Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
કેટલાક ટ્વીટર યુઝર્સ દ્વારા પણ ઇન્ડિયન એક્સપ્રેસના હવાલે આ દાવો ફેલાવવામાં આવ્યો છે.
પ્રિયંકા ગાંધી વાડ્રા દ્વારા પણ ટ્વીટ કરી આ ભ્રામક દાવો ફેલાવવામાં આવ્યો છે.
જયારે આ દાવાની સત્યતા તપાસ કરતા ટ્વીટ મળી આવે છે જે પ્રમાણે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે બુધવારે કહ્યું કે, USCIRF ભારતમાં કોવિડ-19 માટે નક્કી કરવામાં આવેલા મેડિકલ પ્રોટોકોલ પર ગેરમાર્ગે દોરનારો રિપોર્ટ ફેલાવી રહ્યું છે. ગુજરાત સરકાર પહેલા જ સ્પષ્ટ કરી ચુકી છે કે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ધાર્મિક આધારે અલગ-અલગ રાખવામાં આવ્યા નથી.
ત્યરાબાદ આ વિવાદ અંગે સિવિલના સુપરિન્ટેન્ડન્ટ જી. એચ. રાઠોડે કહ્યું કે, ધર્મના નામે અલગ વોર્ડ અપાયા હોવાની વાત ખોટી છે. દર્દીને તેમની કન્ડિશન, શંકાસ્પદ કે પોઝિટિવ રિપોર્ટ, ક્રિટિકલ કન્ડિશન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હૃદયરોગ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને દર્દીની સારવાર કરતાં ડોક્ટરના અભિપ્રાય પ્રમાણે અલગ વોર્ડમાં રખાયા છે.
વાયરલ દાવા પ્રમાણે ધર્મના આધારે દર્દીઓ અલગ-અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા નથી, ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ પ્રમાણે આ ગેરસમજ ઉભી થયેલ છે, જેને રાજ્ય સરકાર, હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ, PIB , USCIRF દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે. જે પ્રમાણે આ દાવો તદ્દન ભ્રામક અને ખોટો છે.
SOURCE :-
KEYWORD SEARCH
NEWS REPORTS
PIB
USCIRF
TWITTER
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
Dipalkumar Shah
June 7, 2025
Dipalkumar Shah
June 3, 2025
Runjay Kumar
August 14, 2024