Friday, April 26, 2024
Friday, April 26, 2024

HomeFact CheckWeeklyWrap : કર્ણાટક ચૂંટણીથી લઈને છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલા સુધી ફેલાયેલ અફવાઓ

WeeklyWrap : કર્ણાટક ચૂંટણીથી લઈને છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલા સુધી ફેલાયેલ અફવાઓ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : કર્ણાટકમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા છે. તો બીજી તરફ શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ. જયારે છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાને લઈને ભ્રામક તસ્વીર વાયરલ થઈ હતી.

ચા પીતા જોવા મળતા પીએમ નરેન્દ્ર મોદીનો આ વીડિયો કર્ણાટકનો નથી, અહીં વાંચો સત્ય

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગતિવિધિઓ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા છે. વીડિયો શેર કરતા સાથે દાવો કરવામાં આવ્યો છે કે તે કર્ણાટકનો છે. ફેસબુક પર યુઝર્સ “કર્ણાટકમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા” હોવાના લખાણ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

WeeklyWrap

શું શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું છે?

સોશ્યલ મીડિયા પર શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું છે. તો કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે શિરડી સાંઈ મંદિર દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ફાળો આપવાની ના પાડવામાં આવી હતી જયારે હજ કમિટીને 35 કરોડનું દાન આપી રહ્યા છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

WeeklyWrap

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાને લઈને ભ્રામક તસ્વીર વાયરલ

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાનો શહીદ થયા હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. તસવીરમાં સુરક્ષાકર્મીઓ એક વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જતા જોવા મળે છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું ખરેખર વિંગ કમાન્ડર અભિનંદને કહ્યું કે પુલવામા હુમલો ભાજપનું કાવતરું હતું?

વિંગ કમાન્ડર અભિનંદને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. અભિનંદને કહ્યું છે કે પુલવામા હુમલો ભાજપ દ્વારા ઇરાદા પૂર્વકનું કૃત્ય અથવા કાવતરું હતું. આ દાવો ફેસબુક પર વાયરલ થઈ રહ્યો છે જ્યાં યુઝર્સ એક ન્યુઝ પેપર કટીંગને શેર કરી રહ્યા છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

WeeklyWrap : કર્ણાટક ચૂંટણીથી લઈને છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલા સુધી ફેલાયેલ અફવાઓ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : કર્ણાટકમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા છે. તો બીજી તરફ શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ. જયારે છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાને લઈને ભ્રામક તસ્વીર વાયરલ થઈ હતી.

ચા પીતા જોવા મળતા પીએમ નરેન્દ્ર મોદીનો આ વીડિયો કર્ણાટકનો નથી, અહીં વાંચો સત્ય

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગતિવિધિઓ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા છે. વીડિયો શેર કરતા સાથે દાવો કરવામાં આવ્યો છે કે તે કર્ણાટકનો છે. ફેસબુક પર યુઝર્સ “કર્ણાટકમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા” હોવાના લખાણ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

WeeklyWrap

શું શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું છે?

સોશ્યલ મીડિયા પર શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું છે. તો કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે શિરડી સાંઈ મંદિર દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ફાળો આપવાની ના પાડવામાં આવી હતી જયારે હજ કમિટીને 35 કરોડનું દાન આપી રહ્યા છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

WeeklyWrap

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાને લઈને ભ્રામક તસ્વીર વાયરલ

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાનો શહીદ થયા હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. તસવીરમાં સુરક્ષાકર્મીઓ એક વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જતા જોવા મળે છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું ખરેખર વિંગ કમાન્ડર અભિનંદને કહ્યું કે પુલવામા હુમલો ભાજપનું કાવતરું હતું?

વિંગ કમાન્ડર અભિનંદને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. અભિનંદને કહ્યું છે કે પુલવામા હુમલો ભાજપ દ્વારા ઇરાદા પૂર્વકનું કૃત્ય અથવા કાવતરું હતું. આ દાવો ફેસબુક પર વાયરલ થઈ રહ્યો છે જ્યાં યુઝર્સ એક ન્યુઝ પેપર કટીંગને શેર કરી રહ્યા છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

WeeklyWrap : કર્ણાટક ચૂંટણીથી લઈને છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલા સુધી ફેલાયેલ અફવાઓ

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

WeeklyWrap : કર્ણાટકમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા છે. તો બીજી તરફ શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ. જયારે છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાને લઈને ભ્રામક તસ્વીર વાયરલ થઈ હતી.

ચા પીતા જોવા મળતા પીએમ નરેન્દ્ર મોદીનો આ વીડિયો કર્ણાટકનો નથી, અહીં વાંચો સત્ય

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગતિવિધિઓ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા છે. વીડિયો શેર કરતા સાથે દાવો કરવામાં આવ્યો છે કે તે કર્ણાટકનો છે. ફેસબુક પર યુઝર્સ “કર્ણાટકમાં પીએમ મોદી ટી સ્ટોલ પર ચા પી રહ્યા” હોવાના લખાણ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

WeeklyWrap

શું શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું છે?

સોશ્યલ મીડિયા પર શિરડી સાંઈ મંદિર ટ્રસ્ટના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શિરડી સાંઈ ટ્રસ્ટ તરફથી હજ કમિટીને 35 કરોડનું દાન આપવામાં આવ્યું છે. તો કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે શિરડી સાંઈ મંદિર દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ફાળો આપવાની ના પાડવામાં આવી હતી જયારે હજ કમિટીને 35 કરોડનું દાન આપી રહ્યા છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

WeeklyWrap

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાને લઈને ભ્રામક તસ્વીર વાયરલ

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાનો શહીદ થયા હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. તસવીરમાં સુરક્ષાકર્મીઓ એક વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જતા જોવા મળે છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું ખરેખર વિંગ કમાન્ડર અભિનંદને કહ્યું કે પુલવામા હુમલો ભાજપનું કાવતરું હતું?

વિંગ કમાન્ડર અભિનંદને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. અભિનંદને કહ્યું છે કે પુલવામા હુમલો ભાજપ દ્વારા ઇરાદા પૂર્વકનું કૃત્ય અથવા કાવતરું હતું. આ દાવો ફેસબુક પર વાયરલ થઈ રહ્યો છે જ્યાં યુઝર્સ એક ન્યુઝ પેપર કટીંગને શેર કરી રહ્યા છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular