Monday, October 14, 2024
Monday, October 14, 2024

LATEST ARTICLES

અક્ષય કુમાર અને જય શાહ વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ ખુશી મનાવી રહ્યા હોવાના દાવા સાથે તસ્વીર વાયરલ

તસ્વીરને સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે કટાક્ષ અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

PM મોદીએ કહ્યું કે ભારતમાં કુલ 900 એરપોર્ટ તૈયાર, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

ભારતમાં 2014 પહેલા 94 વિમાન મથક કાર્યરત હતા અને 2018 સુધીમાં કુલ 101 એરપોર્ટ કાર્યરત હતા.

શું ખરેખર સરકારી કર્મચારીઓ હવે RSS સાથે જોડાઈ શકે છે? જાણો ક્યાં રાજ્યએ પ્રતિબંધ હટાવ્યો છે.

1966માં શરૂ કરવામાં આવેલ નિયમ હજુ પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કેટલાક રાજ્ય સરકારના કર્મચારીઓ માટે યથાવત છે.

UPમાં વાલ્મિકી મંદિરની સફાઈ કરતી પ્રિયંકા ગાંધીની એડિટ કરાયેલ તસ્વીર ભ્રામક દાવા સાથે વાયરલ

જમીન પર સુતેલા ફોટોગાફરની તસ્વીર એડિટિંગ દ્વારા લગાવવામાં આવેલ છે.