Thursday, March 28, 2024
Thursday, March 28, 2024

HomeUncategorized @guABP NEWSના ફેક એકાઉન્ટ પરથી મનોજ તિવારીને લઇ ખોટા દાવા વાયરલ...

ABP NEWSના ફેક એકાઉન્ટ પરથી મનોજ તિવારીને લઇ ખોટા દાવા વાયરલ…

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

हम दिल्ली की सत्ता में आये तो सबसे पहले केजरीवाल की दी गई 2000 लीटर मुफ्त पानी देने की योजना को बंद करेंगें : मनोज तिवारी” સોશિયલ મિડિયા પર આ દાવા સાથે મનોજ તિવારીની તસ્વીર વાયરલ કરવામાં આવી છે.

 

[removed][removed]

 

વેરિફિકેશન :-

સોશિયલ મિડિયા પર ABP NEWSના ટ્વીટર એકાઉન્ટ પરથી “हम दिल्ली की सत्ता में आये तो सबसे पहले केजरीवाल की दी गई 2000 लीटर मुफ्त पानी देने की योजना को बंद करेंगें : मनोज तिवारी” આ દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, આ સાથે મનોજ તિવારીની તસ્વીર પણ વાયરલ કરવામાં આવી છે.

 

 

આ વાયરલ દાવાના સત્ય માટે ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા મળતા પરિણામો પરથી જનસત્તા તેમજ નવભારત ટાઈમ્સ દ્વારા આ મુદ્દા પર પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે.

 

 

આ ઘટનાની મળતી માહિતી મુજબ મનોજ તિવારીન આ એક ભાષણમાં દિલ્હીમાં જો ભાજપ સરકાર આવશે તો 5 ગણી વધારે સબસિડી આપવામાં આવશે નો વાયદો કરવામાં આવ્યો હતો.

 

[removed][removed]

 

આ ઉપરાંત દિલ્હી CM અરવિંદ કેજરીવાલ દ્વારા આ વિષય પર કટાક્ષ કરટી ટ્વીટ કરવામાં આવી હતી. જેમાં 5 ગણી વધારે સબસીડી આપવા મુદ્દે લોકોને મૂર્ખ બનાવવાની વાત cm દ્વારા કરવામાં આવી હતી.

 

 

 

આ ઉપરાંત ABP NEWSના જે ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ વાયરલ કરવામાં આવી છે, તે એકાઉન્ટ એક ફેક એકાઉન્ટ છે જેમાં આ પ્રકારે ખોટા દાવા સાથે પોસ્ટ વાયરલ કરવાં આ આવી છે. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો અને એકાઉન્ટ એક ભ્રામક સત્ય છે જેને વાયરલ કરવામાં આવ્યું છે.

TOOLS:-

FACEBOOK SEARCH

TWITTER SEARCH 

GOOGLE KEYWORD SEARCH 

પરિણામ :- ભ્રામક દાવો (FAKE ACCOUNT / FAKE NEWS)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ABP NEWSના ફેક એકાઉન્ટ પરથી મનોજ તિવારીને લઇ ખોટા દાવા વાયરલ…

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

हम दिल्ली की सत्ता में आये तो सबसे पहले केजरीवाल की दी गई 2000 लीटर मुफ्त पानी देने की योजना को बंद करेंगें : मनोज तिवारी” સોશિયલ મિડિયા પર આ દાવા સાથે મનોજ તિવારીની તસ્વીર વાયરલ કરવામાં આવી છે.

 

[removed][removed]

 

વેરિફિકેશન :-

સોશિયલ મિડિયા પર ABP NEWSના ટ્વીટર એકાઉન્ટ પરથી “हम दिल्ली की सत्ता में आये तो सबसे पहले केजरीवाल की दी गई 2000 लीटर मुफ्त पानी देने की योजना को बंद करेंगें : मनोज तिवारी” આ દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, આ સાથે મનોજ તિવારીની તસ્વીર પણ વાયરલ કરવામાં આવી છે.

 

 

આ વાયરલ દાવાના સત્ય માટે ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા મળતા પરિણામો પરથી જનસત્તા તેમજ નવભારત ટાઈમ્સ દ્વારા આ મુદ્દા પર પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે.

 

 

આ ઘટનાની મળતી માહિતી મુજબ મનોજ તિવારીન આ એક ભાષણમાં દિલ્હીમાં જો ભાજપ સરકાર આવશે તો 5 ગણી વધારે સબસિડી આપવામાં આવશે નો વાયદો કરવામાં આવ્યો હતો.

 

[removed][removed]

 

આ ઉપરાંત દિલ્હી CM અરવિંદ કેજરીવાલ દ્વારા આ વિષય પર કટાક્ષ કરટી ટ્વીટ કરવામાં આવી હતી. જેમાં 5 ગણી વધારે સબસીડી આપવા મુદ્દે લોકોને મૂર્ખ બનાવવાની વાત cm દ્વારા કરવામાં આવી હતી.

 

 

 

આ ઉપરાંત ABP NEWSના જે ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ વાયરલ કરવામાં આવી છે, તે એકાઉન્ટ એક ફેક એકાઉન્ટ છે જેમાં આ પ્રકારે ખોટા દાવા સાથે પોસ્ટ વાયરલ કરવાં આ આવી છે. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો અને એકાઉન્ટ એક ભ્રામક સત્ય છે જેને વાયરલ કરવામાં આવ્યું છે.

TOOLS:-

FACEBOOK SEARCH

TWITTER SEARCH 

GOOGLE KEYWORD SEARCH 

પરિણામ :- ભ્રામક દાવો (FAKE ACCOUNT / FAKE NEWS)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ABP NEWSના ફેક એકાઉન્ટ પરથી મનોજ તિવારીને લઇ ખોટા દાવા વાયરલ…

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

हम दिल्ली की सत्ता में आये तो सबसे पहले केजरीवाल की दी गई 2000 लीटर मुफ्त पानी देने की योजना को बंद करेंगें : मनोज तिवारी” સોશિયલ મિડિયા પર આ દાવા સાથે મનોજ તિવારીની તસ્વીર વાયરલ કરવામાં આવી છે.

 

[removed][removed]

 

વેરિફિકેશન :-

સોશિયલ મિડિયા પર ABP NEWSના ટ્વીટર એકાઉન્ટ પરથી “हम दिल्ली की सत्ता में आये तो सबसे पहले केजरीवाल की दी गई 2000 लीटर मुफ्त पानी देने की योजना को बंद करेंगें : मनोज तिवारी” આ દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, આ સાથે મનોજ તિવારીની તસ્વીર પણ વાયરલ કરવામાં આવી છે.

 

 

આ વાયરલ દાવાના સત્ય માટે ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા મળતા પરિણામો પરથી જનસત્તા તેમજ નવભારત ટાઈમ્સ દ્વારા આ મુદ્દા પર પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે.

 

 

આ ઘટનાની મળતી માહિતી મુજબ મનોજ તિવારીન આ એક ભાષણમાં દિલ્હીમાં જો ભાજપ સરકાર આવશે તો 5 ગણી વધારે સબસિડી આપવામાં આવશે નો વાયદો કરવામાં આવ્યો હતો.

 

[removed][removed]

 

આ ઉપરાંત દિલ્હી CM અરવિંદ કેજરીવાલ દ્વારા આ વિષય પર કટાક્ષ કરટી ટ્વીટ કરવામાં આવી હતી. જેમાં 5 ગણી વધારે સબસીડી આપવા મુદ્દે લોકોને મૂર્ખ બનાવવાની વાત cm દ્વારા કરવામાં આવી હતી.

 

 

 

આ ઉપરાંત ABP NEWSના જે ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ વાયરલ કરવામાં આવી છે, તે એકાઉન્ટ એક ફેક એકાઉન્ટ છે જેમાં આ પ્રકારે ખોટા દાવા સાથે પોસ્ટ વાયરલ કરવાં આ આવી છે. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો અને એકાઉન્ટ એક ભ્રામક સત્ય છે જેને વાયરલ કરવામાં આવ્યું છે.

TOOLS:-

FACEBOOK SEARCH

TWITTER SEARCH 

GOOGLE KEYWORD SEARCH 

પરિણામ :- ભ્રામક દાવો (FAKE ACCOUNT / FAKE NEWS)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular