Monday, October 7, 2024
Monday, October 7, 2024

LATEST ARTICLES

શું અમેરિકાના વાઈટ હાઉસમાં શ્રીરુદ્ર સ્તોત્રમનો પાઠ યોજાયો હતો? જાણો સત્ય

વાયરલ પોસ્ટ વર્ષ 2018માં ક્રોએશિયામાં યુરોપિયન વૈદિક એસોસિએશન દ્વારા યોજાયેલ રીરુદ્ર સ્તોત્રમનો પાઠનો વિડીયો છે.

શું નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમને બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે?

આ પહેલા જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીને પણ બ્રિટનના શાહી મહેલમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

શું હાલમાં જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાનું અવસાન થયું છે?

હકીકતમાં જયસુખરામ બાપાનું અવસાન વર્ષ 2016માં થયું હતું.

પોલીસ લાઠીચાર્જના કારણે ખેડૂત પ્રિતમ સિંહનું મૃત્યુ થયું હોવાના ભ્રામક મીડિયા અહેવાલનું સત્ય

પંજાબના લોંગોવાલમાં વિરોધ પ્રદશન સમયે ટ્રેક્ટર ટ્રોલી પ્રીતમ સિંહ નામના ખેડૂત પર ફરી વળતા તેમનું મૃત્યુ થયું હતું.

શું ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું અવસાન થયું છે? જાણો સત્ય

ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું અવસાન થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીક સ્વસ્થ અને જીવિત છે.

શું બાગેશ્વર ધામ નાગરિકોના ખાતામાં મફત નાણાં મોકલે છે? જાણો સત્ય

બાગેશ્વર ધામમાંથી દરેકને 999 રૂપિયા મફત આપવાના નામે શેર કરવામાં આવી રહેલો આ દાવો તદ્દન ખોટો છે.