Friday, May 10, 2024
Friday, May 10, 2024

Monthly Archives: September, 2023

સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવા આવેલ વ્યક્તિ મુસ્લિમ હોવાના ભ્રામક દાવાનું સત્ય

સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કરી કરેલ વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી છે, જેઓ ધર્મથી હિન્દૂ છે.

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

સુરત પોલીસનો બદમાશોને માર મારતો 8 વર્ષ જૂનો વીડિયો વાયરલ

ખરેખર, વાયરલ વીડિયો વર્ષ 2015નો છે, જ્યારે સુરત પોલીસે મહિલાઓની છેડતી કરી રહેલા યુવકને માર માર્યો હતો.

શું ખરેખર દીપડો દારૂ પી ગયો હતો? જાણો વાયરલ વિડીયોનું સત્ય

ખરાબ પાચન અને માનસિક બિમારીના કારણે, દીપડો નબળો પડી ગયો હતો.

શું દિલ્હીમાં G20 સમિટ પહેલા ઝૂંપડપટ્ટીઓને બેનરોથી ઢાંકવામાં આવી છે? જાણો વાયરલ તસ્વીરનું સત્ય

વાયરલ થયેલ તસ્વીર ખરેખર મુંબઈમાં આવેલ જોગેશ્વરી ઝૂંપડપટ્ટીના દૃશ્ય છે.

શું અમેરિકાના વાઈટ હાઉસમાં શ્રીરુદ્ર સ્તોત્રમનો પાઠ યોજાયો હતો? જાણો સત્ય

વાયરલ પોસ્ટ વર્ષ 2018માં ક્રોએશિયામાં યુરોપિયન વૈદિક એસોસિએશન દ્વારા યોજાયેલ રીરુદ્ર સ્તોત્રમનો પાઠનો વિડીયો છે.

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?

આ પહેલા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

CATEGORIES

ARCHIVES

Most Read