Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

HomeFact CheckPM MODIએ પણ નાથુરામ ગોડસેની પ્રતિમાને પ્રણામ કર્યાના ભ્રામક દાવા સાથે પોસ્ટ...

PM MODIએ પણ નાથુરામ ગોડસેની પ્રતિમાને પ્રણામ કર્યાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ…

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

સોશિયલ મિડિયા તસ્વીર સાથે વિચિત્ર દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટમાં પિએમ મોદીની તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં તેઓ એક તરફ ગાંધીજી અને બીજી તરફ નાથુરામ ગોડસેને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. 

 

 

સાથે જ પોસ્ટ સાથે એક દાવો કરવામાં આવ્યો છે. “Have never seen dual personality like of , ! How can one have respect for assassin #Godse of #Gandhi ??? #ModiExpelPragya is a remotest possibility! Who are we asking? The perpetrator of evil”

 

વેરિફિકેશન :-

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે. આ તસ્વીરમાં પિએમ મોદી ગાંધીજી અને નાથુરામ ગોડસેને શ્રદ્ધાંજલી આપતી તસ્વીરને એક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. ટ્વીટર પર વાયરલ થઈ રહેલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો કંઈક આ પ્રકારે છે,” इस तरह से वो गोडसे को भी नमन करता है।वो गाँधी जी को भी नमन करता है।वो बड़ा चालाक है।हर बात को वो राष्ट्रवाद के महीन धागे में पिरोता है।छद्म राष्ट्रवाद”

 

 

આ સાથે અમે આ વાયરલ પોસ્ટની પડ઼તાલ માટે ફેસબૂકલ પર સર્ચ કર્યું ત્યારે સમાન દાવો કરતી પોસ્ટ અલગ-અલગ એકાઉન્ટ પરથી વાયરલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “मोदी जी इस करतूत को दोगलापन ना कहें तो क्या कहें!”

 

FACEBOOK

 

જયારે આ વ આયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે અમે આ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા આ સમાન તસ્વીર જોવા મળી જેમાં “નવભારત ટાઈમ્સ” દ્વારા આ તસ્વીર સાથે આર્ટિકલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, આ આર્ટિકલ દ્વારા જાણવા મળે છે કે આ તસ્વીર નાથુરામ ગોડસે નહીં પરંતુ “પંડિત દીનદયાળ ઉપાધ્યાય”ની તિથી પર પીએમ મોદી, રાષ્ટ્રપતી તેમજ અમિત શાહ દ્વારા શ્રધ્ધાંજલી આપતી તસ્વીર છે.

 

 

આ સાથે અમે ગુગલ પર કીવર્ડના મદદ વડે આ તસ્વીરના તથ્યો જાણવાના પ્રયાસ કર્યા ત્યારે, “narendramodi.in” નામની વેબસાઈટ પર પણ આ તસ્વીર અને તેના વિષે માહિતી આપવામાં આવી છે. વાયરલ તસ્વીરમાં કરવામાં આવેલ દાવો અહીંયા ખોટો સાબિત થાય છે, આ સાથે 25 મેં 2015ના રોજ મથુરા ખાતે પીએમ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રધ્ધાંજલી આપતો વિડિઓ પણ યૂટ્યૂબમાં પબ્લિશ કરવામાં આવ્યો છે.

 

સોશિયલ મિડિયા પર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવેલ તસ્વીરની સત્યતા તપાસ કરતા મળતા પરિણામો પરથી સાબિત થાય છે, પિએમ મોદી દ્વારા નાથુરામ ગોડસેને નમન કરવામાં નથી આવ્યું, તસ્વીરમાં જે પ્રતિમા છે તે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની છે. જેને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.

TOOLS :-

GOOGLE KEYWORD SEARCH 

GOOGLE IMAGES SEARCH 

FACEBOOK SEARCH 

TWITTER SEARCH 

YOUTUBE SEARCH 

પરિણામ :- ભ્રામક દાવા (FAKE NEWS)

 

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

PM MODIએ પણ નાથુરામ ગોડસેની પ્રતિમાને પ્રણામ કર્યાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ…

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

સોશિયલ મિડિયા તસ્વીર સાથે વિચિત્ર દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટમાં પિએમ મોદીની તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં તેઓ એક તરફ ગાંધીજી અને બીજી તરફ નાથુરામ ગોડસેને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. 

 

 

સાથે જ પોસ્ટ સાથે એક દાવો કરવામાં આવ્યો છે. “Have never seen dual personality like of , ! How can one have respect for assassin #Godse of #Gandhi ??? #ModiExpelPragya is a remotest possibility! Who are we asking? The perpetrator of evil”

 

વેરિફિકેશન :-

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે. આ તસ્વીરમાં પિએમ મોદી ગાંધીજી અને નાથુરામ ગોડસેને શ્રદ્ધાંજલી આપતી તસ્વીરને એક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. ટ્વીટર પર વાયરલ થઈ રહેલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો કંઈક આ પ્રકારે છે,” इस तरह से वो गोडसे को भी नमन करता है।वो गाँधी जी को भी नमन करता है।वो बड़ा चालाक है।हर बात को वो राष्ट्रवाद के महीन धागे में पिरोता है।छद्म राष्ट्रवाद”

 

 

આ સાથે અમે આ વાયરલ પોસ્ટની પડ઼તાલ માટે ફેસબૂકલ પર સર્ચ કર્યું ત્યારે સમાન દાવો કરતી પોસ્ટ અલગ-અલગ એકાઉન્ટ પરથી વાયરલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “मोदी जी इस करतूत को दोगलापन ना कहें तो क्या कहें!”

 

FACEBOOK

 

જયારે આ વ આયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે અમે આ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા આ સમાન તસ્વીર જોવા મળી જેમાં “નવભારત ટાઈમ્સ” દ્વારા આ તસ્વીર સાથે આર્ટિકલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, આ આર્ટિકલ દ્વારા જાણવા મળે છે કે આ તસ્વીર નાથુરામ ગોડસે નહીં પરંતુ “પંડિત દીનદયાળ ઉપાધ્યાય”ની તિથી પર પીએમ મોદી, રાષ્ટ્રપતી તેમજ અમિત શાહ દ્વારા શ્રધ્ધાંજલી આપતી તસ્વીર છે.

 

 

આ સાથે અમે ગુગલ પર કીવર્ડના મદદ વડે આ તસ્વીરના તથ્યો જાણવાના પ્રયાસ કર્યા ત્યારે, “narendramodi.in” નામની વેબસાઈટ પર પણ આ તસ્વીર અને તેના વિષે માહિતી આપવામાં આવી છે. વાયરલ તસ્વીરમાં કરવામાં આવેલ દાવો અહીંયા ખોટો સાબિત થાય છે, આ સાથે 25 મેં 2015ના રોજ મથુરા ખાતે પીએમ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રધ્ધાંજલી આપતો વિડિઓ પણ યૂટ્યૂબમાં પબ્લિશ કરવામાં આવ્યો છે.

 

સોશિયલ મિડિયા પર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવેલ તસ્વીરની સત્યતા તપાસ કરતા મળતા પરિણામો પરથી સાબિત થાય છે, પિએમ મોદી દ્વારા નાથુરામ ગોડસેને નમન કરવામાં નથી આવ્યું, તસ્વીરમાં જે પ્રતિમા છે તે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની છે. જેને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.

TOOLS :-

GOOGLE KEYWORD SEARCH 

GOOGLE IMAGES SEARCH 

FACEBOOK SEARCH 

TWITTER SEARCH 

YOUTUBE SEARCH 

પરિણામ :- ભ્રામક દાવા (FAKE NEWS)

 

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

PM MODIએ પણ નાથુરામ ગોડસેની પ્રતિમાને પ્રણામ કર્યાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ…

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ક્લેમ :-

સોશિયલ મિડિયા તસ્વીર સાથે વિચિત્ર દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટમાં પિએમ મોદીની તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં તેઓ એક તરફ ગાંધીજી અને બીજી તરફ નાથુરામ ગોડસેને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. 

 

 

સાથે જ પોસ્ટ સાથે એક દાવો કરવામાં આવ્યો છે. “Have never seen dual personality like of , ! How can one have respect for assassin #Godse of #Gandhi ??? #ModiExpelPragya is a remotest possibility! Who are we asking? The perpetrator of evil”

 

વેરિફિકેશન :-

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે. આ તસ્વીરમાં પિએમ મોદી ગાંધીજી અને નાથુરામ ગોડસેને શ્રદ્ધાંજલી આપતી તસ્વીરને એક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. ટ્વીટર પર વાયરલ થઈ રહેલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો કંઈક આ પ્રકારે છે,” इस तरह से वो गोडसे को भी नमन करता है।वो गाँधी जी को भी नमन करता है।वो बड़ा चालाक है।हर बात को वो राष्ट्रवाद के महीन धागे में पिरोता है।छद्म राष्ट्रवाद”

 

 

આ સાથે અમે આ વાયરલ પોસ્ટની પડ઼તાલ માટે ફેસબૂકલ પર સર્ચ કર્યું ત્યારે સમાન દાવો કરતી પોસ્ટ અલગ-અલગ એકાઉન્ટ પરથી વાયરલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “मोदी जी इस करतूत को दोगलापन ना कहें तो क्या कहें!”

 

FACEBOOK

 

જયારે આ વ આયરલ પોસ્ટની સત્યતા તપાસવા માટે અમે આ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા આ સમાન તસ્વીર જોવા મળી જેમાં “નવભારત ટાઈમ્સ” દ્વારા આ તસ્વીર સાથે આર્ટિકલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, આ આર્ટિકલ દ્વારા જાણવા મળે છે કે આ તસ્વીર નાથુરામ ગોડસે નહીં પરંતુ “પંડિત દીનદયાળ ઉપાધ્યાય”ની તિથી પર પીએમ મોદી, રાષ્ટ્રપતી તેમજ અમિત શાહ દ્વારા શ્રધ્ધાંજલી આપતી તસ્વીર છે.

 

 

આ સાથે અમે ગુગલ પર કીવર્ડના મદદ વડે આ તસ્વીરના તથ્યો જાણવાના પ્રયાસ કર્યા ત્યારે, “narendramodi.in” નામની વેબસાઈટ પર પણ આ તસ્વીર અને તેના વિષે માહિતી આપવામાં આવી છે. વાયરલ તસ્વીરમાં કરવામાં આવેલ દાવો અહીંયા ખોટો સાબિત થાય છે, આ સાથે 25 મેં 2015ના રોજ મથુરા ખાતે પીએમ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રધ્ધાંજલી આપતો વિડિઓ પણ યૂટ્યૂબમાં પબ્લિશ કરવામાં આવ્યો છે.

 

સોશિયલ મિડિયા પર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવેલ તસ્વીરની સત્યતા તપાસ કરતા મળતા પરિણામો પરથી સાબિત થાય છે, પિએમ મોદી દ્વારા નાથુરામ ગોડસેને નમન કરવામાં નથી આવ્યું, તસ્વીરમાં જે પ્રતિમા છે તે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની છે. જેને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.

TOOLS :-

GOOGLE KEYWORD SEARCH 

GOOGLE IMAGES SEARCH 

FACEBOOK SEARCH 

TWITTER SEARCH 

YOUTUBE SEARCH 

પરિણામ :- ભ્રામક દાવા (FAKE NEWS)

 

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular