Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

HomeFact Checkઅમદાવાદના અજીત મિલ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના ભ્રામક દાવા...

અમદાવાદના અજીત મિલ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

અમદાવાદ શહેરના અજીત મિલ ચાર રસ્તા પર આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના દાવા સાથે કેટલાક વિડિઓ અને તસ્વીર શોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરીયા દ્વારા અજીત મિલ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ શરૂ થયા પહેલા જ તૂટી પડ્યો હોવાના દાવા સાથે કેટલીક તસ્વીર શેર કરવામાં આવેલ છે. જયારે સુરતના આપ નેતા ધ્રુવ સમેત્રા દ્વારા અજીત મિલ નજીક આવેલ મેટ્રો ટ્રેનનો બ્રિજ ધરાશાયી થયો હોવાના દાવા સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે. જો…કે પાછળથી આ પોસ્ટ ડીલીટ કરવામાં આવેલ છે.

ફેસબુક પર “અજીત મિલ નો બ્રિજ તુટી ગયો (અમદાવાદ)” ટાઇટલ સાથે બ્રિજ ધરાશાયી થયો હોવાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. જયારે યુટ્યુબ અને ટ્વીટર પર પણ કેટલાક યુઝર્સ દ્વારા અમદાવાદના અજીત મિલ નજીક બ્રિજ ધરાશાયી થયો અને ભ્રષ્ટાચારનો નમૂનો જેવા ટાઇટલ સાથે ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

અમદાવાદમાં અજીત મિલ નજીલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા timesofindia દ્વારા 20 ઓક્ટોબરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે, જે મુજબ મહારાષ્ટ્ર નાગપુરમાં એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે.

ઓવર બ્રિજ ધરાશાયી

નાગપુરમાં ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવા નાગે ગુગલ સર્ચ કરતા aninews, economictimes, nagpurtoday અને indiatoday દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ 19 ઓકોટબર મંગળવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના નાગપુરમાં બાંધકામ હેઠળના ઓવર બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. જો..કે આ ઘટનામાં કોઈપણ જાનહાની સર્જાઈ નથી.

ઓવર બ્રિજ ધરાશાયી

NHAI જનરલ મેનેજર નરેશ વાડેતવારના જણાવ્યા અનુસાર બ્રિજ ધરાશાયી થવા પાછળના કારણોની તપાસ માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે, અને તેના રિપોર્ટના આધારે જરૂરી પગલાં લેવામાં આવશે.

અમદાવાદ અજીત મિલ ચાર રસ્તા પર આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવા અંગે ગુગલ સર્ચ કરતા gujaratsamachar દ્વારા 13 ઓક્ટોબરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ અજિત મીલ ચાર રસ્તા પર આવેલ ઓવરબ્રિજની નીચે ભૂવો પડી જતા બ્રિજ નીચેથી પસાર થવાનો આખો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ બ્રિજનું કામ પણ છેલ્લા ચાર વર્ષથી પૂર્ણ થવાનું નામ લેતું નથી. જયારે અજીત મિલ નજીક ઓવર બ્રિજ તૂટી પડવા અંગે કોઈપણ ન્યુઝ રિપોર્ટ જોવા મળતા નથી.

Conclusion

અમદાવાદમાં અજીત મિલ નજીક આવેલ ઓવર બ્રિજ તૂટી પડ્યો હોવાના ભ્રામક દાવા સાથે નાગપુરમાં બનેલ ઘટનાની તસ્વીર અને વિડિઓ શેર કરવામાં આવેલ છે. અમદાવાદ ખાતે કોઈપણ ઓવર બ્રિજ તૂટી પડવાની ઘટના બનેલ નથી. 19 ઓકરોબરના મહારાષ્ટ્રના નાગપુર ખાતે નિર્માણાધીન બ્રિજનો એક હિસ્સો તૂટી પડ્યો હતો.

Result :- False


Our Source

aninews
economictimes
nagpurtoday
indiatoday
timesofindia

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

અમદાવાદના અજીત મિલ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

અમદાવાદ શહેરના અજીત મિલ ચાર રસ્તા પર આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના દાવા સાથે કેટલાક વિડિઓ અને તસ્વીર શોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરીયા દ્વારા અજીત મિલ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ શરૂ થયા પહેલા જ તૂટી પડ્યો હોવાના દાવા સાથે કેટલીક તસ્વીર શેર કરવામાં આવેલ છે. જયારે સુરતના આપ નેતા ધ્રુવ સમેત્રા દ્વારા અજીત મિલ નજીક આવેલ મેટ્રો ટ્રેનનો બ્રિજ ધરાશાયી થયો હોવાના દાવા સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે. જો…કે પાછળથી આ પોસ્ટ ડીલીટ કરવામાં આવેલ છે.

ફેસબુક પર “અજીત મિલ નો બ્રિજ તુટી ગયો (અમદાવાદ)” ટાઇટલ સાથે બ્રિજ ધરાશાયી થયો હોવાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. જયારે યુટ્યુબ અને ટ્વીટર પર પણ કેટલાક યુઝર્સ દ્વારા અમદાવાદના અજીત મિલ નજીક બ્રિજ ધરાશાયી થયો અને ભ્રષ્ટાચારનો નમૂનો જેવા ટાઇટલ સાથે ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

અમદાવાદમાં અજીત મિલ નજીલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા timesofindia દ્વારા 20 ઓક્ટોબરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે, જે મુજબ મહારાષ્ટ્ર નાગપુરમાં એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે.

ઓવર બ્રિજ ધરાશાયી

નાગપુરમાં ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવા નાગે ગુગલ સર્ચ કરતા aninews, economictimes, nagpurtoday અને indiatoday દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ 19 ઓકોટબર મંગળવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના નાગપુરમાં બાંધકામ હેઠળના ઓવર બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. જો..કે આ ઘટનામાં કોઈપણ જાનહાની સર્જાઈ નથી.

ઓવર બ્રિજ ધરાશાયી

NHAI જનરલ મેનેજર નરેશ વાડેતવારના જણાવ્યા અનુસાર બ્રિજ ધરાશાયી થવા પાછળના કારણોની તપાસ માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે, અને તેના રિપોર્ટના આધારે જરૂરી પગલાં લેવામાં આવશે.

અમદાવાદ અજીત મિલ ચાર રસ્તા પર આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવા અંગે ગુગલ સર્ચ કરતા gujaratsamachar દ્વારા 13 ઓક્ટોબરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ અજિત મીલ ચાર રસ્તા પર આવેલ ઓવરબ્રિજની નીચે ભૂવો પડી જતા બ્રિજ નીચેથી પસાર થવાનો આખો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ બ્રિજનું કામ પણ છેલ્લા ચાર વર્ષથી પૂર્ણ થવાનું નામ લેતું નથી. જયારે અજીત મિલ નજીક ઓવર બ્રિજ તૂટી પડવા અંગે કોઈપણ ન્યુઝ રિપોર્ટ જોવા મળતા નથી.

Conclusion

અમદાવાદમાં અજીત મિલ નજીક આવેલ ઓવર બ્રિજ તૂટી પડ્યો હોવાના ભ્રામક દાવા સાથે નાગપુરમાં બનેલ ઘટનાની તસ્વીર અને વિડિઓ શેર કરવામાં આવેલ છે. અમદાવાદ ખાતે કોઈપણ ઓવર બ્રિજ તૂટી પડવાની ઘટના બનેલ નથી. 19 ઓકરોબરના મહારાષ્ટ્રના નાગપુર ખાતે નિર્માણાધીન બ્રિજનો એક હિસ્સો તૂટી પડ્યો હતો.

Result :- False


Our Source

aninews
economictimes
nagpurtoday
indiatoday
timesofindia

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

અમદાવાદના અજીત મિલ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

અમદાવાદ શહેરના અજીત મિલ ચાર રસ્તા પર આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના દાવા સાથે કેટલાક વિડિઓ અને તસ્વીર શોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરીયા દ્વારા અજીત મિલ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ શરૂ થયા પહેલા જ તૂટી પડ્યો હોવાના દાવા સાથે કેટલીક તસ્વીર શેર કરવામાં આવેલ છે. જયારે સુરતના આપ નેતા ધ્રુવ સમેત્રા દ્વારા અજીત મિલ નજીક આવેલ મેટ્રો ટ્રેનનો બ્રિજ ધરાશાયી થયો હોવાના દાવા સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે. જો…કે પાછળથી આ પોસ્ટ ડીલીટ કરવામાં આવેલ છે.

ફેસબુક પર “અજીત મિલ નો બ્રિજ તુટી ગયો (અમદાવાદ)” ટાઇટલ સાથે બ્રિજ ધરાશાયી થયો હોવાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. જયારે યુટ્યુબ અને ટ્વીટર પર પણ કેટલાક યુઝર્સ દ્વારા અમદાવાદના અજીત મિલ નજીક બ્રિજ ધરાશાયી થયો અને ભ્રષ્ટાચારનો નમૂનો જેવા ટાઇટલ સાથે ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification

અમદાવાદમાં અજીત મિલ નજીલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા timesofindia દ્વારા 20 ઓક્ટોબરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે, જે મુજબ મહારાષ્ટ્ર નાગપુરમાં એક નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે.

ઓવર બ્રિજ ધરાશાયી

નાગપુરમાં ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવા નાગે ગુગલ સર્ચ કરતા aninews, economictimes, nagpurtoday અને indiatoday દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ 19 ઓકોટબર મંગળવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના નાગપુરમાં બાંધકામ હેઠળના ઓવર બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. જો..કે આ ઘટનામાં કોઈપણ જાનહાની સર્જાઈ નથી.

ઓવર બ્રિજ ધરાશાયી

NHAI જનરલ મેનેજર નરેશ વાડેતવારના જણાવ્યા અનુસાર બ્રિજ ધરાશાયી થવા પાછળના કારણોની તપાસ માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે, અને તેના રિપોર્ટના આધારે જરૂરી પગલાં લેવામાં આવશે.

અમદાવાદ અજીત મિલ ચાર રસ્તા પર આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવા અંગે ગુગલ સર્ચ કરતા gujaratsamachar દ્વારા 13 ઓક્ટોબરના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ અજિત મીલ ચાર રસ્તા પર આવેલ ઓવરબ્રિજની નીચે ભૂવો પડી જતા બ્રિજ નીચેથી પસાર થવાનો આખો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ બ્રિજનું કામ પણ છેલ્લા ચાર વર્ષથી પૂર્ણ થવાનું નામ લેતું નથી. જયારે અજીત મિલ નજીક ઓવર બ્રિજ તૂટી પડવા અંગે કોઈપણ ન્યુઝ રિપોર્ટ જોવા મળતા નથી.

Conclusion

અમદાવાદમાં અજીત મિલ નજીક આવેલ ઓવર બ્રિજ તૂટી પડ્યો હોવાના ભ્રામક દાવા સાથે નાગપુરમાં બનેલ ઘટનાની તસ્વીર અને વિડિઓ શેર કરવામાં આવેલ છે. અમદાવાદ ખાતે કોઈપણ ઓવર બ્રિજ તૂટી પડવાની ઘટના બનેલ નથી. 19 ઓકરોબરના મહારાષ્ટ્રના નાગપુર ખાતે નિર્માણાધીન બ્રિજનો એક હિસ્સો તૂટી પડ્યો હતો.

Result :- False


Our Source

aninews
economictimes
nagpurtoday
indiatoday
timesofindia

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular