Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

Yearly Archives: 2020

મુસ્લિમો દ્વારા શરિયા અદલાત અથવા અલગ દેશની માંગ કરવામાં આવી હોવાની ભ્રામક પોસ્ટ વાયરલ

શરિયા અદાલત, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા આ અદાલત ચલાવવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં મુસ્લિમ...

પોલીસ મોક ડ્રિલનો વિડિઓ બસ સ્ટેશન પરથી આતંકવાદી ઝડપાયો હોવાના દાવા સાથે વાયરલ

કર્ણાટકમાં આવેલ હુબલી શહેરના જુના બસ સ્ટેન્ડ પરથી એક આતંકવાદી પકડાયો છે. વોટસએપ પર એક વિડિઓ newschecker ને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો, જેમાં...

ડોકટરોને દરેક COVID-19 દર્દી પર કેન્દ્ર સરકાર તરફથી 1.5 લાખ રૂપિયા મળી રહ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ

કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેશન હેઠળ આવેલ તમામ હોસ્પિટલમાં દરેક કોરોના દર્દી દીઠ 1.5 લાખ રૂપિયા મળી રહ્યા છે. જયારે આ ડોકટરો ખોટા પોઝિટિવ રિપોર્ટ...

રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ મુઘલ ગાર્ડનનું નામ ડો.રાજેન્દ્ર પ્રસાદ રાખવામાં આવ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં હોવાના કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલ મુઘલ ગાર્ડનનું નામ બદલાવવામાં આવ્યું છે અને ડો.રાજેન્દ્ર પ્રસાદ ગાર્ડન નામ આપવામાં આવ્યું હોવાનો...

કેરેલામાં આવેલ આશ્રમની તસ્વીર ન્યુઝીલેન્ડની હોવાના દાવા સાથે વાયરલ

ન્યુઝીલેન્ડમાં ભારતીય સંસ્કૃતિનો મહિમા, સોશ્યલ મીડિયા પર આ કેપશન સાથે એક તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો જમીન પર કેળના પાનમાં ભોજન...

વડોદરાના મહારાણી રાધિકા રાજેએ સાધ્વી બનવા માટે દીક્ષા લીધી હોવાનો ભ્રામક દાવો વાયરલ

વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ જેને ફોબર્સ મેગેઝીન દ્વારા ભારતીય રાજ વંશની સૌથી સુંદર મહિલા ઘોષિત કરવામાં આવેલ છે, તેમજ મહારાણી પોતાની સંપત્તિ અને...

ભારત સરકાર દ્વારા યુરિયા ખાતર પર પ્રતિબંધ અને ટ્રેકટર પર સબસીડી આપવામાં આવશે, જાણો ભ્રામક દાવાનું સત્ય

ભારત સરકાર યુરિયા ખાતરના ઉપયોગ પર પ્રતિબંધ કરવા જઈ રહી છે, સોશ્યલ મીડિયા પર ન્યુઝ પેપરના કટિંગ સાથે આ દાવો વાયરલ થયેલ છે. ફેસબુક...

ગુજરાત પાટણમાં આવેલ રાણીની વાવ પર ભ્રામક દાવો વાયરલ

રાણીની વાવ પાટણ જિલ્લામાં આવેલ પગથિયા વાળો કૂવો ગુજરાત માટે પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. સોશ્યલ મીડિયા પર વાવની તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો...

રત્નાગીરી પહાડો પર આવેલ મંદિરનો વિડિઓ જૂનાગઢ કાશ્મીરી બાપુની જગ્યાનો હોવાના દાવા સાથે વાયરલ

ગુજરાત, જૂનાગઢ ગિરનારની પર્વતમાળા પર આવેલ કાશ્મીરી બાપુના આશ્રમ આજુબાજુ પહાડો પરથી વરસાદનું પાણી વહી રહ્યું હોવાના દાવા સાથે એક વિડિઓ સોશ્યલ મીડિયા પર...

ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની ભ્રામક ટ્વીટ વાયરલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોરોનાના રિપોર્ટને કારણે મૂંઝવણની સ્થિતિ પેદા થઈ ગઈ છે. સાંસદ મનોજ તિવારીએ રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, શાહનો કોરોનાનો...

CATEGORIES

ARCHIVES

Most Read