Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

HomeFact Checkશું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અંશે લોકો ફસાયા છે. ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર મિસાઇલ વડે હુમલા કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવીને ઇઝરાયલની બહાર નીકળી રહ્યા છે. ફેસબુક યુઝર્સ “ક્યારેક યુક્રેન તો ક્યારેક ફિલીસ્તીનીઓ ભારતના ઝંડાનો બચાવ માટે ઉપયોગ” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યાં છે. જો..કે ન્યુઝચેકરની તપાસમાં આ ઘટના જૂની અને અન્ય કારણો સાથે જોડાયેલી હોવાની જાણકારી મળી આવી છે.

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે?

Fact Check / Verification

ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવીને ઇઝરાયલની બહાર નીકળી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયોના કિફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઇન્સ્ટાગ્રામ પર એક યુઝર દ્વારા 31 ઓગષ્ટના શેર કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે કે વાયરલ વિડીયો હાલમાં ઇઝરાયલ ખાતે લેવામાં આવેલ નથી.

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે?

આ અંગે વધુ તપાસ કરતા યુટ્યુબ પર અરેબિયન વોક 2023 ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોવા મળે છે. જે સાથે આપવામાં આવેલ માહિતી મુજબ આરબ વોક, વિશ્વના સૌથી મોટા વાર્ષિક જાહેર મેળાવડાઓમાંની એક છે. 06 સપ્ટેમ્બર 2023 ના રોજ આયોજિત, 40-દિવસના શોક સમયગાળાના સમાપન પર ધાર્મિક પાલનને ચિહ્નિત કરે છે. વિશ્વભરના મુસ્લિમોમાં અરેબિયન તીર્થયાત્રાનું ખૂબ મહત્વ છે. આ તીર્થયાત્રાને વિશ્વમાં સૌથી મોટો ધાર્મિક મેળાવડો પણ કહેવામાં આવે છે. દર વર્ષે હજ યાત્રા કરતાં વધુ મુસ્લિમો અરબાઈન તીર્થયાત્રામાં ભાગ લે છે.

વધુમાં, NDTV દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ આ યાત્રામાં ભારતમાંથી એક લાખથી વધુ શિયા મુસ્લિમોએ ભાગ લીધો હતો. એટલું જ નહીં કેટલાક લોકોને ભારતીય ધ્વજ પણ લઈ જતા જોવા મળ્યા હતા. તેમની સગવડતા માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સ્થળોએ ખાસ ટેન્ટ લગાવવામાં આવ્યા હતા, જેમાં ભારતીય ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે?

Conclusion

ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવીને ઇઝરાયલની બહાર નીકળી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર અરેબિયન તીર્થયાત્રા છે. આ યાત્રામાં આ વર્ષે ભારતમાંથી એક લાખથી વધુ શિયા મુસ્લિમોએ ભાગ લીધો હતો, જેઓએ ભારતીય ધ્વજ લઈને ચાલતા જોવા મળે છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટનાને ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.

Result : False

Our Source
Instagram Post Of Falak_haq20 , 31 Aug 2023
Media Report Of NDTV , 8 Sep 2023
YouTube Video Of Danish Hussain , 19 Sep 2023

આ પણ વાંચો : ઇઝરાયનો ઝંડો સળગાવી રહ્યા હોવાના વાયરલ વિડીયોનું સત્ય

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અંશે લોકો ફસાયા છે. ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર મિસાઇલ વડે હુમલા કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવીને ઇઝરાયલની બહાર નીકળી રહ્યા છે. ફેસબુક યુઝર્સ “ક્યારેક યુક્રેન તો ક્યારેક ફિલીસ્તીનીઓ ભારતના ઝંડાનો બચાવ માટે ઉપયોગ” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યાં છે. જો..કે ન્યુઝચેકરની તપાસમાં આ ઘટના જૂની અને અન્ય કારણો સાથે જોડાયેલી હોવાની જાણકારી મળી આવી છે.

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે?

Fact Check / Verification

ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવીને ઇઝરાયલની બહાર નીકળી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયોના કિફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઇન્સ્ટાગ્રામ પર એક યુઝર દ્વારા 31 ઓગષ્ટના શેર કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે કે વાયરલ વિડીયો હાલમાં ઇઝરાયલ ખાતે લેવામાં આવેલ નથી.

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે?

આ અંગે વધુ તપાસ કરતા યુટ્યુબ પર અરેબિયન વોક 2023 ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોવા મળે છે. જે સાથે આપવામાં આવેલ માહિતી મુજબ આરબ વોક, વિશ્વના સૌથી મોટા વાર્ષિક જાહેર મેળાવડાઓમાંની એક છે. 06 સપ્ટેમ્બર 2023 ના રોજ આયોજિત, 40-દિવસના શોક સમયગાળાના સમાપન પર ધાર્મિક પાલનને ચિહ્નિત કરે છે. વિશ્વભરના મુસ્લિમોમાં અરેબિયન તીર્થયાત્રાનું ખૂબ મહત્વ છે. આ તીર્થયાત્રાને વિશ્વમાં સૌથી મોટો ધાર્મિક મેળાવડો પણ કહેવામાં આવે છે. દર વર્ષે હજ યાત્રા કરતાં વધુ મુસ્લિમો અરબાઈન તીર્થયાત્રામાં ભાગ લે છે.

વધુમાં, NDTV દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ આ યાત્રામાં ભારતમાંથી એક લાખથી વધુ શિયા મુસ્લિમોએ ભાગ લીધો હતો. એટલું જ નહીં કેટલાક લોકોને ભારતીય ધ્વજ પણ લઈ જતા જોવા મળ્યા હતા. તેમની સગવડતા માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સ્થળોએ ખાસ ટેન્ટ લગાવવામાં આવ્યા હતા, જેમાં ભારતીય ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે?

Conclusion

ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવીને ઇઝરાયલની બહાર નીકળી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર અરેબિયન તીર્થયાત્રા છે. આ યાત્રામાં આ વર્ષે ભારતમાંથી એક લાખથી વધુ શિયા મુસ્લિમોએ ભાગ લીધો હતો, જેઓએ ભારતીય ધ્વજ લઈને ચાલતા જોવા મળે છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટનાને ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.

Result : False

Our Source
Instagram Post Of Falak_haq20 , 31 Aug 2023
Media Report Of NDTV , 8 Sep 2023
YouTube Video Of Danish Hussain , 19 Sep 2023

આ પણ વાંચો : ઇઝરાયનો ઝંડો સળગાવી રહ્યા હોવાના વાયરલ વિડીયોનું સત્ય

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અંશે લોકો ફસાયા છે. ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર મિસાઇલ વડે હુમલા કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવીને ઇઝરાયલની બહાર નીકળી રહ્યા છે. ફેસબુક યુઝર્સ “ક્યારેક યુક્રેન તો ક્યારેક ફિલીસ્તીનીઓ ભારતના ઝંડાનો બચાવ માટે ઉપયોગ” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યાં છે. જો..કે ન્યુઝચેકરની તપાસમાં આ ઘટના જૂની અને અન્ય કારણો સાથે જોડાયેલી હોવાની જાણકારી મળી આવી છે.

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે?

Fact Check / Verification

ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવીને ઇઝરાયલની બહાર નીકળી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયોના કિફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઇન્સ્ટાગ્રામ પર એક યુઝર દ્વારા 31 ઓગષ્ટના શેર કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. જે પરથી સાબિત થાય છે કે વાયરલ વિડીયો હાલમાં ઇઝરાયલ ખાતે લેવામાં આવેલ નથી.

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે?

આ અંગે વધુ તપાસ કરતા યુટ્યુબ પર અરેબિયન વોક 2023 ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડીયો જોવા મળે છે. જે સાથે આપવામાં આવેલ માહિતી મુજબ આરબ વોક, વિશ્વના સૌથી મોટા વાર્ષિક જાહેર મેળાવડાઓમાંની એક છે. 06 સપ્ટેમ્બર 2023 ના રોજ આયોજિત, 40-દિવસના શોક સમયગાળાના સમાપન પર ધાર્મિક પાલનને ચિહ્નિત કરે છે. વિશ્વભરના મુસ્લિમોમાં અરેબિયન તીર્થયાત્રાનું ખૂબ મહત્વ છે. આ તીર્થયાત્રાને વિશ્વમાં સૌથી મોટો ધાર્મિક મેળાવડો પણ કહેવામાં આવે છે. દર વર્ષે હજ યાત્રા કરતાં વધુ મુસ્લિમો અરબાઈન તીર્થયાત્રામાં ભાગ લે છે.

વધુમાં, NDTV દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ આ યાત્રામાં ભારતમાંથી એક લાખથી વધુ શિયા મુસ્લિમોએ ભાગ લીધો હતો. એટલું જ નહીં કેટલાક લોકોને ભારતીય ધ્વજ પણ લઈ જતા જોવા મળ્યા હતા. તેમની સગવડતા માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સ્થળોએ ખાસ ટેન્ટ લગાવવામાં આવ્યા હતા, જેમાં ભારતીય ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું.

શું ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવી રહ્યા છે?

Conclusion

ફિલીસ્તીનીઓ ભારતનો ઝંડો લહેરાવીને ઇઝરાયલની બહાર નીકળી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખરેખર અરેબિયન તીર્થયાત્રા છે. આ યાત્રામાં આ વર્ષે ભારતમાંથી એક લાખથી વધુ શિયા મુસ્લિમોએ ભાગ લીધો હતો, જેઓએ ભારતીય ધ્વજ લઈને ચાલતા જોવા મળે છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટનાને ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના સંદર્ભમાં શેર કરી રહ્યા છે.

Result : False

Our Source
Instagram Post Of Falak_haq20 , 31 Aug 2023
Media Report Of NDTV , 8 Sep 2023
YouTube Video Of Danish Hussain , 19 Sep 2023

આ પણ વાંચો : ઇઝરાયનો ઝંડો સળગાવી રહ્યા હોવાના વાયરલ વિડીયોનું સત્ય

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular