Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

HomeFact Checkઅયોધ્યામ રામ મંદિરના નિર્માણનું કાર્ય ઝડપથી વધી રહ્યું હોવાના દાવા સાથે ગુજરાતના...

અયોધ્યામ રામ મંદિરના નિર્માણનું કાર્ય ઝડપથી વધી રહ્યું હોવાના દાવા સાથે ગુજરાતના જૈન મંદિરનો વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Ram Mandir માટે નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. મંદિરના નિર્માણમાં દેશની પ્રાચીન અને પરંપરાગત બાંધકામ શૈલીનું ધ્યાન રાખવામાં આવશે. આ ભવ્ય મંદિર ભૂકંપ, તોફાન અને અન્ય કુદરતી આફતો સામે ટકી રહેવા સક્ષમ હશે. સોશ્યલ મીડિયા પર રામ મંદિર અંગે અનેક ભ્રામક તસ્વીર અને વિડિઓ પણ અવાર-નવાર સામે આવ્યા છે.

Ram Mandir નું નિર્માણ કાર્ય ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું હોવાના દાવા સાથે ફેસબક પર એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં મંદિરમાં અદભુત કોતરણી કામ અને પ્રતિમાઓ લગાવવામાં આવી હોવાના દર્શ્યો જોવા મળે છે. ફેસબુક પર Hindu Ekta Padra નામના યુઝર દ્વારા “મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામલલા નુ અયોધ્યા મંદિર નું કામગીરી ઘણી બધી ઝડપથી વધી રહી છે ” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.

Factcheck /Verification

અયોધ્યા Ram Mandirનું નિર્માણ કાર્ય હોવાના દાવા સાથે વાયરલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં ટ્વીટર યુઝર @Astro_Healer_Sh દ્વારા 27 જુલાઈના સમાન વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. વિડિઓ સાથે આપેલ માહિતી મુજબ આ મંદિર ગુજરાતના હળવદ ધ્રાંગધ્રા હાઇવે નજીક આવેલ ચુલી જૈન મંદિર છે.

Gujarat Jain Tample Video Shared as ayodhya Ram Mandir

મળતી માહિતીના આધારે ગુગલ પર ચુલી જૈન મંદિર અંગે સર્ચ કરતા ગુગલ મેપ પર કેટલીક તસ્વીર જોવા મળે છે. જે મુજબ આ જગ્યા ‘શ્રી તારંગા વિહાર ધામ‘ થી ઓળખાય છે, જે હળવદ -ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ છે.

Ram Mandir
Gujarat chuli Jain Tample
Ram Mandir

ઉપરાંત, યુટ્યુબ પર BHARATKHAND DARSHAN ચેનલ દ્વારા ચુલી જૈન મંદિર પર વિડિઓ બ્લોગ પોસ્ટ કરવામાં આવેલ છે. જેમાં વાયરલ વિડિઓમાં દેખાતા કલાકૃતિ અને મંદિર નિર્માણના દર્શ્યો જોવા મળે છે. તેમજ અન્ય યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ મંદિર પર વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.

Gujarat Jain Tample Video Shared as ayodhya Ram Mandir

જયારે, અયોધ્યા ખાતે નિર્માણ થઇ રહેલ રામ મંદિરના કામ અંગે ટ્વીટર પર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ઓફિશ્યલ એકાઉન્ટ દ્વારા 31 મેં 2021ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જ્યાં રામ મંદિરના નિર્માણ કાર્ય પર કેટલીક તસ્વીર શેર કરતા જણાવવામાં આવ્યું છે કે મંદિર નિર્માણના પાયાનું કામ કરવામાં પૂરું કરવામાં આવેલ છે.

Ayodhya Ram Mandir

Conclusion

અયોધ્યા રામ મંદિર નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું હોવાના ભ્રામક દાવા સાથે ગુજરાતના જૈન મંદિરનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ ગુજરાતના હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ ચુલી જૈન મંદિર ‘શ્રી તારંગા વિહાર ધામ’ છે.

Result :- False


Our Source

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર
Google Map
Youtube Search
Twitter

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

અયોધ્યામ રામ મંદિરના નિર્માણનું કાર્ય ઝડપથી વધી રહ્યું હોવાના દાવા સાથે ગુજરાતના જૈન મંદિરનો વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Ram Mandir માટે નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. મંદિરના નિર્માણમાં દેશની પ્રાચીન અને પરંપરાગત બાંધકામ શૈલીનું ધ્યાન રાખવામાં આવશે. આ ભવ્ય મંદિર ભૂકંપ, તોફાન અને અન્ય કુદરતી આફતો સામે ટકી રહેવા સક્ષમ હશે. સોશ્યલ મીડિયા પર રામ મંદિર અંગે અનેક ભ્રામક તસ્વીર અને વિડિઓ પણ અવાર-નવાર સામે આવ્યા છે.

Ram Mandir નું નિર્માણ કાર્ય ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું હોવાના દાવા સાથે ફેસબક પર એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં મંદિરમાં અદભુત કોતરણી કામ અને પ્રતિમાઓ લગાવવામાં આવી હોવાના દર્શ્યો જોવા મળે છે. ફેસબુક પર Hindu Ekta Padra નામના યુઝર દ્વારા “મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામલલા નુ અયોધ્યા મંદિર નું કામગીરી ઘણી બધી ઝડપથી વધી રહી છે ” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.

Factcheck /Verification

અયોધ્યા Ram Mandirનું નિર્માણ કાર્ય હોવાના દાવા સાથે વાયરલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં ટ્વીટર યુઝર @Astro_Healer_Sh દ્વારા 27 જુલાઈના સમાન વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. વિડિઓ સાથે આપેલ માહિતી મુજબ આ મંદિર ગુજરાતના હળવદ ધ્રાંગધ્રા હાઇવે નજીક આવેલ ચુલી જૈન મંદિર છે.

Gujarat Jain Tample Video Shared as ayodhya Ram Mandir

મળતી માહિતીના આધારે ગુગલ પર ચુલી જૈન મંદિર અંગે સર્ચ કરતા ગુગલ મેપ પર કેટલીક તસ્વીર જોવા મળે છે. જે મુજબ આ જગ્યા ‘શ્રી તારંગા વિહાર ધામ‘ થી ઓળખાય છે, જે હળવદ -ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ છે.

Ram Mandir
Gujarat chuli Jain Tample
Ram Mandir

ઉપરાંત, યુટ્યુબ પર BHARATKHAND DARSHAN ચેનલ દ્વારા ચુલી જૈન મંદિર પર વિડિઓ બ્લોગ પોસ્ટ કરવામાં આવેલ છે. જેમાં વાયરલ વિડિઓમાં દેખાતા કલાકૃતિ અને મંદિર નિર્માણના દર્શ્યો જોવા મળે છે. તેમજ અન્ય યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ મંદિર પર વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.

Gujarat Jain Tample Video Shared as ayodhya Ram Mandir

જયારે, અયોધ્યા ખાતે નિર્માણ થઇ રહેલ રામ મંદિરના કામ અંગે ટ્વીટર પર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ઓફિશ્યલ એકાઉન્ટ દ્વારા 31 મેં 2021ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જ્યાં રામ મંદિરના નિર્માણ કાર્ય પર કેટલીક તસ્વીર શેર કરતા જણાવવામાં આવ્યું છે કે મંદિર નિર્માણના પાયાનું કામ કરવામાં પૂરું કરવામાં આવેલ છે.

Ayodhya Ram Mandir

Conclusion

અયોધ્યા રામ મંદિર નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું હોવાના ભ્રામક દાવા સાથે ગુજરાતના જૈન મંદિરનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ ગુજરાતના હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ ચુલી જૈન મંદિર ‘શ્રી તારંગા વિહાર ધામ’ છે.

Result :- False


Our Source

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર
Google Map
Youtube Search
Twitter

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

અયોધ્યામ રામ મંદિરના નિર્માણનું કાર્ય ઝડપથી વધી રહ્યું હોવાના દાવા સાથે ગુજરાતના જૈન મંદિરનો વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Ram Mandir માટે નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. મંદિરના નિર્માણમાં દેશની પ્રાચીન અને પરંપરાગત બાંધકામ શૈલીનું ધ્યાન રાખવામાં આવશે. આ ભવ્ય મંદિર ભૂકંપ, તોફાન અને અન્ય કુદરતી આફતો સામે ટકી રહેવા સક્ષમ હશે. સોશ્યલ મીડિયા પર રામ મંદિર અંગે અનેક ભ્રામક તસ્વીર અને વિડિઓ પણ અવાર-નવાર સામે આવ્યા છે.

Ram Mandir નું નિર્માણ કાર્ય ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું હોવાના દાવા સાથે ફેસબક પર એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં મંદિરમાં અદભુત કોતરણી કામ અને પ્રતિમાઓ લગાવવામાં આવી હોવાના દર્શ્યો જોવા મળે છે. ફેસબુક પર Hindu Ekta Padra નામના યુઝર દ્વારા “મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામલલા નુ અયોધ્યા મંદિર નું કામગીરી ઘણી બધી ઝડપથી વધી રહી છે ” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.

Factcheck /Verification

અયોધ્યા Ram Mandirનું નિર્માણ કાર્ય હોવાના દાવા સાથે વાયરલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં ટ્વીટર યુઝર @Astro_Healer_Sh દ્વારા 27 જુલાઈના સમાન વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. વિડિઓ સાથે આપેલ માહિતી મુજબ આ મંદિર ગુજરાતના હળવદ ધ્રાંગધ્રા હાઇવે નજીક આવેલ ચુલી જૈન મંદિર છે.

Gujarat Jain Tample Video Shared as ayodhya Ram Mandir

મળતી માહિતીના આધારે ગુગલ પર ચુલી જૈન મંદિર અંગે સર્ચ કરતા ગુગલ મેપ પર કેટલીક તસ્વીર જોવા મળે છે. જે મુજબ આ જગ્યા ‘શ્રી તારંગા વિહાર ધામ‘ થી ઓળખાય છે, જે હળવદ -ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ છે.

Ram Mandir
Gujarat chuli Jain Tample
Ram Mandir

ઉપરાંત, યુટ્યુબ પર BHARATKHAND DARSHAN ચેનલ દ્વારા ચુલી જૈન મંદિર પર વિડિઓ બ્લોગ પોસ્ટ કરવામાં આવેલ છે. જેમાં વાયરલ વિડિઓમાં દેખાતા કલાકૃતિ અને મંદિર નિર્માણના દર્શ્યો જોવા મળે છે. તેમજ અન્ય યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ મંદિર પર વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.

Gujarat Jain Tample Video Shared as ayodhya Ram Mandir

જયારે, અયોધ્યા ખાતે નિર્માણ થઇ રહેલ રામ મંદિરના કામ અંગે ટ્વીટર પર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ઓફિશ્યલ એકાઉન્ટ દ્વારા 31 મેં 2021ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જ્યાં રામ મંદિરના નિર્માણ કાર્ય પર કેટલીક તસ્વીર શેર કરતા જણાવવામાં આવ્યું છે કે મંદિર નિર્માણના પાયાનું કામ કરવામાં પૂરું કરવામાં આવેલ છે.

Ayodhya Ram Mandir

Conclusion

અયોધ્યા રામ મંદિર નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું હોવાના ભ્રામક દાવા સાથે ગુજરાતના જૈન મંદિરનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ ગુજરાતના હળવદ-ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ ચુલી જૈન મંદિર ‘શ્રી તારંગા વિહાર ધામ’ છે.

Result :- False


Our Source

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર
Google Map
Youtube Search
Twitter

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular