Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

HomeFact Checkકેન્દ્ર દ્વારા બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક મેસેજનું સત્ય

કેન્દ્ર દ્વારા બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક મેસેજનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો માટે બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત દરેક બેરોજગાર યુવાને મહિને 6000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. કેન્દ્ર દ્વારા “પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા” નામથી આ યોજના શરૂ થઈ હોવાના દાવા સાથે અનેક યુઝર દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

કેન્દ્ર દ્વારા બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક મેસેજનું સત્ય

ફેસબુક અને વોટસએપ યુઝર્સ “बेरोजगार युवाओं को हर महीने 6000 रुपये दे रही केंद्र सरकार” ટાઇટલ સાથે આ મેસેજ ફોરવર્ડ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છ, તેમજ તેનું રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયેલ છે. વાયરલ મેસેજ મુજબ દેશના તમામ બેરોજગાર યુવાઓને કેન્દ્ર દ્વારા દર મહિને 6000 માસિક ખર્ચ સહાય પેટે આપવામાં આવશે.

કેન્દ્ર દ્વારા બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક મેસેજનું સત્ય
Screen Shot of Dainik Bharat 24

આ પણ વાંચો : શું હવે UPI દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે?

Fact Check / Verification

કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે એક યોજના શરૂ કરવામાં આવી હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા કોઈપણ સરકારની આધિકારિક વેબસાઈટ પર આ અંગે માહિતી જોવા મળતી નથી. પરંતુ, ટ્વીટર પર PIB Fact Check દ્વારા 7 જૂન 2022ના રોજ પોસ્ટ કરવામાં આવેલ માહિતી અનુસાર, કેન્દ્ર દ્વારા બેરોજગાર યુવાઓને દર મહિને 6000 રૂપિયા આપવાની યોજના તદ્દન ભ્રામક છે. ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ યોજના શરૂ કરવામાં આવેલ નથી.

આ મુદ્દે Cyber Crime Cell – Devbhumi Dwarka દ્વારા પણ ઓફિશ્યલ ફેસબુક પેજ પર વાયરલ ફોરવર્ડ મેસેજ તદ્દન ભ્રામક હોવા અંગે જાણકારી આપવામાં આવેલ છે.

નોંધનીય છે કે સમાન દાવા સાથે વાયરલ મેસેજ 2021માં પણ અનેક યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જે અંગે PIB Fact Check દ્વારા જાન્યુઆરી 2021ના ટ્વીટર મારફતે કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે એક યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક દાવા અંગે જાણકારી આપવામાં આવી હતી.

Conclusion

કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે એક યોજના શરૂ કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાઓને દર મહિને 6000 રૂપિયા આપવાના વાયરલ મેસેજ અંગે PIB ફેકટચેક તેમજ સ્ટેટ સાયબર સેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે વાયરલ મેસેજ તદ્દન ભ્રામક માહિતી સાથે શેર કરવામાં આવેલ છે.

Result : False

Our Source

Tweet by PIB Fact Check on 7 JUNE 2022
Tweet by PIB Fact Check on 7 JAN 2021
Facebook Post by Cyber Crime Cell on 13 AUG 2022


Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

કેન્દ્ર દ્વારા બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક મેસેજનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો માટે બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત દરેક બેરોજગાર યુવાને મહિને 6000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. કેન્દ્ર દ્વારા “પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા” નામથી આ યોજના શરૂ થઈ હોવાના દાવા સાથે અનેક યુઝર દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

કેન્દ્ર દ્વારા બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક મેસેજનું સત્ય

ફેસબુક અને વોટસએપ યુઝર્સ “बेरोजगार युवाओं को हर महीने 6000 रुपये दे रही केंद्र सरकार” ટાઇટલ સાથે આ મેસેજ ફોરવર્ડ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છ, તેમજ તેનું રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયેલ છે. વાયરલ મેસેજ મુજબ દેશના તમામ બેરોજગાર યુવાઓને કેન્દ્ર દ્વારા દર મહિને 6000 માસિક ખર્ચ સહાય પેટે આપવામાં આવશે.

કેન્દ્ર દ્વારા બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક મેસેજનું સત્ય
Screen Shot of Dainik Bharat 24

આ પણ વાંચો : શું હવે UPI દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે?

Fact Check / Verification

કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે એક યોજના શરૂ કરવામાં આવી હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા કોઈપણ સરકારની આધિકારિક વેબસાઈટ પર આ અંગે માહિતી જોવા મળતી નથી. પરંતુ, ટ્વીટર પર PIB Fact Check દ્વારા 7 જૂન 2022ના રોજ પોસ્ટ કરવામાં આવેલ માહિતી અનુસાર, કેન્દ્ર દ્વારા બેરોજગાર યુવાઓને દર મહિને 6000 રૂપિયા આપવાની યોજના તદ્દન ભ્રામક છે. ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ યોજના શરૂ કરવામાં આવેલ નથી.

આ મુદ્દે Cyber Crime Cell – Devbhumi Dwarka દ્વારા પણ ઓફિશ્યલ ફેસબુક પેજ પર વાયરલ ફોરવર્ડ મેસેજ તદ્દન ભ્રામક હોવા અંગે જાણકારી આપવામાં આવેલ છે.

નોંધનીય છે કે સમાન દાવા સાથે વાયરલ મેસેજ 2021માં પણ અનેક યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જે અંગે PIB Fact Check દ્વારા જાન્યુઆરી 2021ના ટ્વીટર મારફતે કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે એક યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક દાવા અંગે જાણકારી આપવામાં આવી હતી.

Conclusion

કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે એક યોજના શરૂ કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાઓને દર મહિને 6000 રૂપિયા આપવાના વાયરલ મેસેજ અંગે PIB ફેકટચેક તેમજ સ્ટેટ સાયબર સેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે વાયરલ મેસેજ તદ્દન ભ્રામક માહિતી સાથે શેર કરવામાં આવેલ છે.

Result : False

Our Source

Tweet by PIB Fact Check on 7 JUNE 2022
Tweet by PIB Fact Check on 7 JAN 2021
Facebook Post by Cyber Crime Cell on 13 AUG 2022


Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

કેન્દ્ર દ્વારા બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક મેસેજનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

કેન્દ્ર સરકાર દ્વારા યુવાનો માટે બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત દરેક બેરોજગાર યુવાને મહિને 6000 રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. કેન્દ્ર દ્વારા “પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા” નામથી આ યોજના શરૂ થઈ હોવાના દાવા સાથે અનેક યુઝર દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

કેન્દ્ર દ્વારા બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક મેસેજનું સત્ય

ફેસબુક અને વોટસએપ યુઝર્સ “बेरोजगार युवाओं को हर महीने 6000 रुपये दे रही केंद्र सरकार” ટાઇટલ સાથે આ મેસેજ ફોરવર્ડ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છ, તેમજ તેનું રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયેલ છે. વાયરલ મેસેજ મુજબ દેશના તમામ બેરોજગાર યુવાઓને કેન્દ્ર દ્વારા દર મહિને 6000 માસિક ખર્ચ સહાય પેટે આપવામાં આવશે.

કેન્દ્ર દ્વારા બેરોજગાર ભથ્થા યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક મેસેજનું સત્ય
Screen Shot of Dainik Bharat 24

આ પણ વાંચો : શું હવે UPI દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે?

Fact Check / Verification

કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે એક યોજના શરૂ કરવામાં આવી હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા કોઈપણ સરકારની આધિકારિક વેબસાઈટ પર આ અંગે માહિતી જોવા મળતી નથી. પરંતુ, ટ્વીટર પર PIB Fact Check દ્વારા 7 જૂન 2022ના રોજ પોસ્ટ કરવામાં આવેલ માહિતી અનુસાર, કેન્દ્ર દ્વારા બેરોજગાર યુવાઓને દર મહિને 6000 રૂપિયા આપવાની યોજના તદ્દન ભ્રામક છે. ભારત સરકાર દ્વારા આ પ્રકારે કોઈપણ યોજના શરૂ કરવામાં આવેલ નથી.

આ મુદ્દે Cyber Crime Cell – Devbhumi Dwarka દ્વારા પણ ઓફિશ્યલ ફેસબુક પેજ પર વાયરલ ફોરવર્ડ મેસેજ તદ્દન ભ્રામક હોવા અંગે જાણકારી આપવામાં આવેલ છે.

નોંધનીય છે કે સમાન દાવા સાથે વાયરલ મેસેજ 2021માં પણ અનેક યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જે અંગે PIB Fact Check દ્વારા જાન્યુઆરી 2021ના ટ્વીટર મારફતે કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે એક યોજના શરૂ કરવામાં આવી હોવાના ભ્રામક દાવા અંગે જાણકારી આપવામાં આવી હતી.

Conclusion

કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાનો માટે એક યોજના શરૂ કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. કેન્દ્ર સરકાર દ્વારા બેરોજગાર યુવાઓને દર મહિને 6000 રૂપિયા આપવાના વાયરલ મેસેજ અંગે PIB ફેકટચેક તેમજ સ્ટેટ સાયબર સેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે વાયરલ મેસેજ તદ્દન ભ્રામક માહિતી સાથે શેર કરવામાં આવેલ છે.

Result : False

Our Source

Tweet by PIB Fact Check on 7 JUNE 2022
Tweet by PIB Fact Check on 7 JAN 2021
Facebook Post by Cyber Crime Cell on 13 AUG 2022


Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular