Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

HomeFact Check2019માં નીકળેલ રથયાત્રાનો વિડિઓ ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ

2019માં નીકળેલ રથયાત્રાનો વિડિઓ ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે કોરોના વાયરસના કારણે બંધ રાખવામાં આવી હતી, જે મુદ્દે ઘણા લોકો નાખુશ થયા હતા. માત્ર પુરીમાં રથયાત્રાનું સીમિત છૂટછાટ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં ન્યુઝીલેન્ડમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હોવાનો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટ સાથે “ચાલો અમદાવાદમાં બહુ મોટી રથયાત્રા શરૂ ના થઈ.કોઇ અફસોસની વાત નથી. જેવો માહોલ. આપણે જોઈએ નયુઝીલેડ ની રથયાત્રા” કેપ્શન આપવામાં આવ્યું છે.

https://www.facebook.com/DivyGJ/videos/562681474618115
https://www.facebook.com/navinbhai.faldu/posts/1692094730941834
https://www.facebook.com/permalink.php?story_fbid=2628773797379160&id=100007396969267

Fact check :-

વાયરલ દાવા પર તપાસ શરૂ કરતા, કેટલાક કીવર્ડ સાથે ન્યુઝીલેન્ડમાં આયોજન થયેલ રથયાત્રા પર સર્ચ કરતા યુટ્યુબ પર 7 ડિસેમ્બર 2019ના રોજ પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. વિડિઓ ટાઇટલ “હરે ક્રિષ્ના ઓકલેન્ડ રથયાત્રા 2019” સાથે ફેસબુક પર વાયરલ કરવામાં આવેલ સમાન વિડિઓ મળી આવે છે.

હરે ક્રિષ્ના ન્યુઝીલેન્ડ વેબસાઈટ પર રથયાત્રા 2019 પર સર્ચ કરતા જાણવા મળે છે, iskcon મંદિર દ્વારા 7 ડિસેમ્બર 2019ના ઓકલેન્ડમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડમાં iskcon મંદિર દ્વારા દરેક વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

ત્યારબાદ અન્ય સર્ચ પર ઓડિશા ટીવીના યુટ્યુબ ચેનલ પર 23 જૂન 2020ના પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે વિડિઓ ન્યુઝીલેન્ડમાં 2020માં આયોજન થયેલ રથયાત્રા છે. જેના પર અન્યૂ યુઝર્સ દ્વારા પોસ્ટ કરાયેલ વિડિઓ પણ મળી આવે છે.

Conclusion :-

વાયરલ પોસ્ટ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ તેમજ દાવો મળતા તમામ પરિણામ પરથી તદ્દન ભ્રામક સાબિત થાય છે. ન્યુઝીલેન્ડમાં દરેક વર્ષ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વિડિઓ 2019માં નીકળેલ રથયાત્રા છે. જયારે 2020માં આયોજન થયેલ રથયાત્રાનો વિડિઓ વાયરલ પોસ્ટની સત્યતા તપાસ દરમિયાન જોવા મળે છે.

source :-
facebook
twitter
youtube
keyword search

પરિણામ :- ભ્રામક દાવો (Misleading)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

2019માં નીકળેલ રથયાત્રાનો વિડિઓ ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે કોરોના વાયરસના કારણે બંધ રાખવામાં આવી હતી, જે મુદ્દે ઘણા લોકો નાખુશ થયા હતા. માત્ર પુરીમાં રથયાત્રાનું સીમિત છૂટછાટ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં ન્યુઝીલેન્ડમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હોવાનો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટ સાથે “ચાલો અમદાવાદમાં બહુ મોટી રથયાત્રા શરૂ ના થઈ.કોઇ અફસોસની વાત નથી. જેવો માહોલ. આપણે જોઈએ નયુઝીલેડ ની રથયાત્રા” કેપ્શન આપવામાં આવ્યું છે.

https://www.facebook.com/DivyGJ/videos/562681474618115
https://www.facebook.com/navinbhai.faldu/posts/1692094730941834
https://www.facebook.com/permalink.php?story_fbid=2628773797379160&id=100007396969267

Fact check :-

વાયરલ દાવા પર તપાસ શરૂ કરતા, કેટલાક કીવર્ડ સાથે ન્યુઝીલેન્ડમાં આયોજન થયેલ રથયાત્રા પર સર્ચ કરતા યુટ્યુબ પર 7 ડિસેમ્બર 2019ના રોજ પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. વિડિઓ ટાઇટલ “હરે ક્રિષ્ના ઓકલેન્ડ રથયાત્રા 2019” સાથે ફેસબુક પર વાયરલ કરવામાં આવેલ સમાન વિડિઓ મળી આવે છે.

હરે ક્રિષ્ના ન્યુઝીલેન્ડ વેબસાઈટ પર રથયાત્રા 2019 પર સર્ચ કરતા જાણવા મળે છે, iskcon મંદિર દ્વારા 7 ડિસેમ્બર 2019ના ઓકલેન્ડમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડમાં iskcon મંદિર દ્વારા દરેક વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

ત્યારબાદ અન્ય સર્ચ પર ઓડિશા ટીવીના યુટ્યુબ ચેનલ પર 23 જૂન 2020ના પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે વિડિઓ ન્યુઝીલેન્ડમાં 2020માં આયોજન થયેલ રથયાત્રા છે. જેના પર અન્યૂ યુઝર્સ દ્વારા પોસ્ટ કરાયેલ વિડિઓ પણ મળી આવે છે.

Conclusion :-

વાયરલ પોસ્ટ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ તેમજ દાવો મળતા તમામ પરિણામ પરથી તદ્દન ભ્રામક સાબિત થાય છે. ન્યુઝીલેન્ડમાં દરેક વર્ષ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વિડિઓ 2019માં નીકળેલ રથયાત્રા છે. જયારે 2020માં આયોજન થયેલ રથયાત્રાનો વિડિઓ વાયરલ પોસ્ટની સત્યતા તપાસ દરમિયાન જોવા મળે છે.

source :-
facebook
twitter
youtube
keyword search

પરિણામ :- ભ્રામક દાવો (Misleading)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

2019માં નીકળેલ રથયાત્રાનો વિડિઓ ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે કોરોના વાયરસના કારણે બંધ રાખવામાં આવી હતી, જે મુદ્દે ઘણા લોકો નાખુશ થયા હતા. માત્ર પુરીમાં રથયાત્રાનું સીમિત છૂટછાટ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં ન્યુઝીલેન્ડમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હોવાનો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટ સાથે “ચાલો અમદાવાદમાં બહુ મોટી રથયાત્રા શરૂ ના થઈ.કોઇ અફસોસની વાત નથી. જેવો માહોલ. આપણે જોઈએ નયુઝીલેડ ની રથયાત્રા” કેપ્શન આપવામાં આવ્યું છે.

https://www.facebook.com/DivyGJ/videos/562681474618115
https://www.facebook.com/navinbhai.faldu/posts/1692094730941834
https://www.facebook.com/permalink.php?story_fbid=2628773797379160&id=100007396969267

Fact check :-

વાયરલ દાવા પર તપાસ શરૂ કરતા, કેટલાક કીવર્ડ સાથે ન્યુઝીલેન્ડમાં આયોજન થયેલ રથયાત્રા પર સર્ચ કરતા યુટ્યુબ પર 7 ડિસેમ્બર 2019ના રોજ પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. વિડિઓ ટાઇટલ “હરે ક્રિષ્ના ઓકલેન્ડ રથયાત્રા 2019” સાથે ફેસબુક પર વાયરલ કરવામાં આવેલ સમાન વિડિઓ મળી આવે છે.

હરે ક્રિષ્ના ન્યુઝીલેન્ડ વેબસાઈટ પર રથયાત્રા 2019 પર સર્ચ કરતા જાણવા મળે છે, iskcon મંદિર દ્વારા 7 ડિસેમ્બર 2019ના ઓકલેન્ડમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડમાં iskcon મંદિર દ્વારા દરેક વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

ત્યારબાદ અન્ય સર્ચ પર ઓડિશા ટીવીના યુટ્યુબ ચેનલ પર 23 જૂન 2020ના પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે વિડિઓ ન્યુઝીલેન્ડમાં 2020માં આયોજન થયેલ રથયાત્રા છે. જેના પર અન્યૂ યુઝર્સ દ્વારા પોસ્ટ કરાયેલ વિડિઓ પણ મળી આવે છે.

Conclusion :-

વાયરલ પોસ્ટ સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ તેમજ દાવો મળતા તમામ પરિણામ પરથી તદ્દન ભ્રામક સાબિત થાય છે. ન્યુઝીલેન્ડમાં દરેક વર્ષ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વિડિઓ 2019માં નીકળેલ રથયાત્રા છે. જયારે 2020માં આયોજન થયેલ રથયાત્રાનો વિડિઓ વાયરલ પોસ્ટની સત્યતા તપાસ દરમિયાન જોવા મળે છે.

source :-
facebook
twitter
youtube
keyword search

પરિણામ :- ભ્રામક દાવો (Misleading)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular