Friday, March 29, 2024
Friday, March 29, 2024

HomeFact Checkગુજરાતમાં મંદિરો તોડવાના 10 વર્ષ જુનો ભ્રામક વિડિઓ વાયરલ કરવામાં આવી રહ્યો...

ગુજરાતમાં મંદિરો તોડવાના 10 વર્ષ જુનો ભ્રામક વિડિઓ વાયરલ કરવામાં આવી રહ્યો છે

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

 
ક્લેમ
ગુજરાતમાં મંદિરો તોડવાના 10 વર્ષ જુનો ભ્રામક વિડિઓ વાયરલ કરવામાં આવી રહ્યો છે.  

વેરિફિકેશન

ટ્વીટર પર આજકાલ એક વિડિઓ કલીપ વાયરલ થઇ રહી છે. જેમાં કેટલાક અધિકારીઓ સાથે પોલીસ સ્ટાફ લોકો પર બેફામ લાઠીઓ વર્ષાવી રહ્યા છે. બીજીબાજુ આ વિડિઓમાં મંદિરના કેટલાક તૂટેલા ભાગ દેખાઈ રહ્યા છે, સાથે જ એક વ્યક્તિ કેમેરામાં જણાવે છે, અમારા મંદિર તોડવામાં આવ્યા છે. આ તેનો વિરોધ છે, અને મોદીએ અંબાણીને જમીન અપાવવા માટે અનેક મંદિરો તોડવા માટેના આદેશ આપ્યા છે.  

જયારે અમે આ ખબરની હકીકત શોધવાના પ્રયત્નો શરૂ કર્યા, ત્યારે ફેસબુક પર આ વાયરલ પોસ્ટ અને ટ્વીટ જોવા મળી અને જયારે ગુગલ પર Narendra modi demolished temples વગેરે જેવા કિવર્ડનો ઉપયોગ કર્યો ત્યારે 10 વર્ષ પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આ મુદ્દા પર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 80 મંદિરો એન્ટી-એન્ક્રોચમેન્ટ સ્કવોડ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.


અમદાવાદ નગરપાલિકા માટે આ સબકની વાત હતી. હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા માર્ગ વિકાસમાં આવતા-નડતા તમામ મંદિરો હટાવવામાં આવશે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈપણ કાર્યવાહી ના કરવામાં આવતા આખરે એન્ટી-એન્ક્રોચમેન્ટ સ્કવોડ દ્વારા આ મંદિરો તોડવામાં આવ્યા હતા.

આ વિષય પર એનડીટીવી ન્યુઝ અને ન્યુઝ18નો રિપોર્ટ

 
 
 
બીજી તરફ એનડીટીવી દ્વારા આ ખબરનો વિડિઓ શેયર કરવામાં આવ્યો હતો, જેને અંબાણીને જમીન આપવાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ એનડીટીવીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે અવૈધ મંદિરોને તોડી પાડવા માટે એક્શન લેવામાં આવ્યા છે. ખબરની હકીકત જાણવાં માટે અમે વધુ તપાસ કરી ત્યારે ન્યુઝ18ની એક ખબરમાં જાણવવામાં આવ્યું હતું કે મંદિરોને તોડવાના આદેશ બાદ હિન્દુત્વના પોસ્ટર બોય મોદી અને વિશ્વ હિન્દૂ પરિષદ વચ્ચે સંબંધો વણસ્યા છે. અત્યાર સુધીમાં કુલ 80 મંદિરો તોડી પડવામાં આવ્યા છે અને વન વિભાગ, પોલીસ તંત્ર દ્વારા આ મિશન હાથ ધરવામાં આવ્યું હતુ.

 
આખરે આ મુદ્દે ભવનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર કાર્યાલય અને કોર્ટને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં મંદિર તોડવાના આદેશ પર રોક લગાવવા માટે અરજી કરવામાં આવી હતી.

આ વિષય પર ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ


21 નવેમ્બર 2008 ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત ખબરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મંદિરો તોડવા પર રોક લગાવવાના આદેશ આપવામાં આવ્યા હતા, અને ત્યારબાદ આ મુદ્દે વિશ્વ હિન્દૂ પરિષદના અધ્યક્ષ અશોક સિંઘલ સાથે મોદીજી એ એક બેઠક કરી હતી. જેમાં મંદિર તોડવા પર અશોક સિંઘલે ચિંતા વ્યક્ત કરી હતી, તેમજ વિશ્વ હિન્દૂ પરિષદના સમર્થકો દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જે બાદ નરેન્દ્ર મોદીએ આ અભિયાન બંધ કર્યું હતુ. ત્યારે આજે 10 વર્ષ જૂની ખબરને આજના સમયે વાયરલ કરી ફેક ન્યુઝ ફેલાવામાં આવી રહી છે.

 
આ પરથી સાબિત થાય છે કે નરેન્દ્ર મોદી જયારે 10 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગરમાં દબાણ હટાવવા મંદિરો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદના ઉગ્ર વિરોધ બાદ મોદીએ આ નિર્ણય પાછો ખેંચ્યો હતો, જેને અત્યારે ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
 
 
ન્યુઝની ખરાય કરવા વાપરવામાં આવેલા ટુલ્સ
 
ટ્વીટર એડવાન્સ સર્ચ
ફેસબુક સર્ચ
ગુગલ કીવર્ડ સર્ચ
યૂટ્યૂબ સર્ચ
પરિણામ- ભ્રામક
 

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ગુજરાતમાં મંદિરો તોડવાના 10 વર્ષ જુનો ભ્રામક વિડિઓ વાયરલ કરવામાં આવી રહ્યો છે

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

 
ક્લેમ
ગુજરાતમાં મંદિરો તોડવાના 10 વર્ષ જુનો ભ્રામક વિડિઓ વાયરલ કરવામાં આવી રહ્યો છે.  

વેરિફિકેશન

ટ્વીટર પર આજકાલ એક વિડિઓ કલીપ વાયરલ થઇ રહી છે. જેમાં કેટલાક અધિકારીઓ સાથે પોલીસ સ્ટાફ લોકો પર બેફામ લાઠીઓ વર્ષાવી રહ્યા છે. બીજીબાજુ આ વિડિઓમાં મંદિરના કેટલાક તૂટેલા ભાગ દેખાઈ રહ્યા છે, સાથે જ એક વ્યક્તિ કેમેરામાં જણાવે છે, અમારા મંદિર તોડવામાં આવ્યા છે. આ તેનો વિરોધ છે, અને મોદીએ અંબાણીને જમીન અપાવવા માટે અનેક મંદિરો તોડવા માટેના આદેશ આપ્યા છે.  

જયારે અમે આ ખબરની હકીકત શોધવાના પ્રયત્નો શરૂ કર્યા, ત્યારે ફેસબુક પર આ વાયરલ પોસ્ટ અને ટ્વીટ જોવા મળી અને જયારે ગુગલ પર Narendra modi demolished temples વગેરે જેવા કિવર્ડનો ઉપયોગ કર્યો ત્યારે 10 વર્ષ પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આ મુદ્દા પર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 80 મંદિરો એન્ટી-એન્ક્રોચમેન્ટ સ્કવોડ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.


અમદાવાદ નગરપાલિકા માટે આ સબકની વાત હતી. હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા માર્ગ વિકાસમાં આવતા-નડતા તમામ મંદિરો હટાવવામાં આવશે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈપણ કાર્યવાહી ના કરવામાં આવતા આખરે એન્ટી-એન્ક્રોચમેન્ટ સ્કવોડ દ્વારા આ મંદિરો તોડવામાં આવ્યા હતા.

આ વિષય પર એનડીટીવી ન્યુઝ અને ન્યુઝ18નો રિપોર્ટ

 
 
 
બીજી તરફ એનડીટીવી દ્વારા આ ખબરનો વિડિઓ શેયર કરવામાં આવ્યો હતો, જેને અંબાણીને જમીન આપવાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ એનડીટીવીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે અવૈધ મંદિરોને તોડી પાડવા માટે એક્શન લેવામાં આવ્યા છે. ખબરની હકીકત જાણવાં માટે અમે વધુ તપાસ કરી ત્યારે ન્યુઝ18ની એક ખબરમાં જાણવવામાં આવ્યું હતું કે મંદિરોને તોડવાના આદેશ બાદ હિન્દુત્વના પોસ્ટર બોય મોદી અને વિશ્વ હિન્દૂ પરિષદ વચ્ચે સંબંધો વણસ્યા છે. અત્યાર સુધીમાં કુલ 80 મંદિરો તોડી પડવામાં આવ્યા છે અને વન વિભાગ, પોલીસ તંત્ર દ્વારા આ મિશન હાથ ધરવામાં આવ્યું હતુ.

 
આખરે આ મુદ્દે ભવનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર કાર્યાલય અને કોર્ટને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં મંદિર તોડવાના આદેશ પર રોક લગાવવા માટે અરજી કરવામાં આવી હતી.

આ વિષય પર ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ


21 નવેમ્બર 2008 ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત ખબરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મંદિરો તોડવા પર રોક લગાવવાના આદેશ આપવામાં આવ્યા હતા, અને ત્યારબાદ આ મુદ્દે વિશ્વ હિન્દૂ પરિષદના અધ્યક્ષ અશોક સિંઘલ સાથે મોદીજી એ એક બેઠક કરી હતી. જેમાં મંદિર તોડવા પર અશોક સિંઘલે ચિંતા વ્યક્ત કરી હતી, તેમજ વિશ્વ હિન્દૂ પરિષદના સમર્થકો દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જે બાદ નરેન્દ્ર મોદીએ આ અભિયાન બંધ કર્યું હતુ. ત્યારે આજે 10 વર્ષ જૂની ખબરને આજના સમયે વાયરલ કરી ફેક ન્યુઝ ફેલાવામાં આવી રહી છે.

 
આ પરથી સાબિત થાય છે કે નરેન્દ્ર મોદી જયારે 10 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગરમાં દબાણ હટાવવા મંદિરો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદના ઉગ્ર વિરોધ બાદ મોદીએ આ નિર્ણય પાછો ખેંચ્યો હતો, જેને અત્યારે ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
 
 
ન્યુઝની ખરાય કરવા વાપરવામાં આવેલા ટુલ્સ
 
ટ્વીટર એડવાન્સ સર્ચ
ફેસબુક સર્ચ
ગુગલ કીવર્ડ સર્ચ
યૂટ્યૂબ સર્ચ
પરિણામ- ભ્રામક
 

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ગુજરાતમાં મંદિરો તોડવાના 10 વર્ષ જુનો ભ્રામક વિડિઓ વાયરલ કરવામાં આવી રહ્યો છે

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

 
ક્લેમ
ગુજરાતમાં મંદિરો તોડવાના 10 વર્ષ જુનો ભ્રામક વિડિઓ વાયરલ કરવામાં આવી રહ્યો છે.  

વેરિફિકેશન

ટ્વીટર પર આજકાલ એક વિડિઓ કલીપ વાયરલ થઇ રહી છે. જેમાં કેટલાક અધિકારીઓ સાથે પોલીસ સ્ટાફ લોકો પર બેફામ લાઠીઓ વર્ષાવી રહ્યા છે. બીજીબાજુ આ વિડિઓમાં મંદિરના કેટલાક તૂટેલા ભાગ દેખાઈ રહ્યા છે, સાથે જ એક વ્યક્તિ કેમેરામાં જણાવે છે, અમારા મંદિર તોડવામાં આવ્યા છે. આ તેનો વિરોધ છે, અને મોદીએ અંબાણીને જમીન અપાવવા માટે અનેક મંદિરો તોડવા માટેના આદેશ આપ્યા છે.  

જયારે અમે આ ખબરની હકીકત શોધવાના પ્રયત્નો શરૂ કર્યા, ત્યારે ફેસબુક પર આ વાયરલ પોસ્ટ અને ટ્વીટ જોવા મળી અને જયારે ગુગલ પર Narendra modi demolished temples વગેરે જેવા કિવર્ડનો ઉપયોગ કર્યો ત્યારે 10 વર્ષ પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આ મુદ્દા પર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 80 મંદિરો એન્ટી-એન્ક્રોચમેન્ટ સ્કવોડ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.


અમદાવાદ નગરપાલિકા માટે આ સબકની વાત હતી. હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા માર્ગ વિકાસમાં આવતા-નડતા તમામ મંદિરો હટાવવામાં આવશે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈપણ કાર્યવાહી ના કરવામાં આવતા આખરે એન્ટી-એન્ક્રોચમેન્ટ સ્કવોડ દ્વારા આ મંદિરો તોડવામાં આવ્યા હતા.

આ વિષય પર એનડીટીવી ન્યુઝ અને ન્યુઝ18નો રિપોર્ટ

 
 
 
બીજી તરફ એનડીટીવી દ્વારા આ ખબરનો વિડિઓ શેયર કરવામાં આવ્યો હતો, જેને અંબાણીને જમીન આપવાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ એનડીટીવીએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે અવૈધ મંદિરોને તોડી પાડવા માટે એક્શન લેવામાં આવ્યા છે. ખબરની હકીકત જાણવાં માટે અમે વધુ તપાસ કરી ત્યારે ન્યુઝ18ની એક ખબરમાં જાણવવામાં આવ્યું હતું કે મંદિરોને તોડવાના આદેશ બાદ હિન્દુત્વના પોસ્ટર બોય મોદી અને વિશ્વ હિન્દૂ પરિષદ વચ્ચે સંબંધો વણસ્યા છે. અત્યાર સુધીમાં કુલ 80 મંદિરો તોડી પડવામાં આવ્યા છે અને વન વિભાગ, પોલીસ તંત્ર દ્વારા આ મિશન હાથ ધરવામાં આવ્યું હતુ.

 
આખરે આ મુદ્દે ભવનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર કાર્યાલય અને કોર્ટને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં મંદિર તોડવાના આદેશ પર રોક લગાવવા માટે અરજી કરવામાં આવી હતી.

આ વિષય પર ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ


21 નવેમ્બર 2008 ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત ખબરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મંદિરો તોડવા પર રોક લગાવવાના આદેશ આપવામાં આવ્યા હતા, અને ત્યારબાદ આ મુદ્દે વિશ્વ હિન્દૂ પરિષદના અધ્યક્ષ અશોક સિંઘલ સાથે મોદીજી એ એક બેઠક કરી હતી. જેમાં મંદિર તોડવા પર અશોક સિંઘલે ચિંતા વ્યક્ત કરી હતી, તેમજ વિશ્વ હિન્દૂ પરિષદના સમર્થકો દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જે બાદ નરેન્દ્ર મોદીએ આ અભિયાન બંધ કર્યું હતુ. ત્યારે આજે 10 વર્ષ જૂની ખબરને આજના સમયે વાયરલ કરી ફેક ન્યુઝ ફેલાવામાં આવી રહી છે.

 
આ પરથી સાબિત થાય છે કે નરેન્દ્ર મોદી જયારે 10 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગરમાં દબાણ હટાવવા મંદિરો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદના ઉગ્ર વિરોધ બાદ મોદીએ આ નિર્ણય પાછો ખેંચ્યો હતો, જેને અત્યારે ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
 
 
ન્યુઝની ખરાય કરવા વાપરવામાં આવેલા ટુલ્સ
 
ટ્વીટર એડવાન્સ સર્ચ
ફેસબુક સર્ચ
ગુગલ કીવર્ડ સર્ચ
યૂટ્યૂબ સર્ચ
પરિણામ- ભ્રામક
 

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular