Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

HomeFact Checkમુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim : મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો

Fact : પૂજારીને માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ત્રણ વર્ષ જૂની ઘટના છે.

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને બેરહેમીથી માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો છે. જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાયરલ દાવો નકલી છે. આ વીડિયો હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભટ્ટુ કલાન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અને લગભગ 3 વર્ષ જૂનો છે. આ કેસમાં એક પણ આરોપી મુસ્લિમ નથી.

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

Fact Check / Verification

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો આ વીડિયો જાતિવાદી દાવાઓ સાથે શેર કરવામાં આવ્યો હતો. તે દરમિયાન અમારી તપાસમાં અમને કેટલાક સમાચાર જોવા મળ્યા જેમાં આ વીડિયો હરિયાણાના ધાબી કલાન ગામનો હોવાનું કહેવાય છે.

3 નવેમ્બર 2020 ના રોજ દૈનિક જાગરણની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના રહેવાસી કૈલાશ શર્મા ભટ્ટુ કલાન પોલીસ સ્ટેશન વિસ્તારના ધાબી કલાન ગામના મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હતા. તે દરમિયાન કેટલાક શખ્સોએ પુજારી પર ક્રિકેટ બેટ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. રિપોર્ટમાં મારપીટ પાછળનું કારણ જણાવવામાં આવ્યું હતું કે પૂજારી એક મહિલા સાથે અશ્લીલ વાતો કરી હતી.

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

આ અંગે ફતેહાબાદ પોલીસનો પણ સંપર્ક કર્યો હતો અને તેઓએ આ મામલે ધાર્મિક દાવાને નકારી કાઢ્યો હતો.

તપાસ દરમિયાન, અમને સંબંધિત કીવર્ડ્સ સાથે Google પર સર્ચ કરીને 6 નવેમ્બર 2020 ના રોજ દૈનિક ભાસ્કરની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મળ્યો . અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસે મંદિરના પૂજારીને ક્રિકેટ બેટથી મારવા બદલ ચાર યુવકોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવકે પૂજારીને એટલા માટે માર માર્યો હતો કારણ કે તેણે મંદિરમાં બેટ રાખવાની ના પાડી હતી.

કારણ કે, બંને રિપોર્ટમાં અલગ-અલગ કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આરોપીઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેથી જ્યારે અમે ભટ્ટુ કલાન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો ત્યારે ત્યાં હાજર એક પોલીસકર્મીએ જણાવ્યું કે લગભગ ત્રણ વર્ષ જૂના આ કેસમાં અમિત, ક્રિષ્ના, પ્રદીપ અને રાકેશ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપી સવિન્દર અને રાજેશની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અમે તેને માર મારવાનું સાચું કારણ પૂછતાં તેણે અજ્ઞાત વ્યક્ત કર્યું હતું.

તપાસ દરમિયાન, અમને હરિયાણા પોલીસની વેબસાઈટ પર આ કેસમાં નોંધાયેલી એફઆઈઆર પણ મળી. FIRમાં ત્રણ આરોપીઓ અમિત, કૃષ્ણા અને પ્રદીપના નામ હતા. જોકે, એફઆઈઆરમાં માર મારવાના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

તપાસ દરમિયાન, અમને 21 ફેબ્રુઆરી, 2023 ના રોજ ફેક્ટ ચેકિંગ વેબસાઇટ બૂમની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મળ્યો . રિપોર્ટમાં ભટ્ટુ કલાન પોલીસ સ્ટેશનના તત્કાલીન સબ ઈન્સ્પેક્ટર મહેન્દ્ર સિંહનું નિવેદન છે, જેઓ આ કેસની તપાસ કરી રહ્યા હતા. મહેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપી મંદિર પાસેના મેદાનમાં ક્રિકેટ રમતા હતા. રમ્યા બાદ તે અવારનવાર બેટ અને અન્ય રમતના સાધનો મંદિરમાં રાખતો હતો. પરંતુ તે દિવસે પૂજારીએ ના પાડતા યુવકે તેને માર માર્યો હતો, છોકરી સાથે અશ્લીલ વાત કરવી જેવી કોઈ વાત નહોતી.

Conclusion

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ત્રણ વર્ષ જૂની ઘટના છે. વાયરલ વીડિયોમાં હિન્દૂ-મુસ્લિમ મારા-મારીનો ભ્રામક ધાર્મિક દાવો શેર કરવામાં આવેલ છે.

Result : False

Our Source
Dainik Jagran Report: Published on 3rd Nov 2020
Dainik Bhaskar Report: Published on 6th Nov 2020
Telephonic Conversation With Fatehabad Police

આ પણ વાંચો : મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયો અંગે હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત અહેવાલ અહીં વાંચો

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim : મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો

Fact : પૂજારીને માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ત્રણ વર્ષ જૂની ઘટના છે.

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને બેરહેમીથી માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો છે. જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાયરલ દાવો નકલી છે. આ વીડિયો હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભટ્ટુ કલાન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અને લગભગ 3 વર્ષ જૂનો છે. આ કેસમાં એક પણ આરોપી મુસ્લિમ નથી.

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

Fact Check / Verification

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો આ વીડિયો જાતિવાદી દાવાઓ સાથે શેર કરવામાં આવ્યો હતો. તે દરમિયાન અમારી તપાસમાં અમને કેટલાક સમાચાર જોવા મળ્યા જેમાં આ વીડિયો હરિયાણાના ધાબી કલાન ગામનો હોવાનું કહેવાય છે.

3 નવેમ્બર 2020 ના રોજ દૈનિક જાગરણની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના રહેવાસી કૈલાશ શર્મા ભટ્ટુ કલાન પોલીસ સ્ટેશન વિસ્તારના ધાબી કલાન ગામના મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હતા. તે દરમિયાન કેટલાક શખ્સોએ પુજારી પર ક્રિકેટ બેટ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. રિપોર્ટમાં મારપીટ પાછળનું કારણ જણાવવામાં આવ્યું હતું કે પૂજારી એક મહિલા સાથે અશ્લીલ વાતો કરી હતી.

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

આ અંગે ફતેહાબાદ પોલીસનો પણ સંપર્ક કર્યો હતો અને તેઓએ આ મામલે ધાર્મિક દાવાને નકારી કાઢ્યો હતો.

તપાસ દરમિયાન, અમને સંબંધિત કીવર્ડ્સ સાથે Google પર સર્ચ કરીને 6 નવેમ્બર 2020 ના રોજ દૈનિક ભાસ્કરની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મળ્યો . અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસે મંદિરના પૂજારીને ક્રિકેટ બેટથી મારવા બદલ ચાર યુવકોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવકે પૂજારીને એટલા માટે માર માર્યો હતો કારણ કે તેણે મંદિરમાં બેટ રાખવાની ના પાડી હતી.

કારણ કે, બંને રિપોર્ટમાં અલગ-અલગ કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આરોપીઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેથી જ્યારે અમે ભટ્ટુ કલાન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો ત્યારે ત્યાં હાજર એક પોલીસકર્મીએ જણાવ્યું કે લગભગ ત્રણ વર્ષ જૂના આ કેસમાં અમિત, ક્રિષ્ના, પ્રદીપ અને રાકેશ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપી સવિન્દર અને રાજેશની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અમે તેને માર મારવાનું સાચું કારણ પૂછતાં તેણે અજ્ઞાત વ્યક્ત કર્યું હતું.

તપાસ દરમિયાન, અમને હરિયાણા પોલીસની વેબસાઈટ પર આ કેસમાં નોંધાયેલી એફઆઈઆર પણ મળી. FIRમાં ત્રણ આરોપીઓ અમિત, કૃષ્ણા અને પ્રદીપના નામ હતા. જોકે, એફઆઈઆરમાં માર મારવાના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

તપાસ દરમિયાન, અમને 21 ફેબ્રુઆરી, 2023 ના રોજ ફેક્ટ ચેકિંગ વેબસાઇટ બૂમની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મળ્યો . રિપોર્ટમાં ભટ્ટુ કલાન પોલીસ સ્ટેશનના તત્કાલીન સબ ઈન્સ્પેક્ટર મહેન્દ્ર સિંહનું નિવેદન છે, જેઓ આ કેસની તપાસ કરી રહ્યા હતા. મહેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપી મંદિર પાસેના મેદાનમાં ક્રિકેટ રમતા હતા. રમ્યા બાદ તે અવારનવાર બેટ અને અન્ય રમતના સાધનો મંદિરમાં રાખતો હતો. પરંતુ તે દિવસે પૂજારીએ ના પાડતા યુવકે તેને માર માર્યો હતો, છોકરી સાથે અશ્લીલ વાત કરવી જેવી કોઈ વાત નહોતી.

Conclusion

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ત્રણ વર્ષ જૂની ઘટના છે. વાયરલ વીડિયોમાં હિન્દૂ-મુસ્લિમ મારા-મારીનો ભ્રામક ધાર્મિક દાવો શેર કરવામાં આવેલ છે.

Result : False

Our Source
Dainik Jagran Report: Published on 3rd Nov 2020
Dainik Bhaskar Report: Published on 6th Nov 2020
Telephonic Conversation With Fatehabad Police

આ પણ વાંચો : મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયો અંગે હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત અહેવાલ અહીં વાંચો

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim : મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો

Fact : પૂજારીને માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ત્રણ વર્ષ જૂની ઘટના છે.

સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને બેરહેમીથી માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો છે. જો કે, અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાયરલ દાવો નકલી છે. આ વીડિયો હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભટ્ટુ કલાન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે અને લગભગ 3 વર્ષ જૂનો છે. આ કેસમાં એક પણ આરોપી મુસ્લિમ નથી.

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

Fact Check / Verification

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો આ વીડિયો જાતિવાદી દાવાઓ સાથે શેર કરવામાં આવ્યો હતો. તે દરમિયાન અમારી તપાસમાં અમને કેટલાક સમાચાર જોવા મળ્યા જેમાં આ વીડિયો હરિયાણાના ધાબી કલાન ગામનો હોવાનું કહેવાય છે.

3 નવેમ્બર 2020 ના રોજ દૈનિક જાગરણની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના રહેવાસી કૈલાશ શર્મા ભટ્ટુ કલાન પોલીસ સ્ટેશન વિસ્તારના ધાબી કલાન ગામના મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હતા. તે દરમિયાન કેટલાક શખ્સોએ પુજારી પર ક્રિકેટ બેટ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. રિપોર્ટમાં મારપીટ પાછળનું કારણ જણાવવામાં આવ્યું હતું કે પૂજારી એક મહિલા સાથે અશ્લીલ વાતો કરી હતી.

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય

આ અંગે ફતેહાબાદ પોલીસનો પણ સંપર્ક કર્યો હતો અને તેઓએ આ મામલે ધાર્મિક દાવાને નકારી કાઢ્યો હતો.

તપાસ દરમિયાન, અમને સંબંધિત કીવર્ડ્સ સાથે Google પર સર્ચ કરીને 6 નવેમ્બર 2020 ના રોજ દૈનિક ભાસ્કરની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મળ્યો . અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસે મંદિરના પૂજારીને ક્રિકેટ બેટથી મારવા બદલ ચાર યુવકોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવકે પૂજારીને એટલા માટે માર માર્યો હતો કારણ કે તેણે મંદિરમાં બેટ રાખવાની ના પાડી હતી.

કારણ કે, બંને રિપોર્ટમાં અલગ-અલગ કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આરોપીઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેથી જ્યારે અમે ભટ્ટુ કલાન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો ત્યારે ત્યાં હાજર એક પોલીસકર્મીએ જણાવ્યું કે લગભગ ત્રણ વર્ષ જૂના આ કેસમાં અમિત, ક્રિષ્ના, પ્રદીપ અને રાકેશ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપી સવિન્દર અને રાજેશની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અમે તેને માર મારવાનું સાચું કારણ પૂછતાં તેણે અજ્ઞાત વ્યક્ત કર્યું હતું.

તપાસ દરમિયાન, અમને હરિયાણા પોલીસની વેબસાઈટ પર આ કેસમાં નોંધાયેલી એફઆઈઆર પણ મળી. FIRમાં ત્રણ આરોપીઓ અમિત, કૃષ્ણા અને પ્રદીપના નામ હતા. જોકે, એફઆઈઆરમાં માર મારવાના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

તપાસ દરમિયાન, અમને 21 ફેબ્રુઆરી, 2023 ના રોજ ફેક્ટ ચેકિંગ વેબસાઇટ બૂમની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ મળ્યો . રિપોર્ટમાં ભટ્ટુ કલાન પોલીસ સ્ટેશનના તત્કાલીન સબ ઈન્સ્પેક્ટર મહેન્દ્ર સિંહનું નિવેદન છે, જેઓ આ કેસની તપાસ કરી રહ્યા હતા. મહેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપી મંદિર પાસેના મેદાનમાં ક્રિકેટ રમતા હતા. રમ્યા બાદ તે અવારનવાર બેટ અને અન્ય રમતના સાધનો મંદિરમાં રાખતો હતો. પરંતુ તે દિવસે પૂજારીએ ના પાડતા યુવકે તેને માર માર્યો હતો, છોકરી સાથે અશ્લીલ વાત કરવી જેવી કોઈ વાત નહોતી.

Conclusion

મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ત્રણ વર્ષ જૂની ઘટના છે. વાયરલ વીડિયોમાં હિન્દૂ-મુસ્લિમ મારા-મારીનો ભ્રામક ધાર્મિક દાવો શેર કરવામાં આવેલ છે.

Result : False

Our Source
Dainik Jagran Report: Published on 3rd Nov 2020
Dainik Bhaskar Report: Published on 6th Nov 2020
Telephonic Conversation With Fatehabad Police

આ પણ વાંચો : મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ મંદિરના પૂજારીને માર માર્યો હોવાના વાયરલ વિડીયો અંગે હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત અહેવાલ અહીં વાંચો

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular