Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
claim :-
સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેને અમદાવાદના જમાલપુરના દ્રશ્ય હોવનો દાવો કરવામાં આવ્યો છે. આ વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે, “અમદાવાદના જમાલપુરના આ દ્રશ્ય, પરિસ્થિતિમાં 3 May શુ દિવાળી સુધી પણ લોકડાઉન નહીં ખુલે” એટલેકે લોકો જે પ્રકારે લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે તે જોતા દિવાળી સુધી પણ લોકડાઉન હટાવવામાં નહીં આવે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વિડિઓની સત્યતા જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે, જેમાં આ વિડિઓ મુંબઈના ડોંગરી એરિયામાં આવેલ મસ્જીદનો હોવાનું સાબિત થાય છે. આ વિડિઓ માર્ચ 23 એટલેકે લોકડાઉનના પ્રથમ દિવસે જ ટ્વીટર પર અનેક લોકો દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.
*Breaking Alert :-* Masjid closed down at Dongri just now by Local Police ,ACP Avinash Dharmadhikari on the Spot. pic.twitter.com/2mNQRirebB
They can never be loyal towards our country. Masjid closed down at Dongri just now by Local Police ,ACP Avinash Dharmadhikari on the Spot.. pic.twitter.com/RKBGpRBBPA
— ????????????????. ????™ ???????????????????????? (@VasuChu) March 23, 2020
ત્યારબાદ આ ઘટના પર mumbaimirror દ્વારા માર્ચ 23ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, અને આ ઘટના પર પ્રકાશિત આર્ટિકલ જોવા મળે છે. તેમજ અન્ય ન્યુઝ સંસ્થાન deccanherald, business-standard, mumbailive દ્વારા આ મુદ્દે પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ આ ઘટના 23 માર્ચના બનેલ છે અને આ મસ્જીદમાં 150થી વધુ લોકો નમાઝ માટે ભેગા થયા હતા જે બાબતે સ્થાનિક પોલીસ દ્વારા મસ્જીદના ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે.
વાયરલ વીડિઓ પર મળતા પરિણામો પરથી સાબિત થાય છે, આ ઘટના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં નહીં પરંતુ મુંબઈના ડોંગરી વિસ્તારમાં આવેલ મસ્જીદની છે. તેમજ આ ઘટના લોકડાઉન 1.0 દરમિયાન માર્ચ 23ના રોજ બનેલ છે, જેને લઇ મસ્જીદના ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
claim :-
સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેને અમદાવાદના જમાલપુરના દ્રશ્ય હોવનો દાવો કરવામાં આવ્યો છે. આ વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે, “અમદાવાદના જમાલપુરના આ દ્રશ્ય, પરિસ્થિતિમાં 3 May શુ દિવાળી સુધી પણ લોકડાઉન નહીં ખુલે” એટલેકે લોકો જે પ્રકારે લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે તે જોતા દિવાળી સુધી પણ લોકડાઉન હટાવવામાં નહીં આવે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વિડિઓની સત્યતા જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે, જેમાં આ વિડિઓ મુંબઈના ડોંગરી એરિયામાં આવેલ મસ્જીદનો હોવાનું સાબિત થાય છે. આ વિડિઓ માર્ચ 23 એટલેકે લોકડાઉનના પ્રથમ દિવસે જ ટ્વીટર પર અનેક લોકો દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.
*Breaking Alert :-* Masjid closed down at Dongri just now by Local Police ,ACP Avinash Dharmadhikari on the Spot. pic.twitter.com/2mNQRirebB
They can never be loyal towards our country. Masjid closed down at Dongri just now by Local Police ,ACP Avinash Dharmadhikari on the Spot.. pic.twitter.com/RKBGpRBBPA
— ????????????????. ????™ ???????????????????????? (@VasuChu) March 23, 2020
ત્યારબાદ આ ઘટના પર mumbaimirror દ્વારા માર્ચ 23ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, અને આ ઘટના પર પ્રકાશિત આર્ટિકલ જોવા મળે છે. તેમજ અન્ય ન્યુઝ સંસ્થાન deccanherald, business-standard, mumbailive દ્વારા આ મુદ્દે પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ આ ઘટના 23 માર્ચના બનેલ છે અને આ મસ્જીદમાં 150થી વધુ લોકો નમાઝ માટે ભેગા થયા હતા જે બાબતે સ્થાનિક પોલીસ દ્વારા મસ્જીદના ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે.
વાયરલ વીડિઓ પર મળતા પરિણામો પરથી સાબિત થાય છે, આ ઘટના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં નહીં પરંતુ મુંબઈના ડોંગરી વિસ્તારમાં આવેલ મસ્જીદની છે. તેમજ આ ઘટના લોકડાઉન 1.0 દરમિયાન માર્ચ 23ના રોજ બનેલ છે, જેને લઇ મસ્જીદના ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
claim :-
સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેને અમદાવાદના જમાલપુરના દ્રશ્ય હોવનો દાવો કરવામાં આવ્યો છે. આ વિડિઓ સાથે કેપ્શન આપવામાં આવ્યું છે, “અમદાવાદના જમાલપુરના આ દ્રશ્ય, પરિસ્થિતિમાં 3 May શુ દિવાળી સુધી પણ લોકડાઉન નહીં ખુલે” એટલેકે લોકો જે પ્રકારે લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે તે જોતા દિવાળી સુધી પણ લોકડાઉન હટાવવામાં નહીં આવે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વિડિઓની સત્યતા જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામ મળી આવે છે, જેમાં આ વિડિઓ મુંબઈના ડોંગરી એરિયામાં આવેલ મસ્જીદનો હોવાનું સાબિત થાય છે. આ વિડિઓ માર્ચ 23 એટલેકે લોકડાઉનના પ્રથમ દિવસે જ ટ્વીટર પર અનેક લોકો દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.
*Breaking Alert :-* Masjid closed down at Dongri just now by Local Police ,ACP Avinash Dharmadhikari on the Spot. pic.twitter.com/2mNQRirebB
They can never be loyal towards our country. Masjid closed down at Dongri just now by Local Police ,ACP Avinash Dharmadhikari on the Spot.. pic.twitter.com/RKBGpRBBPA
— ????????????????. ????™ ???????????????????????? (@VasuChu) March 23, 2020
ત્યારબાદ આ ઘટના પર mumbaimirror દ્વારા માર્ચ 23ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, અને આ ઘટના પર પ્રકાશિત આર્ટિકલ જોવા મળે છે. તેમજ અન્ય ન્યુઝ સંસ્થાન deccanherald, business-standard, mumbailive દ્વારા આ મુદ્દે પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ આ ઘટના 23 માર્ચના બનેલ છે અને આ મસ્જીદમાં 150થી વધુ લોકો નમાઝ માટે ભેગા થયા હતા જે બાબતે સ્થાનિક પોલીસ દ્વારા મસ્જીદના ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે.
વાયરલ વીડિઓ પર મળતા પરિણામો પરથી સાબિત થાય છે, આ ઘટના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં નહીં પરંતુ મુંબઈના ડોંગરી વિસ્તારમાં આવેલ મસ્જીદની છે. તેમજ આ ઘટના લોકડાઉન 1.0 દરમિયાન માર્ચ 23ના રોજ બનેલ છે, જેને લઇ મસ્જીદના ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.