Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

HomeFact Checkજે કોઈ મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ કપાઈ...

જે કોઈ મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ કપાઈ જશે!, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

આવતા વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક ન્યુઝ પેપરની ક્લિપિંગ શેર કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ કાપવામાં આવશે. ઉપરોક્ત દાવો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા 2019થી અવાર-નવાર શેર કરવામાં આવેલ છે.

ફેસબુક પર વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગમાં આપવામાં આવેલ માહિતી મુજબ ચૂંટણી આયોગ દ્વારા સુપ્રીમ કોર્ટ પાસેથી આ નિયમ માટે મંજૂરી લેવામાં આવી છે, તેમજ જો આ નિયમ અનુસાર બેંક એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો મોબાઈલ રિચાર્જ માંથી કાપવામાં આવશે.

બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ

Fact Check / Verification

આવનાર વિધાનસભા ચૂંટણીમાં જે કોઈ મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ વસુલ કરવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા navbharattimes દ્વારા 2019ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ આ એક કાલ્પનિક મેસેજ બનાવવામાં આવ્યો હતો, અને હોળીના અવસર પર આ મેસેજ ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો હતો.

બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ

ચૂંટણી આયોગ દ્વારા આ પ્રકારે ચાર્જ વસુલ કરવાના દાવા અંગે PIB Fact Check દ્વારા ટ્વીટર મારફતે વાયરલ ન્યુઝ પેપર કટિંગ અને તેમાં કરવામાં આવેલ દાવો ભ્રામક હોવાની માહિતી આપવામાં આવેલ છે.

ઉપરાંત, ચૂંટણી આયોગના પ્રવકતા સેફાલી સરન દ્વારા ટ્વીટર પર વાયરલ ન્યુઝ પેપર કટિંગ અને તેના સાથે રુ350 નો ચાર્જ ચૂકવવો પડશે જેવા ભ્રામક દાવા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વાયરલ પોસ્ટ તદ્દન ભ્રામક છે.

Conclusion

વિધાનસભા ચૂંટણીમાં જે કોઈ મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ વસુલ કરવામાં આવશે જેવા દાવા સાથે સોશ્યલ મીડિયા પર ભ્રામક ન્યુઝ પેપર કટિંગ વાયરલ થયેલ છે. ચૂંટણી આયોગ દ્વારા આ પ્રકારે કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી, તેમજ PIB અને ECI પ્રવક્તા દ્વારા વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક હોવા અંગે સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

Result :- Satire

Our Source

PIB Fact Check

Spokesperson ECI

Navbharattimes


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

જે કોઈ મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ કપાઈ જશે!, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

આવતા વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક ન્યુઝ પેપરની ક્લિપિંગ શેર કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ કાપવામાં આવશે. ઉપરોક્ત દાવો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા 2019થી અવાર-નવાર શેર કરવામાં આવેલ છે.

ફેસબુક પર વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગમાં આપવામાં આવેલ માહિતી મુજબ ચૂંટણી આયોગ દ્વારા સુપ્રીમ કોર્ટ પાસેથી આ નિયમ માટે મંજૂરી લેવામાં આવી છે, તેમજ જો આ નિયમ અનુસાર બેંક એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો મોબાઈલ રિચાર્જ માંથી કાપવામાં આવશે.

બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ

Fact Check / Verification

આવનાર વિધાનસભા ચૂંટણીમાં જે કોઈ મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ વસુલ કરવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા navbharattimes દ્વારા 2019ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ આ એક કાલ્પનિક મેસેજ બનાવવામાં આવ્યો હતો, અને હોળીના અવસર પર આ મેસેજ ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો હતો.

બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ

ચૂંટણી આયોગ દ્વારા આ પ્રકારે ચાર્જ વસુલ કરવાના દાવા અંગે PIB Fact Check દ્વારા ટ્વીટર મારફતે વાયરલ ન્યુઝ પેપર કટિંગ અને તેમાં કરવામાં આવેલ દાવો ભ્રામક હોવાની માહિતી આપવામાં આવેલ છે.

ઉપરાંત, ચૂંટણી આયોગના પ્રવકતા સેફાલી સરન દ્વારા ટ્વીટર પર વાયરલ ન્યુઝ પેપર કટિંગ અને તેના સાથે રુ350 નો ચાર્જ ચૂકવવો પડશે જેવા ભ્રામક દાવા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વાયરલ પોસ્ટ તદ્દન ભ્રામક છે.

Conclusion

વિધાનસભા ચૂંટણીમાં જે કોઈ મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ વસુલ કરવામાં આવશે જેવા દાવા સાથે સોશ્યલ મીડિયા પર ભ્રામક ન્યુઝ પેપર કટિંગ વાયરલ થયેલ છે. ચૂંટણી આયોગ દ્વારા આ પ્રકારે કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી, તેમજ PIB અને ECI પ્રવક્તા દ્વારા વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક હોવા અંગે સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

Result :- Satire

Our Source

PIB Fact Check

Spokesperson ECI

Navbharattimes


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

જે કોઈ મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ કપાઈ જશે!, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

આવતા વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક ન્યુઝ પેપરની ક્લિપિંગ શેર કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે લોકો મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ કાપવામાં આવશે. ઉપરોક્ત દાવો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા 2019થી અવાર-નવાર શેર કરવામાં આવેલ છે.

ફેસબુક પર વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગમાં આપવામાં આવેલ માહિતી મુજબ ચૂંટણી આયોગ દ્વારા સુપ્રીમ કોર્ટ પાસેથી આ નિયમ માટે મંજૂરી લેવામાં આવી છે, તેમજ જો આ નિયમ અનુસાર બેંક એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો મોબાઈલ રિચાર્જ માંથી કાપવામાં આવશે.

બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ

Fact Check / Verification

આવનાર વિધાનસભા ચૂંટણીમાં જે કોઈ મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ વસુલ કરવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ ન્યુઝ પેપર કટિંગ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા navbharattimes દ્વારા 2019ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ આ એક કાલ્પનિક મેસેજ બનાવવામાં આવ્યો હતો, અને હોળીના અવસર પર આ મેસેજ ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો હતો.

બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ

ચૂંટણી આયોગ દ્વારા આ પ્રકારે ચાર્જ વસુલ કરવાના દાવા અંગે PIB Fact Check દ્વારા ટ્વીટર મારફતે વાયરલ ન્યુઝ પેપર કટિંગ અને તેમાં કરવામાં આવેલ દાવો ભ્રામક હોવાની માહિતી આપવામાં આવેલ છે.

ઉપરાંત, ચૂંટણી આયોગના પ્રવકતા સેફાલી સરન દ્વારા ટ્વીટર પર વાયરલ ન્યુઝ પેપર કટિંગ અને તેના સાથે રુ350 નો ચાર્જ ચૂકવવો પડશે જેવા ભ્રામક દાવા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વાયરલ પોસ્ટ તદ્દન ભ્રામક છે.

Conclusion

વિધાનસભા ચૂંટણીમાં જે કોઈ મતદાન નહીં કરે તેમના બેંક એકાઉન્ટ માંથી 350રૂ ચાર્જ વસુલ કરવામાં આવશે જેવા દાવા સાથે સોશ્યલ મીડિયા પર ભ્રામક ન્યુઝ પેપર કટિંગ વાયરલ થયેલ છે. ચૂંટણી આયોગ દ્વારા આ પ્રકારે કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી, તેમજ PIB અને ECI પ્રવક્તા દ્વારા વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક હોવા અંગે સ્પષ્ટતા આપવામાં આવેલ છે.

Result :- Satire

Our Source

PIB Fact Check

Spokesperson ECI

Navbharattimes


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular