Friday, April 19, 2024
Friday, April 19, 2024

HomeFact Checkશું ખરેખર શિવસેના ભવન પરથી બાલા સાહેબ ઠાકરેની તસ્વીર હટાવવામાં આવી છે?

શું ખરેખર શિવસેના ભવન પરથી બાલા સાહેબ ઠાકરેની તસ્વીર હટાવવામાં આવી છે?

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર એક તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં શિવસેના ભવન પર સોનિયા ગાંધીની તસ્વીર લગાવવામાં આવી છે.

 

 

પોસ્ટ સાથે એક કેપશન લખવામાં આવ્યું છે જેમાં “बस !!! अब यही देखना बाकी रह गया था

 

વેરિફિકેશન :-

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર આજે મહારાષ્ટ્રની રાજનિતીને લઇ અનેક ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં શિવસેના ભવન પર બાલા સાહેબ ઠાકરેની તસ્વીર હટાવી સોનિયા ગાંધીની તસ્વીર લગાવવામાં આવી છે. અને આ પોસ્ટને ફેસબુકના માધ્યમ દ્વારા વાયરલ કરવામાં આવી છે.

 

 

ત્યારે આ વાયરલ પોસ્ટની સત્યતા તાપસવા માટે અમે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે તપાસ શરૂ કરી ત્યારે મળતા પરિણામોમાં આ પ્રકારની કોઈપણ તસ્વીર મળી આવતી નથી.

 

 

વધુ તપાસ માટે અમે શિવસેના ભવનની તમામ તસ્વીર શોધવાના પ્રયાસ કર્યા ત્યારે મળતા પરિણામોમાં જાણવા મળ્યું કે આ તસ્વીર “શિવસેના ભવન જલગાઉં“ની છે. જ્યારબાદ શિવસેના જલગાઉંની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ આ તસ્વીરની શોધખોળ કરતા આ પ્રકારની કોઈ તસ્વીર લગાવવામાં નથી આવી તેવું સાબિત થાય છે.

 

 

આ સાથે આ તસ્વીરના તથ્યો માટે અમે ટ્વીટર પર જઈ કીવર્ડ સાથે સર્ચ કરતા એક યુઝર્સ દ્વારા 28 નવેમ્બરના રોજ (ઉદ્ધવ ઠાકરેની શપથ વિધીના દિવસે) કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં એ યુઝર્સ દ્વારા શિવસેના ભવનની તસ્વીર સાથે એક કેપશન લખવામાં આવ્યું છે, “What a day to be stuck in traffic near Shiv Sena Bhavan! #UddhavThackarey #oath #Mumbai”

 

 

વાયરલ તસ્વીરના તથ્યોની ચકાસણી કરતા મળતા પરિણામો પરથી સાબિત થાય છે કે વાયરલ તસ્વીર એક ફોટોશોપ દ્વારા એડિટ કરવામાં આવેલ તસ્વીર છે. શિવસેના દ્વારા કોઈપણ જગ્યા પર સોનિયા ગાંધીની તસ્વીર લગાવવામાં આવી નથી. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા સંપૂર્ણ પણે ભ્રામક છે.

TOOLS :-

FACEBOOK SEARCH 

GOOGLE IMAGES SEARCH 

TWITTER SEARCH 

GOOGLE ADVANCE SEARCH 

પરિણામ :- ભ્રામક તસ્વીર (FAKE PHOTO)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

શું ખરેખર શિવસેના ભવન પરથી બાલા સાહેબ ઠાકરેની તસ્વીર હટાવવામાં આવી છે?

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર એક તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં શિવસેના ભવન પર સોનિયા ગાંધીની તસ્વીર લગાવવામાં આવી છે.

 

 

પોસ્ટ સાથે એક કેપશન લખવામાં આવ્યું છે જેમાં “बस !!! अब यही देखना बाकी रह गया था

 

વેરિફિકેશન :-

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર આજે મહારાષ્ટ્રની રાજનિતીને લઇ અનેક ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં શિવસેના ભવન પર બાલા સાહેબ ઠાકરેની તસ્વીર હટાવી સોનિયા ગાંધીની તસ્વીર લગાવવામાં આવી છે. અને આ પોસ્ટને ફેસબુકના માધ્યમ દ્વારા વાયરલ કરવામાં આવી છે.

 

 

ત્યારે આ વાયરલ પોસ્ટની સત્યતા તાપસવા માટે અમે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે તપાસ શરૂ કરી ત્યારે મળતા પરિણામોમાં આ પ્રકારની કોઈપણ તસ્વીર મળી આવતી નથી.

 

 

વધુ તપાસ માટે અમે શિવસેના ભવનની તમામ તસ્વીર શોધવાના પ્રયાસ કર્યા ત્યારે મળતા પરિણામોમાં જાણવા મળ્યું કે આ તસ્વીર “શિવસેના ભવન જલગાઉં“ની છે. જ્યારબાદ શિવસેના જલગાઉંની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ આ તસ્વીરની શોધખોળ કરતા આ પ્રકારની કોઈ તસ્વીર લગાવવામાં નથી આવી તેવું સાબિત થાય છે.

 

 

આ સાથે આ તસ્વીરના તથ્યો માટે અમે ટ્વીટર પર જઈ કીવર્ડ સાથે સર્ચ કરતા એક યુઝર્સ દ્વારા 28 નવેમ્બરના રોજ (ઉદ્ધવ ઠાકરેની શપથ વિધીના દિવસે) કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં એ યુઝર્સ દ્વારા શિવસેના ભવનની તસ્વીર સાથે એક કેપશન લખવામાં આવ્યું છે, “What a day to be stuck in traffic near Shiv Sena Bhavan! #UddhavThackarey #oath #Mumbai”

 

 

વાયરલ તસ્વીરના તથ્યોની ચકાસણી કરતા મળતા પરિણામો પરથી સાબિત થાય છે કે વાયરલ તસ્વીર એક ફોટોશોપ દ્વારા એડિટ કરવામાં આવેલ તસ્વીર છે. શિવસેના દ્વારા કોઈપણ જગ્યા પર સોનિયા ગાંધીની તસ્વીર લગાવવામાં આવી નથી. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા સંપૂર્ણ પણે ભ્રામક છે.

TOOLS :-

FACEBOOK SEARCH 

GOOGLE IMAGES SEARCH 

TWITTER SEARCH 

GOOGLE ADVANCE SEARCH 

પરિણામ :- ભ્રામક તસ્વીર (FAKE PHOTO)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

શું ખરેખર શિવસેના ભવન પરથી બાલા સાહેબ ઠાકરેની તસ્વીર હટાવવામાં આવી છે?

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર એક તસ્વીર વાયરલ થઇ રહી છે, જેમાં શિવસેના ભવન પર સોનિયા ગાંધીની તસ્વીર લગાવવામાં આવી છે.

 

 

પોસ્ટ સાથે એક કેપશન લખવામાં આવ્યું છે જેમાં “बस !!! अब यही देखना बाकी रह गया था

 

વેરિફિકેશન :-

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક પર આજે મહારાષ્ટ્રની રાજનિતીને લઇ અનેક ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં શિવસેના ભવન પર બાલા સાહેબ ઠાકરેની તસ્વીર હટાવી સોનિયા ગાંધીની તસ્વીર લગાવવામાં આવી છે. અને આ પોસ્ટને ફેસબુકના માધ્યમ દ્વારા વાયરલ કરવામાં આવી છે.

 

 

ત્યારે આ વાયરલ પોસ્ટની સત્યતા તાપસવા માટે અમે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે તપાસ શરૂ કરી ત્યારે મળતા પરિણામોમાં આ પ્રકારની કોઈપણ તસ્વીર મળી આવતી નથી.

 

 

વધુ તપાસ માટે અમે શિવસેના ભવનની તમામ તસ્વીર શોધવાના પ્રયાસ કર્યા ત્યારે મળતા પરિણામોમાં જાણવા મળ્યું કે આ તસ્વીર “શિવસેના ભવન જલગાઉં“ની છે. જ્યારબાદ શિવસેના જલગાઉંની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ આ તસ્વીરની શોધખોળ કરતા આ પ્રકારની કોઈ તસ્વીર લગાવવામાં નથી આવી તેવું સાબિત થાય છે.

 

 

આ સાથે આ તસ્વીરના તથ્યો માટે અમે ટ્વીટર પર જઈ કીવર્ડ સાથે સર્ચ કરતા એક યુઝર્સ દ્વારા 28 નવેમ્બરના રોજ (ઉદ્ધવ ઠાકરેની શપથ વિધીના દિવસે) કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં એ યુઝર્સ દ્વારા શિવસેના ભવનની તસ્વીર સાથે એક કેપશન લખવામાં આવ્યું છે, “What a day to be stuck in traffic near Shiv Sena Bhavan! #UddhavThackarey #oath #Mumbai”

 

 

વાયરલ તસ્વીરના તથ્યોની ચકાસણી કરતા મળતા પરિણામો પરથી સાબિત થાય છે કે વાયરલ તસ્વીર એક ફોટોશોપ દ્વારા એડિટ કરવામાં આવેલ તસ્વીર છે. શિવસેના દ્વારા કોઈપણ જગ્યા પર સોનિયા ગાંધીની તસ્વીર લગાવવામાં આવી નથી. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા સંપૂર્ણ પણે ભ્રામક છે.

TOOLS :-

FACEBOOK SEARCH 

GOOGLE IMAGES SEARCH 

TWITTER SEARCH 

GOOGLE ADVANCE SEARCH 

પરિણામ :- ભ્રામક તસ્વીર (FAKE PHOTO)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular