Tuesday, October 8, 2024
Tuesday, October 8, 2024

LATEST ARTICLES

ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને 2009ની જૂની તસ્વીરો વાયરલ

ઓડિશા ટ્રેન દુર્ઘટનાની માહિતી સાથે શેર કરવામાં આવેલ તસ્વીર ખરેખર 2009માં ઓડિશાના જયપુર રોડ સ્ટેશન નજીક બનેલ ઘટના છે.

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના નજીક એક મસ્જિદ હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરનું સત્ય

વાયરલ તસ્વીરમાં જોવા મળતી ઇમારત એક મંદિર છે. બાલાસોરના બહંગા માર્કેટમાં આવેલું ઈસ્કોન મંદિર.

બનાસકાંઠામાં વાવાઝોડું આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય

બનાસકાંઠા જીલ્લામાં આવેલા વાવાઝોડાના નામે વાયરલ થયેલો વિડીયો ખરેખર 2016થી ઈન્ટરનેટ પર શેર થઈ રહ્યો છે.

શું મહારાષ્ટ્રથી 63 રોહિંગ્યા બાળકો પકડાયા છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય

વાયરલ વીડિયોમાં દેખાતા બાળકો કોલ્હાપુરના અજરા સ્થિત મદરેસામાં અભ્યાસ કરે છે.