Monday, April 29, 2024
Monday, April 29, 2024

HomeFact Checkશું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ...

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Pankaj Menon is a fact-checker based out of Delhi who enjoys ‘digital sleuthing’ and calling out misinformation. He has completed his MA in International Relations from Madras University and has worked with organisations like NDTV, Times Now and Deccan Chronicle online in the past.

Claim : નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું

Fact : આ પહેલા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજવી પરિવારની મુલાકાત દર્શાવતો એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ભારતના વડાપ્રધાનને યુનાઇટેડ કિંગડમની રાણી દ્વારા ભોજનનું આમંત્રણ મળ્યું છે. આ સાથે દાવો કરવામાં આવ્યો છે કે ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે કોઈ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?

Fact Check / Verification

નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું હોવાના વાયરલ વીડિયોની હકીકત જાણવા માટે ગૂગલ રિવર્સ ઈમેજ અને કીવર્ડ સર્ચ કરતા અમને 4 મે, 2022ના રોજ શેર કરવામાં આવેલા ઘણા મીડિયા અહેવાલો મળ્યા જે દર્શાવે છે કે PM નરેન્દ્ર મોદીની યુરોપ મુલાકાતના બીજા દિવસે ડેનમાર્ક કિંગડમના રાણી માર્ગ્રેથે તરફથી તેમનું ઉમદા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વીડિયોની કીફ્રેમ પર રિવર્સ ઈમેજ સર્ચ કરવા પર અમને ANI, CNN-News18 અને હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા 4 મે, 2022ના વિડિયો ન્યૂઝ રિપોર્ટ્સ મળ્યા. આ અહેવાલ મુજબ વીડિયોમાં PM મોદી ડેનમાર્કની રાણી માર્ગ્રેથે સાથેની મુલાકાતના દ્રશ્યો જોઈ શકાય છે.

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?

પ્રેસ ઇન્ફોર્મેશન ઓફ ઇન્ડિયાએ પણ આ જ ઘટના પર એક પ્રેસ નોટ પણ અપલોડ કરી હતી. આ જ સમાચાર ડેનમાર્કના વિદેશ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સમાચાર અહીં જોઈ શકાય છે .

જ્યારે નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું હોવા અંગે સર્ચ કરતા 1969માં રાણી એલિઝાબેથે તેમના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન બકિંગહામ પેલેસમાં ઈન્દિરા ગાંધીનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત, અમને જાણવા મળ્યું કે જવાહરલાલ નેહરુ ડેનમાર્કની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડા પ્રધાન હતા.

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?
Courtesy: Alamy.com
Jun. 06, 1957 – PRIME MINISTER NEHRU VISITS DANISH ROYALTY. PANDIT NEHRU, the Indian Prime Minister, who was visiting Denmark, yesterday visited the Danish Royal Family at their summer residenoe, FrodensborE Castle. KEYSTONE PHOTO SHOWS: PANDIT NEHRU with KING PREEERIK|| Courtesy: alamy.com

(આ પણ વાંચો : પીએમ મોદીને લઈને વાયરલ થયેલા આ દાવા અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો)

Conclusion

નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું હોવા અંગેનો દાવો તદ્દન ભ્રામક છે. આ પહેલા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

Result : False

Our Source
1. Facebook profiles of Ramakrishnan G
2. X Profiles of Prime Minister India, Narendra ModiMinistry of I&B
3. Youtube Pages of ANICNNHindustan Times

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Pankaj Menon is a fact-checker based out of Delhi who enjoys ‘digital sleuthing’ and calling out misinformation. He has completed his MA in International Relations from Madras University and has worked with organisations like NDTV, Times Now and Deccan Chronicle online in the past.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Pankaj Menon is a fact-checker based out of Delhi who enjoys ‘digital sleuthing’ and calling out misinformation. He has completed his MA in International Relations from Madras University and has worked with organisations like NDTV, Times Now and Deccan Chronicle online in the past.

Claim : નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું

Fact : આ પહેલા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજવી પરિવારની મુલાકાત દર્શાવતો એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ભારતના વડાપ્રધાનને યુનાઇટેડ કિંગડમની રાણી દ્વારા ભોજનનું આમંત્રણ મળ્યું છે. આ સાથે દાવો કરવામાં આવ્યો છે કે ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે કોઈ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?

Fact Check / Verification

નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું હોવાના વાયરલ વીડિયોની હકીકત જાણવા માટે ગૂગલ રિવર્સ ઈમેજ અને કીવર્ડ સર્ચ કરતા અમને 4 મે, 2022ના રોજ શેર કરવામાં આવેલા ઘણા મીડિયા અહેવાલો મળ્યા જે દર્શાવે છે કે PM નરેન્દ્ર મોદીની યુરોપ મુલાકાતના બીજા દિવસે ડેનમાર્ક કિંગડમના રાણી માર્ગ્રેથે તરફથી તેમનું ઉમદા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વીડિયોની કીફ્રેમ પર રિવર્સ ઈમેજ સર્ચ કરવા પર અમને ANI, CNN-News18 અને હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા 4 મે, 2022ના વિડિયો ન્યૂઝ રિપોર્ટ્સ મળ્યા. આ અહેવાલ મુજબ વીડિયોમાં PM મોદી ડેનમાર્કની રાણી માર્ગ્રેથે સાથેની મુલાકાતના દ્રશ્યો જોઈ શકાય છે.

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?

પ્રેસ ઇન્ફોર્મેશન ઓફ ઇન્ડિયાએ પણ આ જ ઘટના પર એક પ્રેસ નોટ પણ અપલોડ કરી હતી. આ જ સમાચાર ડેનમાર્કના વિદેશ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સમાચાર અહીં જોઈ શકાય છે .

જ્યારે નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું હોવા અંગે સર્ચ કરતા 1969માં રાણી એલિઝાબેથે તેમના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન બકિંગહામ પેલેસમાં ઈન્દિરા ગાંધીનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત, અમને જાણવા મળ્યું કે જવાહરલાલ નેહરુ ડેનમાર્કની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડા પ્રધાન હતા.

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?
Courtesy: Alamy.com
Jun. 06, 1957 – PRIME MINISTER NEHRU VISITS DANISH ROYALTY. PANDIT NEHRU, the Indian Prime Minister, who was visiting Denmark, yesterday visited the Danish Royal Family at their summer residenoe, FrodensborE Castle. KEYSTONE PHOTO SHOWS: PANDIT NEHRU with KING PREEERIK|| Courtesy: alamy.com

(આ પણ વાંચો : પીએમ મોદીને લઈને વાયરલ થયેલા આ દાવા અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો)

Conclusion

નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું હોવા અંગેનો દાવો તદ્દન ભ્રામક છે. આ પહેલા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

Result : False

Our Source
1. Facebook profiles of Ramakrishnan G
2. X Profiles of Prime Minister India, Narendra ModiMinistry of I&B
3. Youtube Pages of ANICNNHindustan Times

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Pankaj Menon is a fact-checker based out of Delhi who enjoys ‘digital sleuthing’ and calling out misinformation. He has completed his MA in International Relations from Madras University and has worked with organisations like NDTV, Times Now and Deccan Chronicle online in the past.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Pankaj Menon is a fact-checker based out of Delhi who enjoys ‘digital sleuthing’ and calling out misinformation. He has completed his MA in International Relations from Madras University and has worked with organisations like NDTV, Times Now and Deccan Chronicle online in the past.

Claim : નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું

Fact : આ પહેલા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજવી પરિવારની મુલાકાત દર્શાવતો એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ભારતના વડાપ્રધાનને યુનાઇટેડ કિંગડમની રાણી દ્વારા ભોજનનું આમંત્રણ મળ્યું છે. આ સાથે દાવો કરવામાં આવ્યો છે કે ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે કોઈ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?

Fact Check / Verification

નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું હોવાના વાયરલ વીડિયોની હકીકત જાણવા માટે ગૂગલ રિવર્સ ઈમેજ અને કીવર્ડ સર્ચ કરતા અમને 4 મે, 2022ના રોજ શેર કરવામાં આવેલા ઘણા મીડિયા અહેવાલો મળ્યા જે દર્શાવે છે કે PM નરેન્દ્ર મોદીની યુરોપ મુલાકાતના બીજા દિવસે ડેનમાર્ક કિંગડમના રાણી માર્ગ્રેથે તરફથી તેમનું ઉમદા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વીડિયોની કીફ્રેમ પર રિવર્સ ઈમેજ સર્ચ કરવા પર અમને ANI, CNN-News18 અને હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા 4 મે, 2022ના વિડિયો ન્યૂઝ રિપોર્ટ્સ મળ્યા. આ અહેવાલ મુજબ વીડિયોમાં PM મોદી ડેનમાર્કની રાણી માર્ગ્રેથે સાથેની મુલાકાતના દ્રશ્યો જોઈ શકાય છે.

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?

પ્રેસ ઇન્ફોર્મેશન ઓફ ઇન્ડિયાએ પણ આ જ ઘટના પર એક પ્રેસ નોટ પણ અપલોડ કરી હતી. આ જ સમાચાર ડેનમાર્કના વિદેશ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સમાચાર અહીં જોઈ શકાય છે .

જ્યારે નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું હોવા અંગે સર્ચ કરતા 1969માં રાણી એલિઝાબેથે તેમના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન બકિંગહામ પેલેસમાં ઈન્દિરા ગાંધીનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત, અમને જાણવા મળ્યું કે જવાહરલાલ નેહરુ ડેનમાર્કની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડા પ્રધાન હતા.

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?
Courtesy: Alamy.com
Jun. 06, 1957 – PRIME MINISTER NEHRU VISITS DANISH ROYALTY. PANDIT NEHRU, the Indian Prime Minister, who was visiting Denmark, yesterday visited the Danish Royal Family at their summer residenoe, FrodensborE Castle. KEYSTONE PHOTO SHOWS: PANDIT NEHRU with KING PREEERIK|| Courtesy: alamy.com

(આ પણ વાંચો : પીએમ મોદીને લઈને વાયરલ થયેલા આ દાવા અંગે ન્યૂઝચેકર ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત ફેકટચેક અહીં વાંચો)

Conclusion

નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાનને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું હોવા અંગેનો દાવો તદ્દન ભ્રામક છે. આ પહેલા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

Result : False

Our Source
1. Facebook profiles of Ramakrishnan G
2. X Profiles of Prime Minister India, Narendra ModiMinistry of I&B
3. Youtube Pages of ANICNNHindustan Times

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Pankaj Menon is a fact-checker based out of Delhi who enjoys ‘digital sleuthing’ and calling out misinformation. He has completed his MA in International Relations from Madras University and has worked with organisations like NDTV, Times Now and Deccan Chronicle online in the past.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular