Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
આતંકવાદ, જાતીય હિંસા, ગુજરાત વિધાનસભા ચૂંટણી અને અફઘાનિસ્તાનમાં તાલિબાનના આતંક જેવા મુદ્દા પર સોશ્યલ મીડિયા પર અનેક ભ્રામક દાવા સાથે વિડિઓ કે તસ્વીર શેર કરવામાં આવેલ છે. આ તમામ ભ્રામક ખબરો પર સચોટ જાણકારી માટે Newscheckr દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ WeeklyWrap
સોશ્યલ મીડિયા પર અવનવા ભ્રામક વિડિઓ વાયરલ થતા હોય છે, કેટલાક વોટસએપ યુઝર્સ દ્વારા એક વિડિઓ newschecker સાથે શેર કરવામાં આવ્યો છે. આ વિડિઓમાં કેટલાક મુસ્લિમો દ્વારા હિન્દૂ વ્યક્તિને માર મારવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવેલ છે., જયારે વિડિઓના બીજા ભાગમાં આ વ્યક્તિને બંધક બનાવીને તેની હત્યા કરવામાં આવી હોવાના દાવા સાથે ખુબજ દયનિય વિડિઓ શેર કરવામાં આવેલ છે.
BJP ગુજરાત ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી કેવડિયા ખાતે યોજાયેલ ડિફેન્સએક્સ્પો અને કાર્યકર્તા મિટિંગ દરમ્યાન રાજનાથસિંહ દ્વારા આતંકવાદ અંગે કરવામાં આવેલ ભાષણનો વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. જેમાં રક્ષા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું કે “નરેન્દ્રમોદી સરકાર બન્યા પછી જમ્મુ-કાશ્મીરને છોડતા ભારતના કોઈપણ અન્ય ભાગમાં મોટી આતંકવાદી ઘટના સર્જાઈ નથી“. નોંધનીય છે કે કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પણ “2014 મોદી સરકાર બન્યા પછી ભારતમાં એક પણ મોટી આંતકવાદી ઘટના સર્જાઈ નથી” હેડલાઈન સાથે ન્યુઝ રિપોર્ટ કરવામાં આવેલ છે.
તાલિબાન દ્વારા 15 ઓગષ્ટે અફઘાનિસ્તાન પર કબજો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સોશ્યલ મીડિયા પર ઘણા ભયાનક અને આતંકી પ્રવૃત્તિના વિડિઓ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અનેક જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ, ગોળીબાર અને તોડફોડ કરવામાં આવી હોવાના ભ્રામક વિડિઓ પણ વાયરલ થયા હતા. થોડા દિવસો પહેલા ફેસબુક અને ટ્વીટર પર અફઘાનિસ્તાનમાં (black hawk helicopter) હેલિકોપ્ટર પરથી એક વ્યક્તિનો મૃતદેહ લટકાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
મુંબઈ લાલબાગચા રાજાના દર્શન માટે દર વર્ષે હજારો લોકો લાઈન લગાવે છે, ત્યારે આ વર્ષે પણ લોકો આતુરતાથી દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે, સોશ્યલ મીડિયા સાઈટ પર “ॐ गण गणपतये नमः .. Ganpati Bappa Morya .. पहला दर्शन , लालबागचा राजा ” ટાઇટલ સાથે બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા એક વિડિઓ પોસ્ટ કરવા આવ્યો છે. જે બાદ ફેસબુક પર કેટલાક યુઝર્સ દ્વારા “મુંબઈ લાલબાગચા રાજા 2021ના પહેલા દર્શન” ટાઇટલ સાથે સમાન વિડિઓ શેર કરવામાં આવેલ છે.
ગાંધીનગર ગૃહમંત્રી અમિતશાહનું લોકસભા સંસદીય ક્ષેત્ર છે, ત્યારે મહાનગર પાલિકા ચૂંટણી પહેલા સોશ્યલ મીડિયા પર ABP Asmitaની બ્રેકીંગ પ્લેટ વાયરલ થયેલ છે. આ ન્યુઝ બ્રેકીંગ પ્લેટ પર અમીત શાહ દ્વારા પાટીદાર સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હોવાના દાવા સાથે “પાટીદારોને ગરજ હતી એટલે તેમણે ભાજપને મત્ત આપ્યા, ભાજપને એમની કોઈ જરૂર નથી” લખાયેલ જોવા મળે છે. ફેસબુક પર “ના ભાજપ સરકાર ના કોગ્રેસ સરકાર જોઇએ તો ખેડૂતો નથી સરકાર” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા ભ્રામક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
February 8, 2025
Dipalkumar
February 8, 2025
Komal Singh
November 19, 2024