Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

HomeFact Checkમુસ્લિમ સાયન્ટિસ્ટની પેનલ દ્વારા બાબા રામદેવની દવા પર રોક લગાવવામાં આવી હોવાના...

મુસ્લિમ સાયન્ટિસ્ટની પેનલ દ્વારા બાબા રામદેવની દવા પર રોક લગાવવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

આયુષ મંત્રાલયમાં દવા પર રિસર્ચ અને નવી દવાની અપ્રુવલ આપનાર સાયન્ટિફિક પેનલના વૈજ્ઞાનિકોના નામ વાંચો: અસીમ ખાન, મુનાવર કાઝમી, ખાદીરૃન નિશા, મકબુલ અહમદ ખાન, આસિયા ખાનુમ, શગુપ્તા પરવીન, આ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ નામ પરથી જ આપણે જાણી શકીએ છીએ કે બાબા રામદેવ દ્વારા બનાવવામાં આવેલ દવા પર કેમ રોક લગાવવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા આ પ્રકારે આયુષ મંત્રાલયના હવાલે પોસ્ટ કરવામાં આવી છે.

https://www.facebook.com/jobscare.in/posts/2613059958948272
https://www.facebook.com/Akhand.hindu/posts/2733575120263807

Fact check :-

વાયરલ દાવા પર તપાસ શરૂ કરતા, કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા Central Council for Research in Unani Medicine વેબસાઈટ પર રિસર્ચર અને સાયન્ટિસ્ટના નામ આપવામાં આવેલ છે. આ માહિતીના સ્ક્રીન શોટ સાથે વાયરલ પોસ્ટ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટમાં નામ અને તેમનો હોદ્દો બતાવવામાં આવ્યો છે.

જે બાદ Central Council for Research in Unani Medicine વેબસાઈટ પર આ લિસ્ટ જોવા મળે છે, જે મુજબ આ લિસ્ટમાં આપેલ નામ પ્રમાણે તમામ રિસર્ચર અને સાયન્ટિસ્ટ અલગ-અલગ શહેરમાં મુકવામાં આવેલ છે. તો આ પરથી સાબિત થાય છે કે વાયરલ દાવામાં આપવામાં આવેલ લિસ્ટ કોઈ એક ટિમ નથી, તેમજ કુલ 101 રિસર્ચર છે.

ત્યારબાદ કેટલાક અન્ય સર્ચ બાદ PIBFactCheck દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જે મુજબ આ વાયરલ પોસ્ટ એક ભ્રામક(ફેક) ન્યુઝ હોવાનું સાબિત કરવામાં આવ્યું છે. ઉપરાંત જણાવવામાં આવ્યું કે આયુષ મંત્રાલયમાં વૈજ્ઞાનિકોની આ પ્રકારે કોઈ પેનલ કાર્યરત નથી.

Conclusion :-

વાયરલ દાવા પર મળતા તમામ પરિણામ પરથી સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે. બાબા રામદેવ દ્વારા બનાવવામાં આવેલ દવા પર રોક લગાવવામાં આ ડોકટરોનો હાથ નથી. તેમજ વાયરલ દાવામાં જે નામ લેવામાં આવ્યા છે, તે તમામ અલગ-અલગ શહેરોમાં પોતાની ફરજ પર છે. જે કોઈ એક પેનલ કે કોઈ ટિમ તરીકે કાર્યરત નથી.

source :-
facebook
twitter
keyword search
govt.website

પરિણામ :- ભ્રામક દાવો (Misleading)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

મુસ્લિમ સાયન્ટિસ્ટની પેનલ દ્વારા બાબા રામદેવની દવા પર રોક લગાવવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

આયુષ મંત્રાલયમાં દવા પર રિસર્ચ અને નવી દવાની અપ્રુવલ આપનાર સાયન્ટિફિક પેનલના વૈજ્ઞાનિકોના નામ વાંચો: અસીમ ખાન, મુનાવર કાઝમી, ખાદીરૃન નિશા, મકબુલ અહમદ ખાન, આસિયા ખાનુમ, શગુપ્તા પરવીન, આ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ નામ પરથી જ આપણે જાણી શકીએ છીએ કે બાબા રામદેવ દ્વારા બનાવવામાં આવેલ દવા પર કેમ રોક લગાવવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા આ પ્રકારે આયુષ મંત્રાલયના હવાલે પોસ્ટ કરવામાં આવી છે.

https://www.facebook.com/jobscare.in/posts/2613059958948272
https://www.facebook.com/Akhand.hindu/posts/2733575120263807

Fact check :-

વાયરલ દાવા પર તપાસ શરૂ કરતા, કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા Central Council for Research in Unani Medicine વેબસાઈટ પર રિસર્ચર અને સાયન્ટિસ્ટના નામ આપવામાં આવેલ છે. આ માહિતીના સ્ક્રીન શોટ સાથે વાયરલ પોસ્ટ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટમાં નામ અને તેમનો હોદ્દો બતાવવામાં આવ્યો છે.

જે બાદ Central Council for Research in Unani Medicine વેબસાઈટ પર આ લિસ્ટ જોવા મળે છે, જે મુજબ આ લિસ્ટમાં આપેલ નામ પ્રમાણે તમામ રિસર્ચર અને સાયન્ટિસ્ટ અલગ-અલગ શહેરમાં મુકવામાં આવેલ છે. તો આ પરથી સાબિત થાય છે કે વાયરલ દાવામાં આપવામાં આવેલ લિસ્ટ કોઈ એક ટિમ નથી, તેમજ કુલ 101 રિસર્ચર છે.

ત્યારબાદ કેટલાક અન્ય સર્ચ બાદ PIBFactCheck દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જે મુજબ આ વાયરલ પોસ્ટ એક ભ્રામક(ફેક) ન્યુઝ હોવાનું સાબિત કરવામાં આવ્યું છે. ઉપરાંત જણાવવામાં આવ્યું કે આયુષ મંત્રાલયમાં વૈજ્ઞાનિકોની આ પ્રકારે કોઈ પેનલ કાર્યરત નથી.

Conclusion :-

વાયરલ દાવા પર મળતા તમામ પરિણામ પરથી સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે. બાબા રામદેવ દ્વારા બનાવવામાં આવેલ દવા પર રોક લગાવવામાં આ ડોકટરોનો હાથ નથી. તેમજ વાયરલ દાવામાં જે નામ લેવામાં આવ્યા છે, તે તમામ અલગ-અલગ શહેરોમાં પોતાની ફરજ પર છે. જે કોઈ એક પેનલ કે કોઈ ટિમ તરીકે કાર્યરત નથી.

source :-
facebook
twitter
keyword search
govt.website

પરિણામ :- ભ્રામક દાવો (Misleading)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

મુસ્લિમ સાયન્ટિસ્ટની પેનલ દ્વારા બાબા રામદેવની દવા પર રોક લગાવવામાં આવી હોવાના ભ્રામક દાવાનું સત્ય

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Claim :-

આયુષ મંત્રાલયમાં દવા પર રિસર્ચ અને નવી દવાની અપ્રુવલ આપનાર સાયન્ટિફિક પેનલના વૈજ્ઞાનિકોના નામ વાંચો: અસીમ ખાન, મુનાવર કાઝમી, ખાદીરૃન નિશા, મકબુલ અહમદ ખાન, આસિયા ખાનુમ, શગુપ્તા પરવીન, આ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ તમામ નામ પરથી જ આપણે જાણી શકીએ છીએ કે બાબા રામદેવ દ્વારા બનાવવામાં આવેલ દવા પર કેમ રોક લગાવવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા આ પ્રકારે આયુષ મંત્રાલયના હવાલે પોસ્ટ કરવામાં આવી છે.

https://www.facebook.com/jobscare.in/posts/2613059958948272
https://www.facebook.com/Akhand.hindu/posts/2733575120263807

Fact check :-

વાયરલ દાવા પર તપાસ શરૂ કરતા, કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા Central Council for Research in Unani Medicine વેબસાઈટ પર રિસર્ચર અને સાયન્ટિસ્ટના નામ આપવામાં આવેલ છે. આ માહિતીના સ્ક્રીન શોટ સાથે વાયરલ પોસ્ટ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટમાં નામ અને તેમનો હોદ્દો બતાવવામાં આવ્યો છે.

જે બાદ Central Council for Research in Unani Medicine વેબસાઈટ પર આ લિસ્ટ જોવા મળે છે, જે મુજબ આ લિસ્ટમાં આપેલ નામ પ્રમાણે તમામ રિસર્ચર અને સાયન્ટિસ્ટ અલગ-અલગ શહેરમાં મુકવામાં આવેલ છે. તો આ પરથી સાબિત થાય છે કે વાયરલ દાવામાં આપવામાં આવેલ લિસ્ટ કોઈ એક ટિમ નથી, તેમજ કુલ 101 રિસર્ચર છે.

ત્યારબાદ કેટલાક અન્ય સર્ચ બાદ PIBFactCheck દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જે મુજબ આ વાયરલ પોસ્ટ એક ભ્રામક(ફેક) ન્યુઝ હોવાનું સાબિત કરવામાં આવ્યું છે. ઉપરાંત જણાવવામાં આવ્યું કે આયુષ મંત્રાલયમાં વૈજ્ઞાનિકોની આ પ્રકારે કોઈ પેનલ કાર્યરત નથી.

Conclusion :-

વાયરલ દાવા પર મળતા તમામ પરિણામ પરથી સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે. બાબા રામદેવ દ્વારા બનાવવામાં આવેલ દવા પર રોક લગાવવામાં આ ડોકટરોનો હાથ નથી. તેમજ વાયરલ દાવામાં જે નામ લેવામાં આવ્યા છે, તે તમામ અલગ-અલગ શહેરોમાં પોતાની ફરજ પર છે. જે કોઈ એક પેનલ કે કોઈ ટિમ તરીકે કાર્યરત નથી.

source :-
facebook
twitter
keyword search
govt.website

પરિણામ :- ભ્રામક દાવો (Misleading)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular