Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

HomeFact Checkમુલાયમ સિંહ યાદવનું નિધન થયું હોવાના દાવા સાથે ભ્રામક પોસ્ટ વાયરલ

મુલાયમ સિંહ યાદવનું નિધન થયું હોવાના દાવા સાથે ભ્રામક પોસ્ટ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

સમાજવાદી પાર્ટીના નેતા પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહનું નિધન થયું છે. સોશ્યલ મીડિયા પર મુલાયમ સિંહને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. “સમાજવાદી પાર્ટીના પ્રણેતા અને UP ના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ નું ૯૨ વર્ષે નિધન” કેપશન સાથે શેર કરવામાં આવેલ ફેસબુક પોસ્ટ અમાંરી તપાસમાં ભ્રામક સાબીત થાય છે.

Factcheck / Verification

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહનું નિધન થયું હોવાના દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા Zee News ,નવભારત ટાઈમ્સ દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ સમાજવાદી પાર્ટીના પૂર્વ MLC મુલાયમ સિંહનું નિધન થયું હોવાની માહિતી જોવા મળે છે. આ ઉપરાંત ટ્વીટર પર samajwadipartyના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી તેમના નિધન અંગે જાણકારી આપવામાં આવેલ છે, સાથે મુલાયમ સિંહની તસ્વીર પણ શેર કરવામાં આવી છે.

આ ઉપરાંત ટ્વીટર પર aparna bisht yadav જે મુલાયમ સિંહના પુત્રવધુ છે, તેઓએ આ ભ્રામક માહિતી પર સ્પષ્ટતા આપતા કહ્યું કે “અમારા પિતાશ્રી અને આપના પૂજ્ય નેતાજી એકદમ સ્વસ્થ છે“. જે પરથી સાબિત થાય છે, વાયરલ પોસ્ટમાં મુલાયમ સિંહ પર કરવામાં આવેલ દાવો ભ્રામક છે.

Conclusion

સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ MLC મુલાયમ સિંહના નિધન પર શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ છે. જયારે સમાજવાદી પાર્ટી દ્વારા પૂર્વ MLCને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સાથે તેમની તસ્વીર પણ શેર કરવાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર ભ્રામક દાવા સાથે પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહની તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે.

Result :- False


Our Source

Zee News
,નવભારત
aparna bisht yadav
samajwadiparty

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

મુલાયમ સિંહ યાદવનું નિધન થયું હોવાના દાવા સાથે ભ્રામક પોસ્ટ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

સમાજવાદી પાર્ટીના નેતા પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહનું નિધન થયું છે. સોશ્યલ મીડિયા પર મુલાયમ સિંહને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. “સમાજવાદી પાર્ટીના પ્રણેતા અને UP ના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ નું ૯૨ વર્ષે નિધન” કેપશન સાથે શેર કરવામાં આવેલ ફેસબુક પોસ્ટ અમાંરી તપાસમાં ભ્રામક સાબીત થાય છે.

Factcheck / Verification

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહનું નિધન થયું હોવાના દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા Zee News ,નવભારત ટાઈમ્સ દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ સમાજવાદી પાર્ટીના પૂર્વ MLC મુલાયમ સિંહનું નિધન થયું હોવાની માહિતી જોવા મળે છે. આ ઉપરાંત ટ્વીટર પર samajwadipartyના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી તેમના નિધન અંગે જાણકારી આપવામાં આવેલ છે, સાથે મુલાયમ સિંહની તસ્વીર પણ શેર કરવામાં આવી છે.

આ ઉપરાંત ટ્વીટર પર aparna bisht yadav જે મુલાયમ સિંહના પુત્રવધુ છે, તેઓએ આ ભ્રામક માહિતી પર સ્પષ્ટતા આપતા કહ્યું કે “અમારા પિતાશ્રી અને આપના પૂજ્ય નેતાજી એકદમ સ્વસ્થ છે“. જે પરથી સાબિત થાય છે, વાયરલ પોસ્ટમાં મુલાયમ સિંહ પર કરવામાં આવેલ દાવો ભ્રામક છે.

Conclusion

સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ MLC મુલાયમ સિંહના નિધન પર શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ છે. જયારે સમાજવાદી પાર્ટી દ્વારા પૂર્વ MLCને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સાથે તેમની તસ્વીર પણ શેર કરવાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર ભ્રામક દાવા સાથે પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહની તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે.

Result :- False


Our Source

Zee News
,નવભારત
aparna bisht yadav
samajwadiparty

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

મુલાયમ સિંહ યાદવનું નિધન થયું હોવાના દાવા સાથે ભ્રામક પોસ્ટ વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

સમાજવાદી પાર્ટીના નેતા પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહનું નિધન થયું છે. સોશ્યલ મીડિયા પર મુલાયમ સિંહને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. “સમાજવાદી પાર્ટીના પ્રણેતા અને UP ના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ નું ૯૨ વર્ષે નિધન” કેપશન સાથે શેર કરવામાં આવેલ ફેસબુક પોસ્ટ અમાંરી તપાસમાં ભ્રામક સાબીત થાય છે.

Factcheck / Verification

સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહનું નિધન થયું હોવાના દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા Zee News ,નવભારત ટાઈમ્સ દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ સમાજવાદી પાર્ટીના પૂર્વ MLC મુલાયમ સિંહનું નિધન થયું હોવાની માહિતી જોવા મળે છે. આ ઉપરાંત ટ્વીટર પર samajwadipartyના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી તેમના નિધન અંગે જાણકારી આપવામાં આવેલ છે, સાથે મુલાયમ સિંહની તસ્વીર પણ શેર કરવામાં આવી છે.

આ ઉપરાંત ટ્વીટર પર aparna bisht yadav જે મુલાયમ સિંહના પુત્રવધુ છે, તેઓએ આ ભ્રામક માહિતી પર સ્પષ્ટતા આપતા કહ્યું કે “અમારા પિતાશ્રી અને આપના પૂજ્ય નેતાજી એકદમ સ્વસ્થ છે“. જે પરથી સાબિત થાય છે, વાયરલ પોસ્ટમાં મુલાયમ સિંહ પર કરવામાં આવેલ દાવો ભ્રામક છે.

Conclusion

સમાજવાદી પાર્ટીના સ્થાપક અને પૂર્વ MLC મુલાયમ સિંહના નિધન પર શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ છે. જયારે સમાજવાદી પાર્ટી દ્વારા પૂર્વ MLCને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સાથે તેમની તસ્વીર પણ શેર કરવાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર ભ્રામક દાવા સાથે પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહની તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે.

Result :- False


Our Source

Zee News
,નવભારત
aparna bisht yadav
samajwadiparty

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular