Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

HomeFact CheckCM ભુપેન્દ્ર પટેલે દરેક ગામની ભજન મંડળીને રૂ5000ની સહાય આપવાની જાહેરાત કરી...

CM ભુપેન્દ્ર પટેલે દરેક ગામની ભજન મંડળીને રૂ5000ની સહાય આપવાની જાહેરાત કરી હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તમામ પક્ષો રાજકીય મુદ્દાઓ પર સક્રિય થઈ ચુક્યા છે. પંજાબમાં આપ સરકાર બન્યા પછી સોશ્યલ મીડિયા પર ગુજરાત આમ આદમી પાર્ટી પણ આ વખતે પુરજોશ દેખાડી રહી છે. આ તમામ હલચલ વચ્ચે એક ભ્રામક ન્યુઝ બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે, જેમાં CM ભુપેન્દ્ર પટેલ દ્વારા દરેક ગામની ભજન મંડળીને રૂ5000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ફેસબુક પર ન્યુઝ ચેનલ ZEE24કલાકની બ્રેકીંગ પ્લેટ પર “ભક્તો આનંદો દરેક ગામની ભજન મંડળીને મળશે સરભરા ખર્ચ પેટે રૂં5000” માહિતી સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :- દિલ્હી શિવા ગુર્જરની હત્યા જેહાદીઓ દ્વારા કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Fact Check / Verification

CM ભુપેન્દ્ર પટેલ દ્વારા દરેક ગામડાની ભજન મંડળીને સહાય માટે રૂ5000ની સહાયની જાહેરાત કરવામાં આવી હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કોઈપણ પરિણામ જોવા મળતા નથી. તેમજ, CM ભુપેન્દ્રના ઓફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર વાયરલ દાવા અંગે સર્ચ કરતા કોઈપણ માહિતી જોવા મળતી નથી.

જયારે વાયરલ દાવા અંગે ZEE24કલાક દ્વારા 29માર્ચના સ્પષ્ટતા કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે. જે મુજબ, ZEE 24 કલાકના લોગો સાથે શેર કરવામાં આવી રહેલા ભજન મંડળી અંગેના સમાચાર ફેક છે, આ સમાચાર પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવેલ છે.

વધુમાં, વાયરલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટને ZEE24કલાકની ઓફિશ્યલ બ્રેકીંગ પ્લેટ સાથે સરખામણી કરતા જોઈ શકાય છે, વાયરલ તસ્વીરમાં એડિટિંગ દ્વારા શબ્દો બદલાવવામાં આવેલ છે.

ગામની ભજન મંડળી

Conclusion

CM ભુપેન્દ્ર પટેલ દ્વારા દરેક ગામડાની ભજન મંડળીને સહાય માટે 5000ની સહાયની જાહેરાત કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ZEE24કલાક દ્વારા ફેસબુક પર વાયરલ દાવા અંગે સ્પષ્ટતા આપતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જે મુજબ ભજન મંડળી અંગેના સમાચાર ફેક છે.

Result :- Manipulated Media / Altered Image

Our Source

Facebook Post of ZEE 24 કલાક
Google Search


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

CM ભુપેન્દ્ર પટેલે દરેક ગામની ભજન મંડળીને રૂ5000ની સહાય આપવાની જાહેરાત કરી હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તમામ પક્ષો રાજકીય મુદ્દાઓ પર સક્રિય થઈ ચુક્યા છે. પંજાબમાં આપ સરકાર બન્યા પછી સોશ્યલ મીડિયા પર ગુજરાત આમ આદમી પાર્ટી પણ આ વખતે પુરજોશ દેખાડી રહી છે. આ તમામ હલચલ વચ્ચે એક ભ્રામક ન્યુઝ બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે, જેમાં CM ભુપેન્દ્ર પટેલ દ્વારા દરેક ગામની ભજન મંડળીને રૂ5000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ફેસબુક પર ન્યુઝ ચેનલ ZEE24કલાકની બ્રેકીંગ પ્લેટ પર “ભક્તો આનંદો દરેક ગામની ભજન મંડળીને મળશે સરભરા ખર્ચ પેટે રૂં5000” માહિતી સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :- દિલ્હી શિવા ગુર્જરની હત્યા જેહાદીઓ દ્વારા કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Fact Check / Verification

CM ભુપેન્દ્ર પટેલ દ્વારા દરેક ગામડાની ભજન મંડળીને સહાય માટે રૂ5000ની સહાયની જાહેરાત કરવામાં આવી હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કોઈપણ પરિણામ જોવા મળતા નથી. તેમજ, CM ભુપેન્દ્રના ઓફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર વાયરલ દાવા અંગે સર્ચ કરતા કોઈપણ માહિતી જોવા મળતી નથી.

જયારે વાયરલ દાવા અંગે ZEE24કલાક દ્વારા 29માર્ચના સ્પષ્ટતા કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે. જે મુજબ, ZEE 24 કલાકના લોગો સાથે શેર કરવામાં આવી રહેલા ભજન મંડળી અંગેના સમાચાર ફેક છે, આ સમાચાર પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવેલ છે.

વધુમાં, વાયરલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટને ZEE24કલાકની ઓફિશ્યલ બ્રેકીંગ પ્લેટ સાથે સરખામણી કરતા જોઈ શકાય છે, વાયરલ તસ્વીરમાં એડિટિંગ દ્વારા શબ્દો બદલાવવામાં આવેલ છે.

ગામની ભજન મંડળી

Conclusion

CM ભુપેન્દ્ર પટેલ દ્વારા દરેક ગામડાની ભજન મંડળીને સહાય માટે 5000ની સહાયની જાહેરાત કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ZEE24કલાક દ્વારા ફેસબુક પર વાયરલ દાવા અંગે સ્પષ્ટતા આપતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જે મુજબ ભજન મંડળી અંગેના સમાચાર ફેક છે.

Result :- Manipulated Media / Altered Image

Our Source

Facebook Post of ZEE 24 કલાક
Google Search


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

CM ભુપેન્દ્ર પટેલે દરેક ગામની ભજન મંડળીને રૂ5000ની સહાય આપવાની જાહેરાત કરી હોવાનો ભ્રામક દાવો વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તમામ પક્ષો રાજકીય મુદ્દાઓ પર સક્રિય થઈ ચુક્યા છે. પંજાબમાં આપ સરકાર બન્યા પછી સોશ્યલ મીડિયા પર ગુજરાત આમ આદમી પાર્ટી પણ આ વખતે પુરજોશ દેખાડી રહી છે. આ તમામ હલચલ વચ્ચે એક ભ્રામક ન્યુઝ બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે, જેમાં CM ભુપેન્દ્ર પટેલ દ્વારા દરેક ગામની ભજન મંડળીને રૂ5000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ફેસબુક પર ન્યુઝ ચેનલ ZEE24કલાકની બ્રેકીંગ પ્લેટ પર “ભક્તો આનંદો દરેક ગામની ભજન મંડળીને મળશે સરભરા ખર્ચ પેટે રૂં5000” માહિતી સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો :- દિલ્હી શિવા ગુર્જરની હત્યા જેહાદીઓ દ્વારા કરવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Fact Check / Verification

CM ભુપેન્દ્ર પટેલ દ્વારા દરેક ગામડાની ભજન મંડળીને સહાય માટે રૂ5000ની સહાયની જાહેરાત કરવામાં આવી હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કોઈપણ પરિણામ જોવા મળતા નથી. તેમજ, CM ભુપેન્દ્રના ઓફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર વાયરલ દાવા અંગે સર્ચ કરતા કોઈપણ માહિતી જોવા મળતી નથી.

જયારે વાયરલ દાવા અંગે ZEE24કલાક દ્વારા 29માર્ચના સ્પષ્ટતા કરતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે. જે મુજબ, ZEE 24 કલાકના લોગો સાથે શેર કરવામાં આવી રહેલા ભજન મંડળી અંગેના સમાચાર ફેક છે, આ સમાચાર પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવેલ છે.

વધુમાં, વાયરલ ન્યુઝ બ્રેકીંગ પ્લેટને ZEE24કલાકની ઓફિશ્યલ બ્રેકીંગ પ્લેટ સાથે સરખામણી કરતા જોઈ શકાય છે, વાયરલ તસ્વીરમાં એડિટિંગ દ્વારા શબ્દો બદલાવવામાં આવેલ છે.

ગામની ભજન મંડળી

Conclusion

CM ભુપેન્દ્ર પટેલ દ્વારા દરેક ગામડાની ભજન મંડળીને સહાય માટે 5000ની સહાયની જાહેરાત કરવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ZEE24કલાક દ્વારા ફેસબુક પર વાયરલ દાવા અંગે સ્પષ્ટતા આપતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જે મુજબ ભજન મંડળી અંગેના સમાચાર ફેક છે.

Result :- Manipulated Media / Altered Image

Our Source

Facebook Post of ZEE 24 કલાક
Google Search


કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular