Friday, March 29, 2024
Friday, March 29, 2024

HomeCoronavirusમ્યાનમારની તસ્વીરને મિઝોરમની શાકભાજી માર્કેટમાં સોશિયલ ડિસ્ટનસીંગ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

મ્યાનમારની તસ્વીરને મિઝોરમની શાકભાજી માર્કેટમાં સોશિયલ ડિસ્ટનસીંગ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

મિઝોરમમાં શાકભાજીના વેચાણ કરતા તેની  વ્યવસ્થા જોવો આવા સંચાલનથી રોગ મુકત રાજ્ય બન્યું
Fact check :-

 સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જે સાથે દાવો કરવામાં આવ્યો છે “મિઝોરમ માં શાકભાજીના વેચાણ કરતા તેની ની વ્યવસ્થા જોવો આવા સંચાલન થી રોગ મુકત રાજ્ય બન્યું. આપણે જાતે સમજી અને આ પદ્ધતિ અપનાવીને ભારત ને કોરોના મુક્ત બનાવીએ” તેમજ અન્ય પોસ્ટમાં કંઈક આ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે “મિઝોરમમાં શાકભાજીના વેચાણ કરતા તેની વ્યવસ્થા જોવો આવા સંચાલનથી રોગ મુકત રાજ્ય બન્યું”

આ વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે, VSK ASSAM નામના ટ્વીટર એકાઉન્ટ પર આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો કે આ તસ્વીર મ્યાનમારના શાકભાજી માર્કેટની છે.


આ દાવા પરથી ગુગક કીવર્ડ આધારે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન nationthailand , philnews.ph દ્વારા પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે, જે મુજબ આ ઘટના મ્યાનમારના કલો શહેરની શાકભાજી માર્કેટની હોવાનું સાબિત થાય છે. આ સાથે લખવામાં આવ્યું છે કે અહીં કોઈ પોલીસ કે આર્મી દ્વારા સોશિયલ ડિસ્ટનસીંગનું પાલન કરાવવામાં આવતું નથી. સોશિયલ ડિસ્ટનસીંગનું લોકો દ્વારા પ્લાન કરવામાં આવે છે.

 
આ ઉપરાંત ThaungTun (Mr. Thaung Tun Union Minister for the Ministry of Investment and Foreign Economic Relations and the Chairman of Myanmar Investment Commission (MIC) Republic of the Union of Myanmar દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે, જેમાં કલો એથોરિટી દ્વારા ભરવામાં આવેલ આ પગલાના વખાણ કર્યા છે. 

વાયરલ તસ્વીરને લઇ કરવામાં આવતા તમામ દાવા જે મિઝરોમની શાકભાજી માર્કેટ હોવાનું જણાવતા હતા, તે મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. આ તસ્વીર મ્યાનમારના કલો શહેરની શાકમાર્કેટની છે, જેને સોશિયલ મીડિયા પર લોકોએ ભ્રામક દાવા સાથે વાયરલ કરી છે.

source :- 
keyword search 
news reports 
twitter 
facebook

પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING) 

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

મ્યાનમારની તસ્વીરને મિઝોરમની શાકભાજી માર્કેટમાં સોશિયલ ડિસ્ટનસીંગ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

મિઝોરમમાં શાકભાજીના વેચાણ કરતા તેની  વ્યવસ્થા જોવો આવા સંચાલનથી રોગ મુકત રાજ્ય બન્યું
Fact check :-

 સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જે સાથે દાવો કરવામાં આવ્યો છે “મિઝોરમ માં શાકભાજીના વેચાણ કરતા તેની ની વ્યવસ્થા જોવો આવા સંચાલન થી રોગ મુકત રાજ્ય બન્યું. આપણે જાતે સમજી અને આ પદ્ધતિ અપનાવીને ભારત ને કોરોના મુક્ત બનાવીએ” તેમજ અન્ય પોસ્ટમાં કંઈક આ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે “મિઝોરમમાં શાકભાજીના વેચાણ કરતા તેની વ્યવસ્થા જોવો આવા સંચાલનથી રોગ મુકત રાજ્ય બન્યું”

આ વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે, VSK ASSAM નામના ટ્વીટર એકાઉન્ટ પર આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો કે આ તસ્વીર મ્યાનમારના શાકભાજી માર્કેટની છે.


આ દાવા પરથી ગુગક કીવર્ડ આધારે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન nationthailand , philnews.ph દ્વારા પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે, જે મુજબ આ ઘટના મ્યાનમારના કલો શહેરની શાકભાજી માર્કેટની હોવાનું સાબિત થાય છે. આ સાથે લખવામાં આવ્યું છે કે અહીં કોઈ પોલીસ કે આર્મી દ્વારા સોશિયલ ડિસ્ટનસીંગનું પાલન કરાવવામાં આવતું નથી. સોશિયલ ડિસ્ટનસીંગનું લોકો દ્વારા પ્લાન કરવામાં આવે છે.

 
આ ઉપરાંત ThaungTun (Mr. Thaung Tun Union Minister for the Ministry of Investment and Foreign Economic Relations and the Chairman of Myanmar Investment Commission (MIC) Republic of the Union of Myanmar દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે, જેમાં કલો એથોરિટી દ્વારા ભરવામાં આવેલ આ પગલાના વખાણ કર્યા છે. 

વાયરલ તસ્વીરને લઇ કરવામાં આવતા તમામ દાવા જે મિઝરોમની શાકભાજી માર્કેટ હોવાનું જણાવતા હતા, તે મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. આ તસ્વીર મ્યાનમારના કલો શહેરની શાકમાર્કેટની છે, જેને સોશિયલ મીડિયા પર લોકોએ ભ્રામક દાવા સાથે વાયરલ કરી છે.

source :- 
keyword search 
news reports 
twitter 
facebook

પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING) 

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

મ્યાનમારની તસ્વીરને મિઝોરમની શાકભાજી માર્કેટમાં સોશિયલ ડિસ્ટનસીંગ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

મિઝોરમમાં શાકભાજીના વેચાણ કરતા તેની  વ્યવસ્થા જોવો આવા સંચાલનથી રોગ મુકત રાજ્ય બન્યું
Fact check :-

 સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જે સાથે દાવો કરવામાં આવ્યો છે “મિઝોરમ માં શાકભાજીના વેચાણ કરતા તેની ની વ્યવસ્થા જોવો આવા સંચાલન થી રોગ મુકત રાજ્ય બન્યું. આપણે જાતે સમજી અને આ પદ્ધતિ અપનાવીને ભારત ને કોરોના મુક્ત બનાવીએ” તેમજ અન્ય પોસ્ટમાં કંઈક આ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે “મિઝોરમમાં શાકભાજીના વેચાણ કરતા તેની વ્યવસ્થા જોવો આવા સંચાલનથી રોગ મુકત રાજ્ય બન્યું”

આ વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે, VSK ASSAM નામના ટ્વીટર એકાઉન્ટ પર આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો કે આ તસ્વીર મ્યાનમારના શાકભાજી માર્કેટની છે.


આ દાવા પરથી ગુગક કીવર્ડ આધારે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન nationthailand , philnews.ph દ્વારા પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે, જે મુજબ આ ઘટના મ્યાનમારના કલો શહેરની શાકભાજી માર્કેટની હોવાનું સાબિત થાય છે. આ સાથે લખવામાં આવ્યું છે કે અહીં કોઈ પોલીસ કે આર્મી દ્વારા સોશિયલ ડિસ્ટનસીંગનું પાલન કરાવવામાં આવતું નથી. સોશિયલ ડિસ્ટનસીંગનું લોકો દ્વારા પ્લાન કરવામાં આવે છે.

 
આ ઉપરાંત ThaungTun (Mr. Thaung Tun Union Minister for the Ministry of Investment and Foreign Economic Relations and the Chairman of Myanmar Investment Commission (MIC) Republic of the Union of Myanmar દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે, જેમાં કલો એથોરિટી દ્વારા ભરવામાં આવેલ આ પગલાના વખાણ કર્યા છે. 

વાયરલ તસ્વીરને લઇ કરવામાં આવતા તમામ દાવા જે મિઝરોમની શાકભાજી માર્કેટ હોવાનું જણાવતા હતા, તે મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. આ તસ્વીર મ્યાનમારના કલો શહેરની શાકમાર્કેટની છે, જેને સોશિયલ મીડિયા પર લોકોએ ભ્રામક દાવા સાથે વાયરલ કરી છે.

source :- 
keyword search 
news reports 
twitter 
facebook

પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING) 

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular