Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

HomeFact Checkવિજય રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવતો ભ્રામક વિડિઓ વાયરલ

વિજય રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવતો ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

વિજય રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવતા હોબાળો મચેલ વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણી સામે થયેલ વાતચીતમાં સીએમ રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “સરદાર પટેલ વિરોધી રુપાણી” કેપશન સાથે પોસ્ટ મુકવામાં આવેલ છે.

https://www.facebook.com/permalink.php?story_fbid=310162310102074&id=100033249231083
Facebook

Factcheck / Verification

વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા sandesh, zeenews દ્વારા ફેબ્રુઆરી 2019ના પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ વિધાનસભા સત્ર દરમિયાન પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો કહેતા આ વિવાદ સર્જાયો હતો, જે મુદ્દે ધાનાણી એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.

News Report

આ મુદ્દે વધુ તપાસ કરતા hindustantimes દ્વારા તેમજ TV9 દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ ધાનાણી દ્વારા પ્રતિમા ભંગાર માંથી બનાવેલ હોવાનું કહેતા આ વિવાદ સર્જાયો હતો.

Conclusion

વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી વિડિઓ ભ્રામક હોવાનું સાબિત થાય છે, ફેબ્રુઆરી 2019ના સત્ર દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો કહેતા આ વિવાદ સર્જાયો હતો. જયારે સોશ્યલ મીડિયા પર વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલ જવાબનો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે, જે માત્ર 19 સેકન્ડનો અને એડિટ કરાયેલ વિડિઓ છે. પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમા પર બોલવામાં આવેલ શબ્દો વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો હતો.

Result :- Misleading

Our Source

hindustantimes :- https://www.hindustantimes.com/india-news/gujarat-oppn-leader-suspended-from-assembly-for-remarks-on-statue-of-unity/story-TJU0fswc6T7MVDGQwg52kK.html

sandesh :- https://sandesh.com/paresh-dhannanis-statement-about-the-statue-of-sardar-patel-bjp-angry/

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Most Popular

વિજય રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવતો ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

વિજય રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવતા હોબાળો મચેલ વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણી સામે થયેલ વાતચીતમાં સીએમ રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “સરદાર પટેલ વિરોધી રુપાણી” કેપશન સાથે પોસ્ટ મુકવામાં આવેલ છે.

https://www.facebook.com/permalink.php?story_fbid=310162310102074&id=100033249231083
Facebook

Factcheck / Verification

વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા sandesh, zeenews દ્વારા ફેબ્રુઆરી 2019ના પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ વિધાનસભા સત્ર દરમિયાન પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો કહેતા આ વિવાદ સર્જાયો હતો, જે મુદ્દે ધાનાણી એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.

News Report

આ મુદ્દે વધુ તપાસ કરતા hindustantimes દ્વારા તેમજ TV9 દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ ધાનાણી દ્વારા પ્રતિમા ભંગાર માંથી બનાવેલ હોવાનું કહેતા આ વિવાદ સર્જાયો હતો.

Conclusion

વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી વિડિઓ ભ્રામક હોવાનું સાબિત થાય છે, ફેબ્રુઆરી 2019ના સત્ર દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો કહેતા આ વિવાદ સર્જાયો હતો. જયારે સોશ્યલ મીડિયા પર વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલ જવાબનો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે, જે માત્ર 19 સેકન્ડનો અને એડિટ કરાયેલ વિડિઓ છે. પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમા પર બોલવામાં આવેલ શબ્દો વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો હતો.

Result :- Misleading

Our Source

hindustantimes :- https://www.hindustantimes.com/india-news/gujarat-oppn-leader-suspended-from-assembly-for-remarks-on-statue-of-unity/story-TJU0fswc6T7MVDGQwg52kK.html

sandesh :- https://sandesh.com/paresh-dhannanis-statement-about-the-statue-of-sardar-patel-bjp-angry/

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Most Popular

વિજય રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવતો ભ્રામક વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

વિજય રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવતા હોબાળો મચેલ વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણી સામે થયેલ વાતચીતમાં સીએમ રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “સરદાર પટેલ વિરોધી રુપાણી” કેપશન સાથે પોસ્ટ મુકવામાં આવેલ છે.

https://www.facebook.com/permalink.php?story_fbid=310162310102074&id=100033249231083
Facebook

Factcheck / Verification

વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા sandesh, zeenews દ્વારા ફેબ્રુઆરી 2019ના પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ વિધાનસભા સત્ર દરમિયાન પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો કહેતા આ વિવાદ સર્જાયો હતો, જે મુદ્દે ધાનાણી એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.

News Report

આ મુદ્દે વધુ તપાસ કરતા hindustantimes દ્વારા તેમજ TV9 દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ ધાનાણી દ્વારા પ્રતિમા ભંગાર માંથી બનાવેલ હોવાનું કહેતા આ વિવાદ સર્જાયો હતો.

Conclusion

વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી વિડિઓ ભ્રામક હોવાનું સાબિત થાય છે, ફેબ્રુઆરી 2019ના સત્ર દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો કહેતા આ વિવાદ સર્જાયો હતો. જયારે સોશ્યલ મીડિયા પર વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલ જવાબનો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે, જે માત્ર 19 સેકન્ડનો અને એડિટ કરાયેલ વિડિઓ છે. પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમા પર બોલવામાં આવેલ શબ્દો વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો હતો.

Result :- Misleading

Our Source

hindustantimes :- https://www.hindustantimes.com/india-news/gujarat-oppn-leader-suspended-from-assembly-for-remarks-on-statue-of-unity/story-TJU0fswc6T7MVDGQwg52kK.html

sandesh :- https://sandesh.com/paresh-dhannanis-statement-about-the-statue-of-sardar-patel-bjp-angry/

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Most Popular