Thursday, March 28, 2024
Thursday, March 28, 2024

HomeFact CheckWeekly Wrap : CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને BJP નેતા...

Weekly Wrap : CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને BJP નેતા રાજેશ ભાટિયાએ કિસાનો અંગે ખરાબ ટિપ્પણી કરી તો વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાના ભ્રામક દાવાઓ પર Top 5 ફેક્ટ ચેક

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, BJP નેતા રાજેશ ભાટિયાએ કિસાનો અંગે ખરાબ ટિપ્પણી કરી,વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું અને અમેરિકા રાષ્ટ્ર્પતિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ નથી આપવામાં આવ્યું હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ ખુલાસો

CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા હતા અને કોરોના ગાઇડલાઇન નું પાલન પણ નથી કર્યું હોવાનો વાયરલ દાવો અને તસ્વીર તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર વર્ષ 2019માં CM રૂપાણી દ્વારા ઉજ્વવામાં આવેલ ઉતરાયણ સમયની છે. જયારે આ વર્ષે સાંસદ અભય ભારદ્વાજ કે જે રૂપાણીના ખાસ મિત્ર હતા, તેમના નિધનના કારણે ઉતરાયણની ઉજવણી કરી ન હતી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

BJP નેતા રાજેશ ભાટિયાએ કિસાનો અંગે ખરાબ ટિપ્પણી કરી હોવાના દાવા સાથે બનાવટી લેટર વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપના નેતા રાજેશ ભાટિયાના નામે વાયરલ લેટર બનવાટી છે. કિસાનો અંગે ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો પત્ર બનાવટી હોવાની માહિતી રાજેશ ભાટિયા દ્વારા તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ મારફતે આપવામાં આવેલ છે. આ મુદ્દે તેમણે પોલીસ ફરિયાદ પણ નોંધાવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ

મુરાદાબાદમાં વેક્સીન લીધા બાદ હોસ્પિટલના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ વોર્ડબોયનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થયેલ છે. આ બાબતે આરોગ્ય સચિવ દ્વારા પણ ભ્રામક માહિતી પર સ્પષ્ટતા કરવામાં આવી હતી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

UP સરકાર બંધ કરશે એવા મદ્રેસા જે નહીં ઉજવે પ્રજાસતાક દિન, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

પ્રજાસતાક દિનની ઉજવણી નહીં કરનાર મદ્રેસા પર યોગી સરકાર તાળા લગાવવાની હોવાનો દાવો કરતો વાયરલ મેસેજ ભ્રામક છે. યોગી સરકાર દ્વારા વર્ષ 2017માં એક એડવાઈઝરી મારફતે મદ્રેસાને અપીલ કરી હતી, કે તેઓ રાષ્ટ્રદીનની ઉજવણી કરે અને વિદ્યાર્થીમાં જાગરૂકતા લાવે. હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજ પર કોઈપણ મીડિયા અહેવાલ કે સરકારી એડવાઈઝરી જોવા મળેલ નથી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અમેરિકા રાષ્ટ્ર્પતિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ નથી આપવામાં આવ્યું, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

અમેરિકાના રાષ્ટ્ર્પિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ આપવામાં નથી આવ્યું હોવાનો દાવો કરતો વાયરલ મેસેજ તદ્દન ભ્રામક છે. હાલમાં ટ્રમ્પ સપોર્ટર દ્વારા કેપિટલ પર થયેલ હુમલો અને પબ્લિક હેલ્થ સેફટી કોરોના ધ્યાને લઇ શપથ સમારોહ ખુબ જ ઓછા લોકો સાથે શાંતિ પૂર્વક રાખવામાં આવ્યો હતો. અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ શપથ સમારોહમાં માત્ર ભારત નહીં પરંતુ કોઈપણ દેશને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Weekly Wrap : CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને BJP નેતા રાજેશ ભાટિયાએ કિસાનો અંગે ખરાબ ટિપ્પણી કરી તો વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાના ભ્રામક દાવાઓ પર Top 5 ફેક્ટ ચેક

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, BJP નેતા રાજેશ ભાટિયાએ કિસાનો અંગે ખરાબ ટિપ્પણી કરી,વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું અને અમેરિકા રાષ્ટ્ર્પતિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ નથી આપવામાં આવ્યું હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ ખુલાસો

CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા હતા અને કોરોના ગાઇડલાઇન નું પાલન પણ નથી કર્યું હોવાનો વાયરલ દાવો અને તસ્વીર તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર વર્ષ 2019માં CM રૂપાણી દ્વારા ઉજ્વવામાં આવેલ ઉતરાયણ સમયની છે. જયારે આ વર્ષે સાંસદ અભય ભારદ્વાજ કે જે રૂપાણીના ખાસ મિત્ર હતા, તેમના નિધનના કારણે ઉતરાયણની ઉજવણી કરી ન હતી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

BJP નેતા રાજેશ ભાટિયાએ કિસાનો અંગે ખરાબ ટિપ્પણી કરી હોવાના દાવા સાથે બનાવટી લેટર વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપના નેતા રાજેશ ભાટિયાના નામે વાયરલ લેટર બનવાટી છે. કિસાનો અંગે ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો પત્ર બનાવટી હોવાની માહિતી રાજેશ ભાટિયા દ્વારા તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ મારફતે આપવામાં આવેલ છે. આ મુદ્દે તેમણે પોલીસ ફરિયાદ પણ નોંધાવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ

મુરાદાબાદમાં વેક્સીન લીધા બાદ હોસ્પિટલના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ વોર્ડબોયનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થયેલ છે. આ બાબતે આરોગ્ય સચિવ દ્વારા પણ ભ્રામક માહિતી પર સ્પષ્ટતા કરવામાં આવી હતી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

UP સરકાર બંધ કરશે એવા મદ્રેસા જે નહીં ઉજવે પ્રજાસતાક દિન, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

પ્રજાસતાક દિનની ઉજવણી નહીં કરનાર મદ્રેસા પર યોગી સરકાર તાળા લગાવવાની હોવાનો દાવો કરતો વાયરલ મેસેજ ભ્રામક છે. યોગી સરકાર દ્વારા વર્ષ 2017માં એક એડવાઈઝરી મારફતે મદ્રેસાને અપીલ કરી હતી, કે તેઓ રાષ્ટ્રદીનની ઉજવણી કરે અને વિદ્યાર્થીમાં જાગરૂકતા લાવે. હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજ પર કોઈપણ મીડિયા અહેવાલ કે સરકારી એડવાઈઝરી જોવા મળેલ નથી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અમેરિકા રાષ્ટ્ર્પતિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ નથી આપવામાં આવ્યું, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

અમેરિકાના રાષ્ટ્ર્પિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ આપવામાં નથી આવ્યું હોવાનો દાવો કરતો વાયરલ મેસેજ તદ્દન ભ્રામક છે. હાલમાં ટ્રમ્પ સપોર્ટર દ્વારા કેપિટલ પર થયેલ હુમલો અને પબ્લિક હેલ્થ સેફટી કોરોના ધ્યાને લઇ શપથ સમારોહ ખુબ જ ઓછા લોકો સાથે શાંતિ પૂર્વક રાખવામાં આવ્યો હતો. અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ શપથ સમારોહમાં માત્ર ભારત નહીં પરંતુ કોઈપણ દેશને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Weekly Wrap : CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને BJP નેતા રાજેશ ભાટિયાએ કિસાનો અંગે ખરાબ ટિપ્પણી કરી તો વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાના ભ્રામક દાવાઓ પર Top 5 ફેક્ટ ચેક

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, BJP નેતા રાજેશ ભાટિયાએ કિસાનો અંગે ખરાબ ટિપ્પણી કરી,વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું અને અમેરિકા રાષ્ટ્ર્પતિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ નથી આપવામાં આવ્યું હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ ખુલાસો

CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ

CM રૂપાણી પતંગ ઉડાવી રહ્યા હતા અને કોરોના ગાઇડલાઇન નું પાલન પણ નથી કર્યું હોવાનો વાયરલ દાવો અને તસ્વીર તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર વર્ષ 2019માં CM રૂપાણી દ્વારા ઉજ્વવામાં આવેલ ઉતરાયણ સમયની છે. જયારે આ વર્ષે સાંસદ અભય ભારદ્વાજ કે જે રૂપાણીના ખાસ મિત્ર હતા, તેમના નિધનના કારણે ઉતરાયણની ઉજવણી કરી ન હતી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

BJP નેતા રાજેશ ભાટિયાએ કિસાનો અંગે ખરાબ ટિપ્પણી કરી હોવાના દાવા સાથે બનાવટી લેટર વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપના નેતા રાજેશ ભાટિયાના નામે વાયરલ લેટર બનવાટી છે. કિસાનો અંગે ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો પત્ર બનાવટી હોવાની માહિતી રાજેશ ભાટિયા દ્વારા તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ મારફતે આપવામાં આવેલ છે. આ મુદ્દે તેમણે પોલીસ ફરિયાદ પણ નોંધાવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

વેક્સીન લીધા બાદ મુરાદાબાદના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ

મુરાદાબાદમાં વેક્સીન લીધા બાદ હોસ્પિટલના વોર્ડબોયનું મૃત્યુ થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ વોર્ડબોયનું હાર્ટએટેકના કારણે મૃત્યુ થયેલ છે. આ બાબતે આરોગ્ય સચિવ દ્વારા પણ ભ્રામક માહિતી પર સ્પષ્ટતા કરવામાં આવી હતી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

UP સરકાર બંધ કરશે એવા મદ્રેસા જે નહીં ઉજવે પ્રજાસતાક દિન, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

પ્રજાસતાક દિનની ઉજવણી નહીં કરનાર મદ્રેસા પર યોગી સરકાર તાળા લગાવવાની હોવાનો દાવો કરતો વાયરલ મેસેજ ભ્રામક છે. યોગી સરકાર દ્વારા વર્ષ 2017માં એક એડવાઈઝરી મારફતે મદ્રેસાને અપીલ કરી હતી, કે તેઓ રાષ્ટ્રદીનની ઉજવણી કરે અને વિદ્યાર્થીમાં જાગરૂકતા લાવે. હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજ પર કોઈપણ મીડિયા અહેવાલ કે સરકારી એડવાઈઝરી જોવા મળેલ નથી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અમેરિકા રાષ્ટ્ર્પતિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ નથી આપવામાં આવ્યું, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

અમેરિકાના રાષ્ટ્ર્પિ શપથ સમારોહમાં માત્ર ભારત ને આમંત્રણ આપવામાં નથી આવ્યું હોવાનો દાવો કરતો વાયરલ મેસેજ તદ્દન ભ્રામક છે. હાલમાં ટ્રમ્પ સપોર્ટર દ્વારા કેપિટલ પર થયેલ હુમલો અને પબ્લિક હેલ્થ સેફટી કોરોના ધ્યાને લઇ શપથ સમારોહ ખુબ જ ઓછા લોકો સાથે શાંતિ પૂર્વક રાખવામાં આવ્યો હતો. અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ શપથ સમારોહમાં માત્ર ભારત નહીં પરંતુ કોઈપણ દેશને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular