...અને ભ્રામક સાબિત થાય છે. ન્યુઝ રિપોર્ટ પ્રમાણે RBI દ્વારા ખાતરી આપવામાં આવી છે કે આવતા એક વર્ષ સુધી કોઈપણ કર્મચારી પોતાની નોકરી યસ બેંક માંથી ગુમાવશે નહી, તેમજ...
...ઉલ્લંઘન કરીને તે પેમેન્ટ સર્વિસ આપી રહી છે. જે બાદ વધુ સર્ચ બાદ ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જે મુજબ 20 જૂન 2020ના RBI રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા દિલ્હી...
...રકમ રુચિ સોયા કંપની જે ડિફોલ્ટર કંપની હતી તેને રિટર્ન ઓફ મળ્યું છે. જયારે રુચિ સોયા કંપની પતંજલિનો ભાગ બને તે પહેલા RBI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પતંજલિ...
...લખાણ સાથે તસ્વીર વાયરલ થયેલ છે. શું 2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે? જાણો શું છે સત્ય 2000ની ચલણી નોટ રિઝર્વં બેન્ક દ્વારા બંધ કરવામાં આવી છે. RBI...
ભૂતપૂર્વ RBI ગવર્નર ડો.રઘુરામ રાજનને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર બનાવવામાં આવ્યા હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે રઘુરામ રાજન 2013 થી 2016 સુધી...
...પર ચાર્જ ચૂકવવો પડશે. UPI દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસુલ કરવાની વિચારણા RBI કરી રહી હોવાના સમાચાર ઘણા મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ શેર કરી રહ્યા છે....
...ભ્રામક ખબર ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જેમાં 5,10,100ની નોટ માર્ચ મહિનાથી બંધ થવાની જાણકારી તદ્દન ભ્રામક છે. RBI દ્વારા વાયરલ ખબર ભ્રામક હોવાની માહિતી ટ્વીટર મારફતે આપેલ...
...તદ્દન ભ્રામક છે. ગવર્નરની સહી લીલી પટ્ટીની નજીક હોય કે ગાંધીજી ની તસ્વીર નજીક હોય બન્ને નોટ RBI દ્વારા માન્ય ગણાશે. 500ની ખોટી નોટ અંગે બે વર્ષ અગાઉ પણ આ...
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે. UPI દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસુલ કરવાની વિચારણા RBI કરી રહી હોવાના...
Recent Comments