Friday, March 29, 2024
Friday, March 29, 2024

HomeFact CheckViralગુજરાતની સત્તા બદલાશે અને નવા મુખ્યમંત્રી મનસુખ માંડવીયા બનશે, જાણો શું છે...

ગુજરાતની સત્તા બદલાશે અને નવા મુખ્યમંત્રી મનસુખ માંડવીયા બનશે, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

સોશિયલ મીડિયા પર એક ચર્ચા ખુબજ વાયરલ થઇ રહી છે, અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેયર કરવામાં આવી છે. જે મુજબ “ગુજરાતના મુખ્યમંત્રી કોરોના સામે ની લડાઈમાં નિષ્ફળ ગયા છે જેથી હવે મંત્રી મનસુખ માંડવીયા નવા મુખ્યમંત્રી બનશે. દિલ્હી હાઇકમાન્ડ ની બેઠક પણ શરૂ થઈ છે, તેમજ મનસુખ માંડવીયા ને દિલ્હી બોલવવામાં આવ્યા છે. ઉપરાંત વડાપ્રધાન અને હાઇકમાન્ડ વિજય રૂપાણીની કામગીરી થી સંતુષ્ટ નથી જેને લઈને તેઓએ ગુજરાતમાં જ્યાં-જ્યાં કેસો વધી રહ્યા છે,તેને કાબુમાં લેવા માટે IAS અધિકારીઓની ટીમ ઉતારી દીધી છે. જેમને કોરોના ને કાબુમાં લેવા તમામ પ્રકારની સ્વતંત્રતા પણ આપી દેવામાં આવી હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી છે. આ પ્રકારે મેસેજ સોશિયલ મીડિયા અને વોટસએપ પર વાયરલ થઇ રહ્યા છે.”

Fact check :-

વાયરલ મેસેજ ની સત્યતા તપાસવા માટે કીવર્ડ ના આધારે ગુગલ સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે. આ વાયરલ મેસેજ એક અફવા હોવાનું મનસુખ માંડવીયા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

ત્યારબાદ આ વાતની પુષ્ટિ કરવા માટે ટ્વીટર પર મનસુખ માંડવીયા દ્વારા કરવામાં આવેલ ટ્વીટ શોધવામાં આવી, જેમાં આ અફવા વિશે તેમણે ખુલાસો આપ્યો છે. જેમાં તેઓએ કહ્યું છે “આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી નાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે”

Conclusion :-

ગુજરાતની સત્તા બદલાશે,મુખ્યમંત્રી બદલાશે વગેરે જેવા વાયરલ દાવા પર મળતા તમામ પરિણામ પરથી આ એક ભ્રામક અફવા સાબિત થાય છે. આ મુદ્દે મંત્રી મનસુખ માંડવીયા દ્વારા પણ ટ્વીટ કરી ખુલાસો આપવામાં આવ્યો છે.

Source :-
keyword search
facebook
twitter
news reports

પરિણામ :- ભ્રામક દાવો (FABRICATED NEWS)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ગુજરાતની સત્તા બદલાશે અને નવા મુખ્યમંત્રી મનસુખ માંડવીયા બનશે, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

સોશિયલ મીડિયા પર એક ચર્ચા ખુબજ વાયરલ થઇ રહી છે, અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેયર કરવામાં આવી છે. જે મુજબ “ગુજરાતના મુખ્યમંત્રી કોરોના સામે ની લડાઈમાં નિષ્ફળ ગયા છે જેથી હવે મંત્રી મનસુખ માંડવીયા નવા મુખ્યમંત્રી બનશે. દિલ્હી હાઇકમાન્ડ ની બેઠક પણ શરૂ થઈ છે, તેમજ મનસુખ માંડવીયા ને દિલ્હી બોલવવામાં આવ્યા છે. ઉપરાંત વડાપ્રધાન અને હાઇકમાન્ડ વિજય રૂપાણીની કામગીરી થી સંતુષ્ટ નથી જેને લઈને તેઓએ ગુજરાતમાં જ્યાં-જ્યાં કેસો વધી રહ્યા છે,તેને કાબુમાં લેવા માટે IAS અધિકારીઓની ટીમ ઉતારી દીધી છે. જેમને કોરોના ને કાબુમાં લેવા તમામ પ્રકારની સ્વતંત્રતા પણ આપી દેવામાં આવી હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી છે. આ પ્રકારે મેસેજ સોશિયલ મીડિયા અને વોટસએપ પર વાયરલ થઇ રહ્યા છે.”

Fact check :-

વાયરલ મેસેજ ની સત્યતા તપાસવા માટે કીવર્ડ ના આધારે ગુગલ સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે. આ વાયરલ મેસેજ એક અફવા હોવાનું મનસુખ માંડવીયા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

ત્યારબાદ આ વાતની પુષ્ટિ કરવા માટે ટ્વીટર પર મનસુખ માંડવીયા દ્વારા કરવામાં આવેલ ટ્વીટ શોધવામાં આવી, જેમાં આ અફવા વિશે તેમણે ખુલાસો આપ્યો છે. જેમાં તેઓએ કહ્યું છે “આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી નાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે”

Conclusion :-

ગુજરાતની સત્તા બદલાશે,મુખ્યમંત્રી બદલાશે વગેરે જેવા વાયરલ દાવા પર મળતા તમામ પરિણામ પરથી આ એક ભ્રામક અફવા સાબિત થાય છે. આ મુદ્દે મંત્રી મનસુખ માંડવીયા દ્વારા પણ ટ્વીટ કરી ખુલાસો આપવામાં આવ્યો છે.

Source :-
keyword search
facebook
twitter
news reports

પરિણામ :- ભ્રામક દાવો (FABRICATED NEWS)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ગુજરાતની સત્તા બદલાશે અને નવા મુખ્યમંત્રી મનસુખ માંડવીયા બનશે, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

સોશિયલ મીડિયા પર એક ચર્ચા ખુબજ વાયરલ થઇ રહી છે, અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેયર કરવામાં આવી છે. જે મુજબ “ગુજરાતના મુખ્યમંત્રી કોરોના સામે ની લડાઈમાં નિષ્ફળ ગયા છે જેથી હવે મંત્રી મનસુખ માંડવીયા નવા મુખ્યમંત્રી બનશે. દિલ્હી હાઇકમાન્ડ ની બેઠક પણ શરૂ થઈ છે, તેમજ મનસુખ માંડવીયા ને દિલ્હી બોલવવામાં આવ્યા છે. ઉપરાંત વડાપ્રધાન અને હાઇકમાન્ડ વિજય રૂપાણીની કામગીરી થી સંતુષ્ટ નથી જેને લઈને તેઓએ ગુજરાતમાં જ્યાં-જ્યાં કેસો વધી રહ્યા છે,તેને કાબુમાં લેવા માટે IAS અધિકારીઓની ટીમ ઉતારી દીધી છે. જેમને કોરોના ને કાબુમાં લેવા તમામ પ્રકારની સ્વતંત્રતા પણ આપી દેવામાં આવી હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી છે. આ પ્રકારે મેસેજ સોશિયલ મીડિયા અને વોટસએપ પર વાયરલ થઇ રહ્યા છે.”

Fact check :-

વાયરલ મેસેજ ની સત્યતા તપાસવા માટે કીવર્ડ ના આધારે ગુગલ સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે. આ વાયરલ મેસેજ એક અફવા હોવાનું મનસુખ માંડવીયા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

ત્યારબાદ આ વાતની પુષ્ટિ કરવા માટે ટ્વીટર પર મનસુખ માંડવીયા દ્વારા કરવામાં આવેલ ટ્વીટ શોધવામાં આવી, જેમાં આ અફવા વિશે તેમણે ખુલાસો આપ્યો છે. જેમાં તેઓએ કહ્યું છે “આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી નાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે”

Conclusion :-

ગુજરાતની સત્તા બદલાશે,મુખ્યમંત્રી બદલાશે વગેરે જેવા વાયરલ દાવા પર મળતા તમામ પરિણામ પરથી આ એક ભ્રામક અફવા સાબિત થાય છે. આ મુદ્દે મંત્રી મનસુખ માંડવીયા દ્વારા પણ ટ્વીટ કરી ખુલાસો આપવામાં આવ્યો છે.

Source :-
keyword search
facebook
twitter
news reports

પરિણામ :- ભ્રામક દાવો (FABRICATED NEWS)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular