Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

HomeFact CheckWeeklyWrap : ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચથી લઇ આતંકવાદી હુમલા અને PM મોદીના ટ્વીટ...

WeeklyWrap : ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચથી લઇ આતંકવાદી હુમલા અને PM મોદીના ટ્વીટ અંગે ફેલાયેલ ભ્રામક ખબરો

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં જાય શાહ અને અક્ષય કુમારની ખુશી તો બીજી તરફ ભારતમાં 900 એરપોર્ટ તૈયાર અને અમદવાદમાં ઓવર બ્રિજ ધરાશાયી થયો જેવા દાવાઓ સાથે ફેસબુક અને ટ્વીટર પર ફેલાયેલ ભ્રામક ખબરો પર સચોટ જાણકારી માટે Newscheckr દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ WeeklyWrap

WeeklyWrap

અમદાવાદના અજીત મિલ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

ફેસબુક પર “અજીત મિલ નો બ્રિજ તુટી ગયો (અમદાવાદ)” ટાઇટલ સાથે બ્રિજ ધરાશાયી થયો હોવાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. જયારે યુટ્યુબ અને ટ્વીટર પર પણ કેટલાક યુઝર્સ દ્વારા અમદાવાદના અજીત મિલ નજીક બ્રિજ ધરાશાયી થયો અને ભ્રષ્ટાચારનો નમૂનો જેવા ટાઇટલ સાથે ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

WeeklyWrap

PM મોદીએ કહ્યું કે ભારતમાં કુલ 900 એરપોર્ટ તૈયાર, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

ન્યુઝ ચેનલ ABP અસ્મિતાની બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે. વાયરલ પોસ્ટમાં PM મોદી એક સભાને સંબોધિત કરતા 4 વર્ષમાં 900 નવા એરપોર્ટ બનાવ્યા હોવાની વાત કરી રહ્યા છે. ફેસબુક પર “ભારતમાં કેટલા રાજય છે અને ૯૦૦ એરપોર્ટ બન્યા હોય તો ગુજરાત ને ભાગે કેટલા આવે?” ટાઇટલ સાથે ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ શેર કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

WeeklyWrap

અક્ષય કુમાર અને જય શાહ વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ ખુશી મનાવી રહ્યા હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

સોશિયલ મીડિયા પર ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને જય શાહ નો એક વીડિયો ક્લિપ શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનની જીત બાદ બંનેએ ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. તેમજ ફેસબુક પર “ભારત ની હાર ની ખુશી મનાવતો એક સટ્ટોડીઓ” ટાઇટલ સાથે BCCI સેક્રેટરી જય શાહની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

WeeklyWrap

મહારાષ્ટ્રના પાલઘર ST ડેપો પર બે આતંકવાદીઓ દ્વાર બસ હાઇજેક કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

ફેસબુક અને યુટ્યુબ પર “મહારાષ્ટ્ર ના પાલઘર એસ.ટી.ડેપો માં બે આતંકવાદીઓ બોમ્બ સાથે ઝડપાયા” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડીઓમાં પોલીસ અધિકારીઓ આ બે આતંકવાદીનઓ દ્વારા બસ હાઇજેક કરવામાં આવી હોવાની ઘટના પર પોલીસ અધિકારીઓ દ્વારા આ મિશન પાર પાડીને આતંકવાદીઓ જેલ ભેગા કર્યા હોવાનો દાવો કરવામાં આવેલ છે.\

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

WeeklyWrap : ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચથી લઇ આતંકવાદી હુમલા અને PM મોદીના ટ્વીટ અંગે ફેલાયેલ ભ્રામક ખબરો

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં જાય શાહ અને અક્ષય કુમારની ખુશી તો બીજી તરફ ભારતમાં 900 એરપોર્ટ તૈયાર અને અમદવાદમાં ઓવર બ્રિજ ધરાશાયી થયો જેવા દાવાઓ સાથે ફેસબુક અને ટ્વીટર પર ફેલાયેલ ભ્રામક ખબરો પર સચોટ જાણકારી માટે Newscheckr દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ WeeklyWrap

WeeklyWrap

અમદાવાદના અજીત મિલ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

ફેસબુક પર “અજીત મિલ નો બ્રિજ તુટી ગયો (અમદાવાદ)” ટાઇટલ સાથે બ્રિજ ધરાશાયી થયો હોવાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. જયારે યુટ્યુબ અને ટ્વીટર પર પણ કેટલાક યુઝર્સ દ્વારા અમદાવાદના અજીત મિલ નજીક બ્રિજ ધરાશાયી થયો અને ભ્રષ્ટાચારનો નમૂનો જેવા ટાઇટલ સાથે ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

WeeklyWrap

PM મોદીએ કહ્યું કે ભારતમાં કુલ 900 એરપોર્ટ તૈયાર, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

ન્યુઝ ચેનલ ABP અસ્મિતાની બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે. વાયરલ પોસ્ટમાં PM મોદી એક સભાને સંબોધિત કરતા 4 વર્ષમાં 900 નવા એરપોર્ટ બનાવ્યા હોવાની વાત કરી રહ્યા છે. ફેસબુક પર “ભારતમાં કેટલા રાજય છે અને ૯૦૦ એરપોર્ટ બન્યા હોય તો ગુજરાત ને ભાગે કેટલા આવે?” ટાઇટલ સાથે ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ શેર કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

WeeklyWrap

અક્ષય કુમાર અને જય શાહ વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ ખુશી મનાવી રહ્યા હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

સોશિયલ મીડિયા પર ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને જય શાહ નો એક વીડિયો ક્લિપ શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનની જીત બાદ બંનેએ ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. તેમજ ફેસબુક પર “ભારત ની હાર ની ખુશી મનાવતો એક સટ્ટોડીઓ” ટાઇટલ સાથે BCCI સેક્રેટરી જય શાહની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

WeeklyWrap

મહારાષ્ટ્રના પાલઘર ST ડેપો પર બે આતંકવાદીઓ દ્વાર બસ હાઇજેક કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

ફેસબુક અને યુટ્યુબ પર “મહારાષ્ટ્ર ના પાલઘર એસ.ટી.ડેપો માં બે આતંકવાદીઓ બોમ્બ સાથે ઝડપાયા” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડીઓમાં પોલીસ અધિકારીઓ આ બે આતંકવાદીનઓ દ્વારા બસ હાઇજેક કરવામાં આવી હોવાની ઘટના પર પોલીસ અધિકારીઓ દ્વારા આ મિશન પાર પાડીને આતંકવાદીઓ જેલ ભેગા કર્યા હોવાનો દાવો કરવામાં આવેલ છે.\

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

WeeklyWrap : ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચથી લઇ આતંકવાદી હુમલા અને PM મોદીના ટ્વીટ અંગે ફેલાયેલ ભ્રામક ખબરો

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચમાં જાય શાહ અને અક્ષય કુમારની ખુશી તો બીજી તરફ ભારતમાં 900 એરપોર્ટ તૈયાર અને અમદવાદમાં ઓવર બ્રિજ ધરાશાયી થયો જેવા દાવાઓ સાથે ફેસબુક અને ટ્વીટર પર ફેલાયેલ ભ્રામક ખબરો પર સચોટ જાણકારી માટે Newscheckr દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ WeeklyWrap

WeeklyWrap

અમદાવાદના અજીત મિલ વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ ધરાશાયી થયો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

ફેસબુક પર “અજીત મિલ નો બ્રિજ તુટી ગયો (અમદાવાદ)” ટાઇટલ સાથે બ્રિજ ધરાશાયી થયો હોવાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. જયારે યુટ્યુબ અને ટ્વીટર પર પણ કેટલાક યુઝર્સ દ્વારા અમદાવાદના અજીત મિલ નજીક બ્રિજ ધરાશાયી થયો અને ભ્રષ્ટાચારનો નમૂનો જેવા ટાઇટલ સાથે ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

WeeklyWrap

PM મોદીએ કહ્યું કે ભારતમાં કુલ 900 એરપોર્ટ તૈયાર, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

ન્યુઝ ચેનલ ABP અસ્મિતાની બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે. વાયરલ પોસ્ટમાં PM મોદી એક સભાને સંબોધિત કરતા 4 વર્ષમાં 900 નવા એરપોર્ટ બનાવ્યા હોવાની વાત કરી રહ્યા છે. ફેસબુક પર “ભારતમાં કેટલા રાજય છે અને ૯૦૦ એરપોર્ટ બન્યા હોય તો ગુજરાત ને ભાગે કેટલા આવે?” ટાઇટલ સાથે ન્યુઝ ચેનલની બ્રેકીંગ પ્લેટ શેર કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

WeeklyWrap

અક્ષય કુમાર અને જય શાહ વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ ખુશી મનાવી રહ્યા હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

સોશિયલ મીડિયા પર ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અને જય શાહ નો એક વીડિયો ક્લિપ શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનની જીત બાદ બંનેએ ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. તેમજ ફેસબુક પર “ભારત ની હાર ની ખુશી મનાવતો એક સટ્ટોડીઓ” ટાઇટલ સાથે BCCI સેક્રેટરી જય શાહની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

WeeklyWrap

મહારાષ્ટ્રના પાલઘર ST ડેપો પર બે આતંકવાદીઓ દ્વાર બસ હાઇજેક કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ

ફેસબુક અને યુટ્યુબ પર “મહારાષ્ટ્ર ના પાલઘર એસ.ટી.ડેપો માં બે આતંકવાદીઓ બોમ્બ સાથે ઝડપાયા” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડીઓમાં પોલીસ અધિકારીઓ આ બે આતંકવાદીનઓ દ્વારા બસ હાઇજેક કરવામાં આવી હોવાની ઘટના પર પોલીસ અધિકારીઓ દ્વારા આ મિશન પાર પાડીને આતંકવાદીઓ જેલ ભેગા કર્યા હોવાનો દાવો કરવામાં આવેલ છે.\

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Authors

Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

Prathmesh Khunt
Prathmesh Khunt
Seeking facts is Prathmesh’s priority before publishing any story. He has worked for India News, Apna Gujarat, and Opera News. Prathmesh is committed to fact-check all the misinformation he comes across.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular