકલ 30 (1A) કોઈપણ અલ્પસંખ્યક સમાજ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ શૈક્ષણિક સંસ્થા પર કે તેની જગ્યા રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરી શકે નહીં. 
આર્ટીકલ 30 (2) રાજ્ય સરકાર શૈક્ષણિક સહાયતા આપવામાં કોઈપણ શૈક્ષણિક સંસ્થાની તુલના કે ભેદભાવ ધર્મ કે ભાષાના આધારે નહીં કરે
વાયરલ પોસ્ટને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ આર્ટિકલ 30 આધારે કોઈ પણ કુરાન કે ભગવત ગીતા ભણવવા માટે મંજૂરી આપવામાં નથી આવી, ઉપરાંત આર્ટિકલ 30(a) દાવો કરતી પોસ્ટ જેમાં શાળામાં ભગવત ગીતા અને રામાયણ ભણાવવામાં આવશે. આ એક ભ્રામક દાવો છે, આ પ્રકારે કોઈપણ આર્ટિકલ ભારતના બંધારણમાં છૂટછાટ આપતું નથી. 
TOOLS:- 
GOOGLE KEYWORD SEARCH 
GOOGLE IMAGES SEARCH 
FACEBOOK SEARCH
TWITTER SEARCH 
INDIAN constitution
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)   

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular