Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Coronavirus
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ શેયર ચેટ પર એક તસ્વીર વાયરલ થી રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે, ગરમ પાણી ની વરાળ લેવાથી કોરોના વાયરસ નાબૂદ થાય છે. તેમજ 22 જુલાઈ થી 28 જુલાઈ વિશ્વ વરાળ અઠવાડિયું મનાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. જેમાં એક સપ્તાહ સુધી દરરોજ દિવસમાં ત્રણ વખત સ્ટીમ લેવાની સલાહ આપવામાં આવેલ છે.
વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા WHO દ્વારા કોરોના વાયરસ આપવામાં આવેલ માહિતી જોવા મળે છે. આ માહિતી મુજબ ગરમ પાણીની વરાળ લેવાથી કોરોના વાયરસ નાબૂદ થતો હોવાનો દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે.
આ ઉપરાંત WHO દ્વારા અન્ય કેટલાક ભ્રામક દાવા પર પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે, જેમેકે 5G નેટવર્ક, આલ્કોહોલ, ગરમ સ્નાન, બ્લીચ, લસણ, ઉકાળો, ગરમ વાતાવરણ, ઠંડુ વાતાવરણ, યુવી કિરણો, દવાઓ અને અન્ય કેટલાક દાવાઓ
વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, ડોકટરો દ્વારા આ પ્રકારે કોઈ ગરમ પાણી લેવાથી કોરોના નાબૂદ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો નથી. સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટ એક ભ્રામક દાવો છે. આવા જ અન્ય ભ્રામક દાવા પર WHO દ્વારા આગાઉ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result :- ભ્રામક દાવો (Misleading)
Our Source :-
WHO
Reverse Image Search
Keyword Search
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
May 21, 2020
Prathmesh Khunt
October 8, 2020
Prathmesh Khunt
October 14, 2020