Friday, March 29, 2024
Friday, March 29, 2024

HomeFact CheckICMR દ્વારા કોરોના વાયરસ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાના ભ્રામક...

ICMR દ્વારા કોરોના વાયરસ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

લોકોમાં કોરોના વાયરસ રસી વિશે નવી આશા હતી. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતમાં કોરોના વાયરસનું સંક્ર્મણ વધી રહ્યું છે. આ દિવસોમાં વધતા કોરોના વાયરસના કેસો કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે ચિંતાનું કારણ બન્યું છે. (ICMR)

મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો નોંધાયા છે. નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન સહિત નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે . આવી સ્થિતિમાં ICMR એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચના નામે એક પત્ર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આઇસીએમઆરએ પત્રમાં કોરોનાવાયરસ અંગે કેટલીક માર્ગદર્શિકા આપી હોવાના અહેવાલ છે. સૂચનાઓ સંબંધિત પત્રમાં અંગ્રેજી ભાષાના કુલ 21 મુદ્દા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :- President of India દ્વારા દેશના અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ આપવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય

Factcheck / Verification

ICMRની નવી ગાઇડલાઇન હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ લેટરની સત્યતા તપાસવા માટે કેટલાક ગુગલ કીવર્ડના આધારે સર્ચ કર્યું જેમાં Dillistan નામના ફેસબુક યુઝરે 14 મે, 2020 ના રોજ આ વાયરલ પોસ્ટ પોસ્ટ શેર કરી હતી.

ICMR

ઉપરોક્ત ફેસબુક પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે દાવા વાયરલ થઈ રહ્યો છે તે આ વર્ષનો નહીં પરંતુ પાછલા વર્ષનો છે. પરંતુ વધુ માહિતી માટે અમે ICMRના સત્તાવાર ટ્વિટર હેન્ડલની પણ તપાસ કરી . પરંતુ અહીં પણ અમને વાયરલ દાવા સાથે સંબંધિત કંઈપણ જોવા મળ્યું નહીં.

ICMR

આ સાથે, અમે ICMR વેબસાઇટ પર તાજેતરમાં પ્રકાશિત થયેલ તમામ અખબારી જાહેરાતોની તપાસ કરી. જે દરમિયાન જોવા મળે છે કે વર્ષ 2021માં આઇસીએમઆરએ કુલ બે પ્રેસ રિલીઝ જાહેર કરેલ છે, જેમાં કોરોના વાયરસ સંબંધિત કોઈ નવી માર્ગદર્શિકા જોવા મળતી નથી.

ICMR

જયારે ICMRના વાયરલ થયેલ લેટરને નજીકથી જોતા જાણવા મળ્યું કે લખાણમાં ઘણી વ્યાકરણ અને જોડણીની ભૂલો છે. જે ભૂલ ક્ષતિઓ અહીંયા જોઈ શકાય છે.

ICMR

Conclusion

કોરોના વાયરસ સંબંધિત આઈસીએમઆરના નામે નવી ગાઇડલાઇન્સ સાથેનો લેટર નકલી ભ્રામક છે. શોધ દરમિયાન મળેલા તથ્યોથી સ્પષ્ટ થાય છે કે ICMR દ્વારા હાલના દિવસોમાં આવો કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી. સોશ્યલ મીડિયા પર ભ્રામક અફવા ફેલાવતો લેટર વાયરલ કરવામાં આવેલ છે.

Result :- False


Our Source

ICMR
Twitter

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ICMR દ્વારા કોરોના વાયરસ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

લોકોમાં કોરોના વાયરસ રસી વિશે નવી આશા હતી. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતમાં કોરોના વાયરસનું સંક્ર્મણ વધી રહ્યું છે. આ દિવસોમાં વધતા કોરોના વાયરસના કેસો કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે ચિંતાનું કારણ બન્યું છે. (ICMR)

મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો નોંધાયા છે. નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન સહિત નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે . આવી સ્થિતિમાં ICMR એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચના નામે એક પત્ર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આઇસીએમઆરએ પત્રમાં કોરોનાવાયરસ અંગે કેટલીક માર્ગદર્શિકા આપી હોવાના અહેવાલ છે. સૂચનાઓ સંબંધિત પત્રમાં અંગ્રેજી ભાષાના કુલ 21 મુદ્દા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :- President of India દ્વારા દેશના અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ આપવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય

Factcheck / Verification

ICMRની નવી ગાઇડલાઇન હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ લેટરની સત્યતા તપાસવા માટે કેટલાક ગુગલ કીવર્ડના આધારે સર્ચ કર્યું જેમાં Dillistan નામના ફેસબુક યુઝરે 14 મે, 2020 ના રોજ આ વાયરલ પોસ્ટ પોસ્ટ શેર કરી હતી.

ICMR

ઉપરોક્ત ફેસબુક પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે દાવા વાયરલ થઈ રહ્યો છે તે આ વર્ષનો નહીં પરંતુ પાછલા વર્ષનો છે. પરંતુ વધુ માહિતી માટે અમે ICMRના સત્તાવાર ટ્વિટર હેન્ડલની પણ તપાસ કરી . પરંતુ અહીં પણ અમને વાયરલ દાવા સાથે સંબંધિત કંઈપણ જોવા મળ્યું નહીં.

ICMR

આ સાથે, અમે ICMR વેબસાઇટ પર તાજેતરમાં પ્રકાશિત થયેલ તમામ અખબારી જાહેરાતોની તપાસ કરી. જે દરમિયાન જોવા મળે છે કે વર્ષ 2021માં આઇસીએમઆરએ કુલ બે પ્રેસ રિલીઝ જાહેર કરેલ છે, જેમાં કોરોના વાયરસ સંબંધિત કોઈ નવી માર્ગદર્શિકા જોવા મળતી નથી.

ICMR

જયારે ICMRના વાયરલ થયેલ લેટરને નજીકથી જોતા જાણવા મળ્યું કે લખાણમાં ઘણી વ્યાકરણ અને જોડણીની ભૂલો છે. જે ભૂલ ક્ષતિઓ અહીંયા જોઈ શકાય છે.

ICMR

Conclusion

કોરોના વાયરસ સંબંધિત આઈસીએમઆરના નામે નવી ગાઇડલાઇન્સ સાથેનો લેટર નકલી ભ્રામક છે. શોધ દરમિયાન મળેલા તથ્યોથી સ્પષ્ટ થાય છે કે ICMR દ્વારા હાલના દિવસોમાં આવો કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી. સોશ્યલ મીડિયા પર ભ્રામક અફવા ફેલાવતો લેટર વાયરલ કરવામાં આવેલ છે.

Result :- False


Our Source

ICMR
Twitter

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ICMR દ્વારા કોરોના વાયરસ સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

લોકોમાં કોરોના વાયરસ રસી વિશે નવી આશા હતી. પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતમાં કોરોના વાયરસનું સંક્ર્મણ વધી રહ્યું છે. આ દિવસોમાં વધતા કોરોના વાયરસના કેસો કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે ચિંતાનું કારણ બન્યું છે. (ICMR)

મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો નોંધાયા છે. નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન સહિત નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે . આવી સ્થિતિમાં ICMR એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચના નામે એક પત્ર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આઇસીએમઆરએ પત્રમાં કોરોનાવાયરસ અંગે કેટલીક માર્ગદર્શિકા આપી હોવાના અહેવાલ છે. સૂચનાઓ સંબંધિત પત્રમાં અંગ્રેજી ભાષાના કુલ 21 મુદ્દા આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :- President of India દ્વારા દેશના અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ આપવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય

Factcheck / Verification

ICMRની નવી ગાઇડલાઇન હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલ લેટરની સત્યતા તપાસવા માટે કેટલાક ગુગલ કીવર્ડના આધારે સર્ચ કર્યું જેમાં Dillistan નામના ફેસબુક યુઝરે 14 મે, 2020 ના રોજ આ વાયરલ પોસ્ટ પોસ્ટ શેર કરી હતી.

ICMR

ઉપરોક્ત ફેસબુક પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે દાવા વાયરલ થઈ રહ્યો છે તે આ વર્ષનો નહીં પરંતુ પાછલા વર્ષનો છે. પરંતુ વધુ માહિતી માટે અમે ICMRના સત્તાવાર ટ્વિટર હેન્ડલની પણ તપાસ કરી . પરંતુ અહીં પણ અમને વાયરલ દાવા સાથે સંબંધિત કંઈપણ જોવા મળ્યું નહીં.

ICMR

આ સાથે, અમે ICMR વેબસાઇટ પર તાજેતરમાં પ્રકાશિત થયેલ તમામ અખબારી જાહેરાતોની તપાસ કરી. જે દરમિયાન જોવા મળે છે કે વર્ષ 2021માં આઇસીએમઆરએ કુલ બે પ્રેસ રિલીઝ જાહેર કરેલ છે, જેમાં કોરોના વાયરસ સંબંધિત કોઈ નવી માર્ગદર્શિકા જોવા મળતી નથી.

ICMR

જયારે ICMRના વાયરલ થયેલ લેટરને નજીકથી જોતા જાણવા મળ્યું કે લખાણમાં ઘણી વ્યાકરણ અને જોડણીની ભૂલો છે. જે ભૂલ ક્ષતિઓ અહીંયા જોઈ શકાય છે.

ICMR

Conclusion

કોરોના વાયરસ સંબંધિત આઈસીએમઆરના નામે નવી ગાઇડલાઇન્સ સાથેનો લેટર નકલી ભ્રામક છે. શોધ દરમિયાન મળેલા તથ્યોથી સ્પષ્ટ થાય છે કે ICMR દ્વારા હાલના દિવસોમાં આવો કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી. સોશ્યલ મીડિયા પર ભ્રામક અફવા ફેલાવતો લેટર વાયરલ કરવામાં આવેલ છે.

Result :- False


Our Source

ICMR
Twitter

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular