Thursday, October 17, 2024
Thursday, October 17, 2024

LATEST ARTICLES

વડોદરામાં શરૂ થયેલ Covid-19 Center મુંબઈ સ્થિત સ્વામિનારાયણ મંદિર હોવાનો BJP નેતાનો દાવો, જાણો શું છે સત્ય

ગુજરાત વડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા 300 બેડ અને ઓક્સિજન વ્યવસ્થા સાથે કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.

કપૂર અને લવિંગની પોટલી સુંઘવાથી Oxygen લેવલમાં વધારો થતો હોવાના ભ્રામક દાવાનું સત્ય

વાયરલ પોસ્ટમાં જણાવેલ ઉપચાર અંગે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ કે કોઈ રિસર્ચ રિપોર્ટ જોવા મળતો નથી.

મહારાષ્ટ્રમાં 15 દિવસનું Lockdown લાગુ કરવામાં આવ્યું હોવાની ભ્રામક માહિતી વાયરલ, જાણો શું બંધ રહેશે

લોકડાઉન જેવા જ નિયમો સાથે CM ઉદ્ધવે 'બ્રેક ધી ચેઇન' અભિયાનની કરી શરૂઆત

ન્યુઝ ચેનલના બ્રેકીંગ પ્લેટ સાથે છેડછાડ કરી Remdesivir Injection અંગે ભ્રામક દાવા પર ખુલાસો

કોરોનાની ઉદ્ધભવેલી પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થવા માટે નિર્દોષ ભાવથી ઇન્જેકશનો અપાયા છે. એમાં કોઇ બીજો ઇરાદો નથી.

દાહોદ સ્ટેશન પર બે Terrorist ઝડપાયા હોવાના ભ્રામક વિડિઓનું સત્ય

આ અંગે રેલવે પોલીસ દાહોદ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.