Thursday, March 28, 2024
Thursday, March 28, 2024

HomeFact Checkગુજરાત સરકાર 500 પ્રાથમિક શાળા બંધ કરશે કે પછી 5000 શાળાઓ મર્જ...

ગુજરાત સરકાર 500 પ્રાથમિક શાળા બંધ કરશે કે પછી 5000 શાળાઓ મર્જ કરશે?, જાણો ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

સોશીયલ મિડિયા પર ફેસબુક યુઝર્સ દ્વારા 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે  નોટબંધીના મારથી ગુજરાત સરકાર ગામડાની 500 શાળાઓ બંધ કરશે ભારતમાતા કી જય 

ઉપરોક્ત લખાણ હેઠળ શેયર કરવામાં આવેલી પોસ્ટને કેટલાક લોકો દ્વારા આ શેયર પણ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાત સરકાર 500 શાળાઓ બંધ કરશે.

વેરીફીકેશન :-

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવા માટે અમે ગુગલ કિવર્ડનો સહારો લઇ શોધ શરુ કરી. જયારે ગુગલ પર આવતા પરિણામ પ્રમાણે આ પ્રકારના કોઈપણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોય તો તેની તમામ મિડિયા હાઉસ દ્વારા નોંધ લેવામાં આવી જ હોય પરંતુ અહિયાં ગુજરાતના કોઈપણ મિડિયા હાઉસ કે ન્યુઝ પેપર દ્વારા આ પ્રકારના નિર્ણયને લઇ ખબર પ્રકાશિત કરવામાં આવી નથી.

ગુગલ પર ગુજરાત સરકાર ગામડાની ૫૦૦ શાળાઓ બંધ કરશે લખતા અમને ઘણા પરિણામ પ્રાપ્ત થયા. ગુગલ પર માત્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષણની ખરાબ હાલત, ફી વધારા મુદ્દે વાલીઓનો હોબાળો, મીડ-ડે મિલ યોજના વગરે જેવી માહિતી જોવા મળે છે.

ઉપરોક્ત પરિણામોમાં આપ જોઈ શકો છો કે કોઈપણ પોસ્ટમાં આ દાવાને લઇ ઉલ્લેખ કરવામાં  આવ્યો નથી. ત્યારબાદ અમે ‘ગુજરાત એડ્યુકેશન મીન્સટ્રી’ વેબસાઈટ પર જઈ આ માહિતી શોધવાના પ્રયત્નો કર્યા, પરંતુ ગુજરાત સરકાર દ્વારા પણ આ મુદ્દે કોઇપણ નોટીફીકેશન કે પ્રેસ રિલીઝ જાહેર કરી નથી.

ગુગલ સર્ચ દ્વારા મળી આવતી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા 500 શાળાઓ બધ કરવાના આદેશ નહિ પરંતુ રાજ્યના અલગ –અલગ જીલ્લાઓમાં 5000થી વધુ એવી શાળા કે જ્યાં 10થી ઓછી વિધાર્થી સંખ્યા હોય, તેવી શાળાને આસપાસની શાળા સાથે મર્જ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નીચે આપેલી તસ્વીરમાં જોઈ શકાય છે તે પ્રમાણે સરકારી શાળાઓ મર્જ કરવાના આદેશ આપવામાં આવ્યા છે જે ખબરને મિડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે, પરંતુ તેમાં કોઈપણ જગ્યા પર શાળાઓ બંધ થવાના દાવા વિષે વાત કરવામાં આવી નથી.

ઉપરોક્ત તમામ પડતાલ પરથી સાબિત થાય છે કે આ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અહિયાં ખોટો સાબિત થાય છે, ગુજરાત સરકાર દ્વારા કોઇપણ પ્રાથમિક શાળા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા નથી.

ટુલ્સ :-

ગુગલ એડવાન્સ સર્ચ 

ફેસબુક સર્ચ 

સરકારી નોટીફીકેશન 

——————————-

પરિણામ :- ભ્રામક દાવો (ફેક ન્યુઝ)

(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)  

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ગુજરાત સરકાર 500 પ્રાથમિક શાળા બંધ કરશે કે પછી 5000 શાળાઓ મર્જ કરશે?, જાણો ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

સોશીયલ મિડિયા પર ફેસબુક યુઝર્સ દ્વારા 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે  નોટબંધીના મારથી ગુજરાત સરકાર ગામડાની 500 શાળાઓ બંધ કરશે ભારતમાતા કી જય 

ઉપરોક્ત લખાણ હેઠળ શેયર કરવામાં આવેલી પોસ્ટને કેટલાક લોકો દ્વારા આ શેયર પણ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાત સરકાર 500 શાળાઓ બંધ કરશે.

વેરીફીકેશન :-

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવા માટે અમે ગુગલ કિવર્ડનો સહારો લઇ શોધ શરુ કરી. જયારે ગુગલ પર આવતા પરિણામ પ્રમાણે આ પ્રકારના કોઈપણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોય તો તેની તમામ મિડિયા હાઉસ દ્વારા નોંધ લેવામાં આવી જ હોય પરંતુ અહિયાં ગુજરાતના કોઈપણ મિડિયા હાઉસ કે ન્યુઝ પેપર દ્વારા આ પ્રકારના નિર્ણયને લઇ ખબર પ્રકાશિત કરવામાં આવી નથી.

ગુગલ પર ગુજરાત સરકાર ગામડાની ૫૦૦ શાળાઓ બંધ કરશે લખતા અમને ઘણા પરિણામ પ્રાપ્ત થયા. ગુગલ પર માત્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષણની ખરાબ હાલત, ફી વધારા મુદ્દે વાલીઓનો હોબાળો, મીડ-ડે મિલ યોજના વગરે જેવી માહિતી જોવા મળે છે.

ઉપરોક્ત પરિણામોમાં આપ જોઈ શકો છો કે કોઈપણ પોસ્ટમાં આ દાવાને લઇ ઉલ્લેખ કરવામાં  આવ્યો નથી. ત્યારબાદ અમે ‘ગુજરાત એડ્યુકેશન મીન્સટ્રી’ વેબસાઈટ પર જઈ આ માહિતી શોધવાના પ્રયત્નો કર્યા, પરંતુ ગુજરાત સરકાર દ્વારા પણ આ મુદ્દે કોઇપણ નોટીફીકેશન કે પ્રેસ રિલીઝ જાહેર કરી નથી.

ગુગલ સર્ચ દ્વારા મળી આવતી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા 500 શાળાઓ બધ કરવાના આદેશ નહિ પરંતુ રાજ્યના અલગ –અલગ જીલ્લાઓમાં 5000થી વધુ એવી શાળા કે જ્યાં 10થી ઓછી વિધાર્થી સંખ્યા હોય, તેવી શાળાને આસપાસની શાળા સાથે મર્જ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નીચે આપેલી તસ્વીરમાં જોઈ શકાય છે તે પ્રમાણે સરકારી શાળાઓ મર્જ કરવાના આદેશ આપવામાં આવ્યા છે જે ખબરને મિડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે, પરંતુ તેમાં કોઈપણ જગ્યા પર શાળાઓ બંધ થવાના દાવા વિષે વાત કરવામાં આવી નથી.

ઉપરોક્ત તમામ પડતાલ પરથી સાબિત થાય છે કે આ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અહિયાં ખોટો સાબિત થાય છે, ગુજરાત સરકાર દ્વારા કોઇપણ પ્રાથમિક શાળા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા નથી.

ટુલ્સ :-

ગુગલ એડવાન્સ સર્ચ 

ફેસબુક સર્ચ 

સરકારી નોટીફીકેશન 

——————————-

પરિણામ :- ભ્રામક દાવો (ફેક ન્યુઝ)

(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)  

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ગુજરાત સરકાર 500 પ્રાથમિક શાળા બંધ કરશે કે પછી 5000 શાળાઓ મર્જ કરશે?, જાણો ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

સોશીયલ મિડિયા પર ફેસબુક યુઝર્સ દ્વારા 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે  નોટબંધીના મારથી ગુજરાત સરકાર ગામડાની 500 શાળાઓ બંધ કરશે ભારતમાતા કી જય 

ઉપરોક્ત લખાણ હેઠળ શેયર કરવામાં આવેલી પોસ્ટને કેટલાક લોકો દ્વારા આ શેયર પણ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાત સરકાર 500 શાળાઓ બંધ કરશે.

વેરીફીકેશન :-

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવા માટે અમે ગુગલ કિવર્ડનો સહારો લઇ શોધ શરુ કરી. જયારે ગુગલ પર આવતા પરિણામ પ્રમાણે આ પ્રકારના કોઈપણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોય તો તેની તમામ મિડિયા હાઉસ દ્વારા નોંધ લેવામાં આવી જ હોય પરંતુ અહિયાં ગુજરાતના કોઈપણ મિડિયા હાઉસ કે ન્યુઝ પેપર દ્વારા આ પ્રકારના નિર્ણયને લઇ ખબર પ્રકાશિત કરવામાં આવી નથી.

ગુગલ પર ગુજરાત સરકાર ગામડાની ૫૦૦ શાળાઓ બંધ કરશે લખતા અમને ઘણા પરિણામ પ્રાપ્ત થયા. ગુગલ પર માત્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષણની ખરાબ હાલત, ફી વધારા મુદ્દે વાલીઓનો હોબાળો, મીડ-ડે મિલ યોજના વગરે જેવી માહિતી જોવા મળે છે.

ઉપરોક્ત પરિણામોમાં આપ જોઈ શકો છો કે કોઈપણ પોસ્ટમાં આ દાવાને લઇ ઉલ્લેખ કરવામાં  આવ્યો નથી. ત્યારબાદ અમે ‘ગુજરાત એડ્યુકેશન મીન્સટ્રી’ વેબસાઈટ પર જઈ આ માહિતી શોધવાના પ્રયત્નો કર્યા, પરંતુ ગુજરાત સરકાર દ્વારા પણ આ મુદ્દે કોઇપણ નોટીફીકેશન કે પ્રેસ રિલીઝ જાહેર કરી નથી.

ગુગલ સર્ચ દ્વારા મળી આવતી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા 500 શાળાઓ બધ કરવાના આદેશ નહિ પરંતુ રાજ્યના અલગ –અલગ જીલ્લાઓમાં 5000થી વધુ એવી શાળા કે જ્યાં 10થી ઓછી વિધાર્થી સંખ્યા હોય, તેવી શાળાને આસપાસની શાળા સાથે મર્જ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. નીચે આપેલી તસ્વીરમાં જોઈ શકાય છે તે પ્રમાણે સરકારી શાળાઓ મર્જ કરવાના આદેશ આપવામાં આવ્યા છે જે ખબરને મિડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે, પરંતુ તેમાં કોઈપણ જગ્યા પર શાળાઓ બંધ થવાના દાવા વિષે વાત કરવામાં આવી નથી.

ઉપરોક્ત તમામ પડતાલ પરથી સાબિત થાય છે કે આ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અહિયાં ખોટો સાબિત થાય છે, ગુજરાત સરકાર દ્વારા કોઇપણ પ્રાથમિક શાળા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા નથી.

ટુલ્સ :-

ગુગલ એડવાન્સ સર્ચ 

ફેસબુક સર્ચ 

સરકારી નોટીફીકેશન 

——————————-

પરિણામ :- ભ્રામક દાવો (ફેક ન્યુઝ)

(કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)  

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular