Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

HomeFact CheckViralતામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચારના દાવા સાથે ગુજરાતનો વિડીયો વાયરલ

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચારના દાવા સાથે ગુજરાતનો વિડીયો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચાર કરવામાં આવી રહ્યો છે તેમજ હત્યા પણ કરવામાં આવી રહી હોવાના દાવા સાથે ઘણા ભ્રામક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ ક્રમમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં બે જૂથો રસ્તા પર મારા મારી કરતા જોવા મળે છે. આ ઘટના હાલમાં તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે બની રહી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચારના દાવા સાથે ગુજરાતનો વિડીયો વાયરલ
Screen Shot Of Faacebook User : Tiger CJ Gaming

આ પણ વાંચો : તામિલનાડુમાં બિહારી શ્રમિકોની હત્યાના નામે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોનું સત્ય

Fact Check / Verification

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચાર કરવામાં આવી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર જુલાઈ 2022માં ઝી ન્યુઝ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. જે અનુસાર, આ ઘટના ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બે જૂથો વચ્ચે અંગત અદાવતના કારણે સર્જાઈ હતી.

આ અંગે વધુ તપાસ કરતા navjivanindia અને divyabhaskar દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, સુરેન્દ્રનગરના 80 ફીટ રોડ ઉપર ભરબજારે બે જૂથો ઘાતક હથીયારો સાથે એક બીજા ઉપર તૂટી પડ્યા હતા.

Conclusion

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચાર કરવામાં આવી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બનેલ ઘટના છે. બિહારી શ્રમિકો સાથે અત્યચારના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.

Result : False

Our Source

YouTube Video Of ZeeNews, on Jul 26, 2022
Media Reports Of navjivanindia, on Sep 22, 2022
Media Reports Of navjivanindia, on Sep 22, 2022

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચારના દાવા સાથે ગુજરાતનો વિડીયો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચાર કરવામાં આવી રહ્યો છે તેમજ હત્યા પણ કરવામાં આવી રહી હોવાના દાવા સાથે ઘણા ભ્રામક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ ક્રમમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં બે જૂથો રસ્તા પર મારા મારી કરતા જોવા મળે છે. આ ઘટના હાલમાં તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે બની રહી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચારના દાવા સાથે ગુજરાતનો વિડીયો વાયરલ
Screen Shot Of Faacebook User : Tiger CJ Gaming

આ પણ વાંચો : તામિલનાડુમાં બિહારી શ્રમિકોની હત્યાના નામે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોનું સત્ય

Fact Check / Verification

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચાર કરવામાં આવી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર જુલાઈ 2022માં ઝી ન્યુઝ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. જે અનુસાર, આ ઘટના ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બે જૂથો વચ્ચે અંગત અદાવતના કારણે સર્જાઈ હતી.

આ અંગે વધુ તપાસ કરતા navjivanindia અને divyabhaskar દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, સુરેન્દ્રનગરના 80 ફીટ રોડ ઉપર ભરબજારે બે જૂથો ઘાતક હથીયારો સાથે એક બીજા ઉપર તૂટી પડ્યા હતા.

Conclusion

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચાર કરવામાં આવી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બનેલ ઘટના છે. બિહારી શ્રમિકો સાથે અત્યચારના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.

Result : False

Our Source

YouTube Video Of ZeeNews, on Jul 26, 2022
Media Reports Of navjivanindia, on Sep 22, 2022
Media Reports Of navjivanindia, on Sep 22, 2022

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચારના દાવા સાથે ગુજરાતનો વિડીયો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચાર કરવામાં આવી રહ્યો છે તેમજ હત્યા પણ કરવામાં આવી રહી હોવાના દાવા સાથે ઘણા ભ્રામક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ ક્રમમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં બે જૂથો રસ્તા પર મારા મારી કરતા જોવા મળે છે. આ ઘટના હાલમાં તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે બની રહી હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચારના દાવા સાથે ગુજરાતનો વિડીયો વાયરલ
Screen Shot Of Faacebook User : Tiger CJ Gaming

આ પણ વાંચો : તામિલનાડુમાં બિહારી શ્રમિકોની હત્યાના નામે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોનું સત્ય

Fact Check / Verification

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચાર કરવામાં આવી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર જુલાઈ 2022માં ઝી ન્યુઝ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. જે અનુસાર, આ ઘટના ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બે જૂથો વચ્ચે અંગત અદાવતના કારણે સર્જાઈ હતી.

આ અંગે વધુ તપાસ કરતા navjivanindia અને divyabhaskar દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, સુરેન્દ્રનગરના 80 ફીટ રોડ ઉપર ભરબજારે બે જૂથો ઘાતક હથીયારો સાથે એક બીજા ઉપર તૂટી પડ્યા હતા.

Conclusion

તામિલનાડુમાં બિહારી શ્રમિકો સાથે અત્યચાર કરવામાં આવી રહ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડીયો ખરેખર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બનેલ ઘટના છે. બિહારી શ્રમિકો સાથે અત્યચારના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.

Result : False

Our Source

YouTube Video Of ZeeNews, on Jul 26, 2022
Media Reports Of navjivanindia, on Sep 22, 2022
Media Reports Of navjivanindia, on Sep 22, 2022

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular