Friday, March 29, 2024
Friday, March 29, 2024

HomeFact CheckNewsમોદીના ભાભીનું આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે, જાણો આ...

મોદીના ભાભીનું આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે, જાણો આ ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

પ્રધાનમંત્રી મોદીના ભાભીનું આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે. આ દાવા સાથે પીએમ મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીના ધર્મપત્નિની તસ્વીર શેયર કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર આ દાવો આ પ્રમાણે વાયરલ કરવામાં આવ્યો છે,” #प्रधानमंत्री मोदी जी की #भाभी भगवती बेन मोदी की कल अमदाबाद के सिविल सरकारी अस्पताल में बीमारी से #मृत्यु हो गई वो #प्रहलाद भाई मोदी की #धर्मपत्नी थी”

https://www.facebook.com/photo.php?fbid=1149694035423034&set=a.107237519668696&type=3&theater

Fact check :-

આ વાયરલ દાવાની સત્યતા જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ 1 મેં 2019ના રોજ પીએમ મોદીના ભાભીનું અવસાન થયેલ સાબિત થાય છે.

આ ઉપરાંત યુટ્યુબ પર ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ ન્યુઝ મળી આવે છે, જે 1 મેં 2019ના રોજ આ અવસાન થયેલ હોવાનું સાબિત કરે છે.

Conclusion :-

વાયરલ દાવા પર મળતા પરિણામો સાબિત કરે છે, પીએમ મોદીના ભાભી ભગવતી બેન એટલેકે પ્રહલાદભાઈ મોદીના ધર્મપત્નિનું અવસાન 1 મેં 2019ના રોજ થયેલ છે. જયારે સોશ્યલ મીડિયા પર આ તસ્વીર સાથે 9 મેં 2020ના રોજ અવસાન થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ કરવામાં આવ્યો છે.

source :-
facebook
twitter
youtube
news report

પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

મોદીના ભાભીનું આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે, જાણો આ ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

પ્રધાનમંત્રી મોદીના ભાભીનું આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે. આ દાવા સાથે પીએમ મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીના ધર્મપત્નિની તસ્વીર શેયર કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર આ દાવો આ પ્રમાણે વાયરલ કરવામાં આવ્યો છે,” #प्रधानमंत्री मोदी जी की #भाभी भगवती बेन मोदी की कल अमदाबाद के सिविल सरकारी अस्पताल में बीमारी से #मृत्यु हो गई वो #प्रहलाद भाई मोदी की #धर्मपत्नी थी”

https://www.facebook.com/photo.php?fbid=1149694035423034&set=a.107237519668696&type=3&theater

Fact check :-

આ વાયરલ દાવાની સત્યતા જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ 1 મેં 2019ના રોજ પીએમ મોદીના ભાભીનું અવસાન થયેલ સાબિત થાય છે.

આ ઉપરાંત યુટ્યુબ પર ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ ન્યુઝ મળી આવે છે, જે 1 મેં 2019ના રોજ આ અવસાન થયેલ હોવાનું સાબિત કરે છે.

Conclusion :-

વાયરલ દાવા પર મળતા પરિણામો સાબિત કરે છે, પીએમ મોદીના ભાભી ભગવતી બેન એટલેકે પ્રહલાદભાઈ મોદીના ધર્મપત્નિનું અવસાન 1 મેં 2019ના રોજ થયેલ છે. જયારે સોશ્યલ મીડિયા પર આ તસ્વીર સાથે 9 મેં 2020ના રોજ અવસાન થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ કરવામાં આવ્યો છે.

source :-
facebook
twitter
youtube
news report

પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

મોદીના ભાભીનું આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે, જાણો આ ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

પ્રધાનમંત્રી મોદીના ભાભીનું આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે. આ દાવા સાથે પીએમ મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદીના ધર્મપત્નિની તસ્વીર શેયર કરવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર આ દાવો આ પ્રમાણે વાયરલ કરવામાં આવ્યો છે,” #प्रधानमंत्री मोदी जी की #भाभी भगवती बेन मोदी की कल अमदाबाद के सिविल सरकारी अस्पताल में बीमारी से #मृत्यु हो गई वो #प्रहलाद भाई मोदी की #धर्मपत्नी थी”

https://www.facebook.com/photo.php?fbid=1149694035423034&set=a.107237519668696&type=3&theater

Fact check :-

આ વાયરલ દાવાની સત્યતા જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ 1 મેં 2019ના રોજ પીએમ મોદીના ભાભીનું અવસાન થયેલ સાબિત થાય છે.

આ ઉપરાંત યુટ્યુબ પર ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ ન્યુઝ મળી આવે છે, જે 1 મેં 2019ના રોજ આ અવસાન થયેલ હોવાનું સાબિત કરે છે.

Conclusion :-

વાયરલ દાવા પર મળતા પરિણામો સાબિત કરે છે, પીએમ મોદીના ભાભી ભગવતી બેન એટલેકે પ્રહલાદભાઈ મોદીના ધર્મપત્નિનું અવસાન 1 મેં 2019ના રોજ થયેલ છે. જયારે સોશ્યલ મીડિયા પર આ તસ્વીર સાથે 9 મેં 2020ના રોજ અવસાન થયું હોવાનો ભ્રામક દાવો વાયરલ કરવામાં આવ્યો છે.

source :-
facebook
twitter
youtube
news report

પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular