Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

HomeFact Check2018માં રસ્તા પર મળેલ લાશની તસ્વીરને હાલ ખેડૂત આંદોલનમાં થયેલ મોત ગણાવી...

2018માં રસ્તા પર મળેલ લાશની તસ્વીરને હાલ ખેડૂત આંદોલનમાં થયેલ મોત ગણાવી ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો 27 નવેમ્બર, 2020 થી દિલ્હીમાં વિરોધ કરી રહ્યા છે. તેઓ સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા નવા ફાર્મ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. ખેડુતો દાવો કરી રહ્યા છે કે નવા બીલો તેમને ન્યૂનતમ ટેકાના ભાવ પ્રાપ્ત કરવામાં વંચિત રાખશે. દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ દરમિયાન 40થી વધુ ખેડૂતોનાં મોત નીપજ્યાં છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં વધુ એક ખેડૂતનું મોત થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફેસબુક અને ટ્વીટર પર હરીશ રાવત, સ્વરા ભાષ્કર તેમજ અન્ય યુઝર્સ દ્વારા વાયરલ તસ્વીર સાથે ખેડૂતનું મૃત્યુ થયું હોવાનો દાવો કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

અમે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરની તપાસ શરૂ કરી. અમે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચની મદદથી આ ઇમેજને શોધવાનો પ્રયાસ કર્યો. જે દરમિયાન, અમને જાણવા મળ્યું કે વાયરલ થયેલી તસ્વીર લગભગ બે વર્ષ જૂની છે. ફેસબુક પર 2 સપ્ટેમ્બર, 2018 ના રોજ પોસ્ટ કરવામાં આવેલ આ તસ્વીરના કેપ્શન મુજબ પંજાબના શ્રી તરણ સાહિબના બોહરી ​​ચોકમાં અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી.

આ ઉપરાંત અન્ય ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે, જેમાં આ વ્યક્તિની લાશ બોહરી ​​ચોકમાં બિનવારસી હાલતમાં જોવા મળેલ હતી.

Conclusion

જોકે અમે અમારી શોધ દરમિયાન વાયરલ થયેલ તસવીર અને મૃત વ્યક્તિની ઓળખ કરી શક્યા નથી, પરંતુ અમારી તપાસથી સ્પષ્ટ થયું છે કે વાયરલ થયેલી તસ્વીર લગભગ બે વર્ષ જૂની છે. હાલ દિલ્હી સહિત અન્ય અનેક સરહદો પર ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતની સાથે આ તસ્વીર જોડી ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે.

Result :- Misleading


Our Source

GurMeet Singh Gill
ਗਰੀਬ ਜੱਟ

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

2018માં રસ્તા પર મળેલ લાશની તસ્વીરને હાલ ખેડૂત આંદોલનમાં થયેલ મોત ગણાવી ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો 27 નવેમ્બર, 2020 થી દિલ્હીમાં વિરોધ કરી રહ્યા છે. તેઓ સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા નવા ફાર્મ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. ખેડુતો દાવો કરી રહ્યા છે કે નવા બીલો તેમને ન્યૂનતમ ટેકાના ભાવ પ્રાપ્ત કરવામાં વંચિત રાખશે. દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ દરમિયાન 40થી વધુ ખેડૂતોનાં મોત નીપજ્યાં છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં વધુ એક ખેડૂતનું મોત થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફેસબુક અને ટ્વીટર પર હરીશ રાવત, સ્વરા ભાષ્કર તેમજ અન્ય યુઝર્સ દ્વારા વાયરલ તસ્વીર સાથે ખેડૂતનું મૃત્યુ થયું હોવાનો દાવો કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

અમે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરની તપાસ શરૂ કરી. અમે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચની મદદથી આ ઇમેજને શોધવાનો પ્રયાસ કર્યો. જે દરમિયાન, અમને જાણવા મળ્યું કે વાયરલ થયેલી તસ્વીર લગભગ બે વર્ષ જૂની છે. ફેસબુક પર 2 સપ્ટેમ્બર, 2018 ના રોજ પોસ્ટ કરવામાં આવેલ આ તસ્વીરના કેપ્શન મુજબ પંજાબના શ્રી તરણ સાહિબના બોહરી ​​ચોકમાં અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી.

આ ઉપરાંત અન્ય ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે, જેમાં આ વ્યક્તિની લાશ બોહરી ​​ચોકમાં બિનવારસી હાલતમાં જોવા મળેલ હતી.

Conclusion

જોકે અમે અમારી શોધ દરમિયાન વાયરલ થયેલ તસવીર અને મૃત વ્યક્તિની ઓળખ કરી શક્યા નથી, પરંતુ અમારી તપાસથી સ્પષ્ટ થયું છે કે વાયરલ થયેલી તસ્વીર લગભગ બે વર્ષ જૂની છે. હાલ દિલ્હી સહિત અન્ય અનેક સરહદો પર ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતની સાથે આ તસ્વીર જોડી ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે.

Result :- Misleading


Our Source

GurMeet Singh Gill
ਗਰੀਬ ਜੱਟ

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

2018માં રસ્તા પર મળેલ લાશની તસ્વીરને હાલ ખેડૂત આંદોલનમાં થયેલ મોત ગણાવી ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો 27 નવેમ્બર, 2020 થી દિલ્હીમાં વિરોધ કરી રહ્યા છે. તેઓ સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા નવા ફાર્મ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. ખેડુતો દાવો કરી રહ્યા છે કે નવા બીલો તેમને ન્યૂનતમ ટેકાના ભાવ પ્રાપ્ત કરવામાં વંચિત રાખશે. દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ દરમિયાન 40થી વધુ ખેડૂતોનાં મોત નીપજ્યાં છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં વધુ એક ખેડૂતનું મોત થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફેસબુક અને ટ્વીટર પર હરીશ રાવત, સ્વરા ભાષ્કર તેમજ અન્ય યુઝર્સ દ્વારા વાયરલ તસ્વીર સાથે ખેડૂતનું મૃત્યુ થયું હોવાનો દાવો કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

અમે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરની તપાસ શરૂ કરી. અમે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચની મદદથી આ ઇમેજને શોધવાનો પ્રયાસ કર્યો. જે દરમિયાન, અમને જાણવા મળ્યું કે વાયરલ થયેલી તસ્વીર લગભગ બે વર્ષ જૂની છે. ફેસબુક પર 2 સપ્ટેમ્બર, 2018 ના રોજ પોસ્ટ કરવામાં આવેલ આ તસ્વીરના કેપ્શન મુજબ પંજાબના શ્રી તરણ સાહિબના બોહરી ​​ચોકમાં અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી.

આ ઉપરાંત અન્ય ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે, જેમાં આ વ્યક્તિની લાશ બોહરી ​​ચોકમાં બિનવારસી હાલતમાં જોવા મળેલ હતી.

Conclusion

જોકે અમે અમારી શોધ દરમિયાન વાયરલ થયેલ તસવીર અને મૃત વ્યક્તિની ઓળખ કરી શક્યા નથી, પરંતુ અમારી તપાસથી સ્પષ્ટ થયું છે કે વાયરલ થયેલી તસ્વીર લગભગ બે વર્ષ જૂની છે. હાલ દિલ્હી સહિત અન્ય અનેક સરહદો પર ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતની સાથે આ તસ્વીર જોડી ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે.

Result :- Misleading


Our Source

GurMeet Singh Gill
ਗਰੀਬ ਜੱਟ

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular